________________
૧૯૨
પમ છે અને ચામુખજીનુ છે અને ચૈમુખજીની પ્રતિમાએ રિષભદેવ સ્વા મીની છે. દરેક ભારા આગળ વિશાળ મંડપ છે. દહેરામાં જે ખારસ વાપ રેલ છે, તેમાં શૈાક આરસ મેલે છે. પશુ તેનાં કારણીનું કામ બણું જ સરસ છે. કેટલેક ઠેકાણે થાંભલામાં તેણે છે અને કેટલેક ઠેકાણે તેારણે બાળ્યાં નથી, અગર તુટી ગયેલાં હશે. દેઢરાંના મૂળ મંડપ આગળ નોંડય છે. તેમાં કુંભારાણાએ બે થાંભલા કરાવ્યા દ્વૈતા એવુ કહેવાય છે. યાંભલ્લાલુપર અને મંડપેામાં અનેક પ્રકારની કારણીએ છે. ધતાસાની મુરતી એક થાંભલામાં બતાવવામાં આવે છે. દેહરામાં પેસવાના ચાર દરવાજા છે. તેમાં મુખ્ય દ્વાર પશ્ચિમ દિશાની સન્મુખ છે. દેહરાં અંદર રાયણનું માટું ઝાડ છે અને તે નીચે ચાતરા ઉપર રીષભદેવ પ્રભુનાં પગલાં છે. દહેરામાં જે બીજા દેહરાં છે તેની વિગતઃ—
૧ હવે પશ્ચિમના દરવાજે થી દેહરામાં પેસતાં ડાબી બાજુ દેવર પ શ્રિમ અને ઉત્તરના વચ્ચે છે તેમાં ધીરસ્વામી અને સુવિધિનાથ સ્વામીની પ્રતિમા છે.
૨ ઉપરના હેરાથી આગળ ચાલતાં વીસ વેદુમન અને ચેવીસ તિર્થંકરાની દેરીનુ દેવુરૂ છે. અહેરાના દ્વાર આગળ શેત્રુંજાને ભાવ ખારસમાં કારીને કરેલા છે. જે લીમ વેહરમાનની મુર્તિઓ છે તેમની બેઠકો પદ્માસનની નથી. પશુ જુદી આકૃતિમાં છે. મુદ્દની મુર્તિની આકૃતિને મળતી માવે એવી પશુ કાઇ કૃતિ વેહરબાનની છે.
૩ ઉત્તર ધારના દરવાજા ઉપર સહસ્રકેટ છે તે સપુર્ણ થયેલ નથી. પરંતુ ખસે. પ્રતિમાએ ઓછી છે, એવુ મને કહેવામાં આવ્યું હતું.
૪ સહુકેટ મૂકીને આગળ ચાલતાં મહાવીર સ્વામીનું દેહર આવે છે. ૫ મહાવીર સ્વામીનુ દહેરૂ છેડી આગળ ચાલ્યા એટલે પૂર્વ અને ઉત્તરના ખુણામાં સુપાર્શ્વનાથ અને પાર્શ્વનાથ સ્વામીનુ દેતુરૂ છે.
૬ ઉપરના કેંદ્રરાથી પૂર્વને દરવાજો પસાર થઈને જતાં પૂર્વ અને દક્ષિણના ખુણામાં દેરૂં છે તેમાં શાંતિનાથ અને તેમનાથ પ્રભુની પ્રતિમાએ છે.
૭ દક્ષિણુ દીશામાં રીખદેવ સ્વામીનુંુ છે. અને તેના આગળ પાર્શ્વનાથ સ્વામી કાઉસગયાને રહેલા છે અને મૈક્રમાળી વરસાદ વરસાવે છે અને ધરણેત્રે ફેબ્રુ કરેલી છે તેને ઘણેા સરસ રીતે ભાવ કારણીથી આરસમાં બતાવ્યું છે.