Book Title: Digambar Jain 1923 Varsh 16 Ank 11
Author(s): Mulchand Kisandas Kapadia
Publisher: Mulchand Kisandas Kapadia

View full book text
Previous | Next

Page 32
________________ આપણા શાસ્ત્રવાળા તો તેની મર્યાદા પણ ૪ મિચ્છામિ દુક્કડમ બાંધી ગયા છે એટલે કે ઓછામાં ઓછી અડ- ૫ શ્રાવક પ્રતિક્રમણ સુત્ર ( પ્રાકૃત ) તાલીસ મીનીટમાં સામાયક સંપૂણ થઇ શકે.' ૬ ત્રિવણચાર માંહેનું સંસ્કૃત સામાયપાઠ આપણે કલાકોના કલાકો ગપાટા હાંકવામાં ઉપર પ્રમાણેના પાઠ પૈકી જેટલી કુરસદ હાય ગુમાવીએ છીએ. મીનીટોની મીનીટો વાળ ઓળવા તેટલા પાઠ કરવા અગર એક પાઠ તો અવસ્ય ચળવા કે તેલ ઘાલવામાં ખર્ચી નાખીએ છીએ, કરે. ગુજરાતી ભાષા જાણનારા માટે આ નીચે તીલક કરતાં ખોઈ બેસીએ છીએ, તે ધર્મધ્યા- હું મહાચંદ્રજીકૃત સામાયક પાઠ ઉપરથી લખેલું નના સાધનભૂત મનુષ્ય માત્રની ત૨૪ બંધુભાવ ગુજરાતી સામાથક ઉતારું છું, તે આજ સુધી પ્રકટાવનારું સામાયક કરવા પા કલાક પણ નહિ નહિ સમજવાથી યા નહિ ઉકલવાથી જેઓ રોકીએ ? સામાયક પાઠ કર્યા સિવાય રહેતા હોય તે એ દિવસે ટાઇમ ન મળે તો સંધ્યાકાલે, તથા ગુજરાતી પાઠને શીખી સામયિક કરવાની ટેવ કાલે ન બને તો સવારમાં જરા વહેલા ઉઠી તે પાડશે તો હું મને કૃતકૃત્ય સમજીશ. વખતે પણ સામાયિક તે અવશ્ય થવું જોઈએ. મારા આ સામાયકનો સ્વિકાર થશે તે સંસ્કૃત અને સમભાવ એજ શ્રાવકનું ભૂષણ છે. પાઠ અને આલોચનાપાઠને ગુજરાતીમાં લખી વિધિ. આપની સેવામાં રજુ કરીશ. કાળ, યોગ્ય આસન, યોગ્ય સ્થાને, યોગ્ય મુદ્રા અને યોગ્ય આવર્ત અને યોગ્ય સ્થિ- " ગુજરાતી સામાયક પાઠ. રતા ધારણ કરી વિનયપૂર્વક મુનિની માફક | હરિગીત છંદ. આવશ્યક ક્રિયા એટલે સામાયકનું સેવન કરવું. ૧-પ્રતિક્રમણ કર્મ. .. આ જન્મ મરણ લાભ હાનિ સોગ વિયેગ કાલ અનંત જગમાં ભ્રમણ કરીને, બંધુ અને શત્રુ સુખ અને દુઃખ એ વિષયમાં દુઃખ બહુ મેં ભોગવ્યું, મારી સમબુદ્ધિ છે, એવી ભાવના સામાયક કરવી ભવચક્રના ફેરા વિષે ધરી જન્મ પાપ બહુ કર્યું. વેળા કરવી. પૂર્વના મુજ ભવ વિષે સામયિક કદી નવ મળ્યું, આ વિધિ માત્ર મુખ્ય છે. બીજી સરલ વિધિ ધન્ય આજે ધન્ય છે જે સુખરૂપ તે સાંપડયું. ૧ દિગબર જનપત્રના સંપાદક સાહેબે બહાર પાડેલા હે જિન હે સર્વજ્ઞ મેં જે પાપ તે બહુ આદર્યા,. સામાયકપાઠ કે જેની અંદર આલોચના પાઠ મન વચન ને વળી કાયની ઐયતા વિણ તે કર્યા. અને લધ એટલે હીંદી સામાયક પાઠ આપેલા આપની હજુરમાં હું દેષ કહેવા છું ખડે, છે, તેમાં પ્રારંભે બતાવેલી છે, ત્યાંથી જોઈ લેવા દેષ સ સાંભળીને નાશ દુઃખોન કરો. ૨ સુજ્ઞ વાચકવૃંદને સુચના કરું છું. આ સ્થળે લખત ક્રોધ ભાન મદ લોભ ને વળી મોહ માયા વશ થયો. પણ લખાણ વધી જાય ને સંપાદકછ વખતે ઇવ દુઃખી ભાળતાં સ ચાર દયાને નવ થયો. લેખને સ્થાન ન આપે તો લેખ ખડયા કરે જેથી વળી કામ વિણ એકંદ્રને બે ત્રણ ચઉ પ ચંદ્રીની, વિધિ લખી નથી, તે વિધાનવગે ક્ષમા કરશે ? હિંસા થકી જે દેષ લાગ્યો નાશે આપ પ્રતાપથી.૩ - આજ સુધી મારા જોવામાં જાણવામાં સામા- સ્થાન ભ્રષ્ટ કરી વળી મેં દુઃખ જીવને આપીયું, યકના પાઠ નીચે પ્રમાણે આવ્યા છે મુજ પગ નીચે પીલી દઈને પ્રાણ તેનું કીપીયું. ૧ અમિતગતિ આચાર્યક્રત સંરક્રત સામાયક પાઠ આ જગતને જે જીવ સવે તેહના ધણી અ૫ છે, ૨ મહાચંદ્રછકૃત હિંદી સામાયકપાઠ અરજ કરૂં હું આપને મમ દેષ સર્વે કાપજો. ૪ ૩ મણકચંદજીક્રત આલોચના પાઠ (હીંદી) ઘનઘોર પાપને કરિતા ચેર અંજન જે હતો,

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36