Book Title: Buddhiprabha 1910 02 SrNo 11
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 34
________________ પર સાર વ્યવહારના તમામ ને ઉપાડે છે પણુ પાતાના વિમળ અને ઉત્ત્પલ પ્રેમથી સારી ભણેલી અને કુળવાલી સ્ત્રી પુરૂષને પણ આપે છે; તે પણ પેાતાના સ્ત્રી આખા વિશ્વનું ઉત્પત્તિ સ્થાન છે. જેમ દીપકથી અધારાના તારી થાય છે તેમ સદગુણી સ્ત્રીનો સુપ્રસન્ન અને પ્રેમભરી વૃત્તિએથી આખા ધરમાં કલેશ માત્રને લય થાય છે. પૂર્વે આ પતિના મરણ પછી તરત જ સતી થતી હતી. સતી થવાને ચાલ કઈ પણુ રીતે સારેય નથી એ ઉપરથી ભીના પ્રેમાલ અંતઃકરણના સબલ પુરાવે! મળે છે. બાળકને સુખ થાય એ માટે માતા કૈટલી બધી કાલજી રાખે છે. બાળકને સુકામાં સુવાડે છે અને પાતે ભીનામાં સુએ છે. એના અગણીત ઉપાર્ નીચે આખુ વીશ્વ દબાયેલુ છે. બાળકને સૌથી વધુ નીકટના સંબંધ પાતાની માતા છે અને તેથી બાળકની નીતિ અને વર્તન ઉપર માતાસિવાય બીજા કાઈની છાપ પડતી નથી. બાળકના આત્મવિકાસ ક્રમરૂપ દ્વારની ચાવી માતાનીજ પાસે છે અને માતાજ બાળકના મનપર વર્તનથી છાપ મેસાડે છે. જ માતા સુનિતિવાન હોય તે તેનુ બાળક પણ સદાચારી થાય છે અને મૈં માતા મુર્ખ અને અનીતિવાન હૈાય તો તેનુ બાલક પણ મદતિનુ અને દુરાચારી થાય છે આટલા માટે જે આ દુનીયામાં પ્રખ્યાત થએલા મહાન નેપાલીઅન એનાપાની કવીતા ઘણીજ ઉપયેગી થઇ પડી છે. તે કવીતા નીચે મુજ્બ. કડ઼ે પેલિઅન દેશને કરવા માયાદાન, સરસ રીત તા એ છે જે દે! માતાને જ્ઞાન વિદ્યા જ્ઞાનથી સ્ત્રીઓનાં મન સસ્કાર પામેલાં થવાની બહુ જરૂર છે શુાજ ઉત્તમ યોા ભીએમાં હૈય છે પણુ જેમ પેલ પાડયા વીનાને મણી બહુ મુલ્યવાન ગણાતા નથી તેમ શિક્ષણુ પામ્યા વીનાની સ્ત્રી કે પુરૂષ બહુ ઉપયાગી થઈ શકતી નથી. ઓ શિક્ષણુ કેટલા પ્રમાણમાં દેશોપકારક થઈ શકે છે તેને પ્રત્યક્ષ દાખલા જાપાન છે. થોડાં વર્ષો ઉપર જે દેશના બિલકુલ હીસાબજ નઙે! તે દેશથી આજે પેાતાના પૂર્વ ખળથી યુરાપ જેવાં બલવાન રાજ્યે પણ ખીહતાં કરે છે. આનું મુખ્ય કારણ એ છે કે જાપાને રાજ્યનું અડધું અંગ સ્ત્રી તેને યાગ્ય શિક્ષણું આપ્યું

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36