Book Title: Bhavbhavna Prakaran Part 01 Author(s): Sumtishekharvijay Publisher: Arihant Aradhak Trust View full book textPage 280
________________ પ્રકર્ષવાળી ઉન્નત્તિને મેળવીને સમસ્ત સંસારના દુઃખરૂપી પ્રપંચથી મૂકાયેલા સર્વપ્રકારના શરીર અને કર્મના સંબંધને છોડીને બિલ મહાનરેન્દ્ર ૠષિ કેવલીનો જીવ મોક્ષપુરીનો પરમેશ્વર થયો. આ પ્રમાણે બલિનરેન્દ્રનું કથાનક પૂર્ણ થયું અને તે પૂર્ણ થતાની સાથે પ્રથમ અનિત્યભાવના સમાપ્ત થઇ. (ભવભાવના પ્રકરણનો પ્રથમ ભાગ સમાપ્ત થયો.)Page Navigation
1 ... 278 279 280 281 282