Book Title: Buddhiprakash 1969 09 Ank 09
Author(s): Yashwant Shukl, Madhusudan Parekh
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 26
________________ વળી બીજા પ્રયોગો : પાસેથી આપણને ઘણું જોઈએ છે. એમની પાસે પૂર્વ તે નહીં'. (ન) આવશે તે આવશે નહીં તો પણ... અને પશ્ચિમ બંને ભાષા વિજ્ઞાનનું ભાથું છે, તેથી પણ... એમની ચર્ચાઓમાં સમતુલા વિશેષ પ્રમાણમાં જોવા મને નહીં ગમશે તો... મને ગમશે નહીં તો... મળે છે. “અનુશીલન'ના લેખોની જેમ આ નાનો વચનનો એક પ્રયોગ એમની ધ્યાન બહાર લેખસંગ્રહ પણુ ગુજરાતી ભાષાને અભ્યાસ કરવામાં ગયો છે. ઉપયોગી નીવડે એવો છે. એને જેટલો વધુ ઉપયોગ તમે એને ત્યાં જજો ખરા, પણ બહુ બેસશે કરિયે તેટલે વિશેષ લાભ છે. નહિ. ..બહુ ન બેસજો. કે. કા. શાસ્ત્રી - ૧૬ મા ખંડમાં “અધ્યાહારને કારણે થતા પ્રયોગ ધ્યાન ખેંચે છે. તેઓ તમારે ત્યાં આવશેવિરાટ પર્વ (૧૯૬૯) (શાલિસૂરિ વિરચિત) સં. (જ) નહીં, જમશે (ને સૂશે) પણ ખરા.” આમાં ડો. ચિમનલાલ ત્રિવેદી; કનુભાઈ શેઠ. ગૂર્જર “આવશે એટલું જ નહીં' અભિપ્રેત છે. ૧૮ મા ગ્રંથરત્ન કાર્યાલય, ગાંધીરોડ, અમદાવાવાદ-. ખંડમાં ‘ઉઠેક્ષા'મૂલક રચનાઓમાં ક્રિયાપદના આરોહ પ્રા. ચિમનભાઈ ત્રિવેદીએ એક ઝીણવટભરી અવરોહનું સૂચન ધ્યાન ખેંચે છે. જેનું હું સમર્થન દષ્ટિવાળા કુશળ સંપાદક તરીકે એમની શક્તિને કરતો આવ્યો છું તે જ આ પિચ” છે. પરિચય છેલ્લાં કેટલાંક વર્ષોથી એમનાં અનેક સંપાદને છેલ્લે “અંગવિસ્તારક પ્રત્યયો' એ લેખ પાર. દ્વારા કરાવ્યો છે. છેલ્લે “કવિ નાકર-એક અધ્યયન'માં પરિક મીમાંસા આપે છે. વ્ય કરણને ગમે તેટલી તેમણે મધ્યકાલના એક સમર્થ ગૌણ કવિ લેખે નાકરને અર્વાચીનતાથી જેવા કરિયે, છતાં પરંપરાની કેટલેક મૂલવ્યા પછી હવે મધ્યકાલની એક અપ્રગટ અપરિચિત અશે ઉપેક્ષા ન જ કરી શકાય એ આ લેખ વાંચતાં કૃતિ ‘વિરાટપર્વ'નું સંપાદન પ્રગટ કરે છે. મધ્યકાલીન જ સમજાશે. “એકવડો ક” “બેવડે ફ + ક “એકવડે ટ' કૃતિઓનું સંપાદન પ્રગટ થાય છે તેમાં યુનિવર્સિટીના બેવડો ' “એકવડો લે “એડડે ' અને મિશ્રણનાં ગુજરાતી અભ્યાસક્રમમાં તે એક વિષય બને છે એ 'ધ ઉદાહરણ સુલભ કરી આપ્યો છે. બીજા પણું એક મહત્ત્વનું પરિબળ છે. આપણું વિદ્વાન ભૂતકૃદંતના “લ'ની વાત કરતાં સં. “ઈતિ'ના પ્રા. ભાષાશાસ્ત્રી ડો. હરિવલ્લભ ભાયાણીનાં પ્રેરણ: ઈઅને પ્રાકતમાં ઈલિય’ લાગીને ગુજ, મરાઠીને પ્રોત્સાહન અને સક્રિય સહાયથી બંને સંપાદકે આ , આકદંત મત્યાનો એમનો અભિપ્રાય છે. સં. ‘શિથિલ' કૃતિનું સંપાદન યોગ્ય રીતે કરી શક્યા છે. તેમણે વગેરેમાં આ જ છે, અને એને હું કવિડી પ્રકારના આ કૃતિના સંપાદનમાં “ગુર્જર રાસાવંશી'ના સંપાદનઈશ્વ'માંથી ઉતરી આવેલ જોઈ શકું છું. દયાનમાં , ને તેમ જ લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર તો એ રાખવાનું છે કે દ્રવિડ દેશોના સંબંધે જ માંથી મળેલી હસ્તપ્રતનો આધાર લીધે છે અને સમુદ્રકાંઠાના પ્રદેશમાં આ બીજ* ભૂતકદંત રૂઢ છે. બંને પ્રતાના પાઠનું સંકલન કરી અધિકત વાચના મળમાં તે ગુજરાતી ભાષામાં પણ એ પ્રાંતીય પ્રયોગ આપવાને પ્રયાસ કર્યો છે. જ છે. મુંબઈ અને સૌરાષ્ટ્ર તેમજ સુરત વગેરે શાલિભદ્રસૂરિ એ મધ્યકાલીન સાહિત્યના કોઈ જિલ્લાઓમાંના એના વ્યાપક પ્રયોગને કારણે એનાં ઉચ્ચ કક્ષાના કવિ નથી. તેમની કવિ તરીકેની કક્ષા સબળ અને નિર્બળ બેઉ અંગ માન્ય ભાષામાં પણ સામાન્ય ગણાય. પરંતુ જૈન મહાભારતની પરંપરાથી સ્વીકારાઈ ગયાં છે. જુદા ચાતરીને આ જનકવિએ પોતાની કતિ રચી - ડે. ભાયાણીએ “થોડોક વ્યાકરણ વિચાર’ છે તે તેની એક નોંધપાત્રતા છે. કવિએ પિતાની એવું મથાળ રાખી વિનમ્રતા બતાવી છે. એમની સમજશક્તિ અનુસાર મૂળ પરંપરાગત કથામાં કેટલાક ૩ર [ બુદ્ધિપ્રકાશ, સપ્ટેમ્બર ૧૯

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32