Book Title: Bhagwati Sutra Part 15
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 7
________________ સ. ૨૦૧૨ના અષાઢ સુધી ૧૫ થી શ્રી વિનાકુમાર ગોંડલ સ`પ્રદાયના શાસ્ત્રજ્ઞ પૂ. આચાર્યશ્રી પુરુષાત્તમજી મહારાજ સાહેખ પાસે વેરાવળ ચાતુર્માસ દરમ્યાન ખાસ નિયમિત રીતે દીક્ષાની તૈયારી કરવા માટે તેમની પાંસે જ્ઞાનાભ્યાસ કર્યાં. તેની સાથે પૂ. આચાય શ્રી પુરુષાત્તમજી મહારાજના સ’સાર પક્ષના કુટુબી દીક્ષાના ભાવિક શ્રી જસરાજભાઈ પણ જ્ઞાનાભ્યાસ કરતા` હતા. તેઓએ ત્યાં એવા નિણ ય કરેલા કે આચાય શ્રી પુરુષાત્તમ મહારાજ પાંસે આાપણે બન્નેએ દીક્ષા લેવી, પહેલાં વિનાકુમારે અને પછી શ્રી જસરાજભાઇએ દીક્ષા લેવી, શ્રી જસરાજભાઈની દીક્ષાતિથિ પૂર્વ શ્રી પુરુષાતમજી મહારાજ સાહેબે સ', ૨૦૧૩ના જેઠ સુદ ૫ ને સેામવારે માંગરાલ મુકામે નક્કી કરી શ્રી જસરાજભાઈ વિનાકુમારને રાજકોટ મળ્યા. શ્રી વિનાદકુમાર શ્રી જસરાજ ભાઈની યથાાગ્ય સેવા બજાવી, માંગરાળ રવાના કર્યાં અને પાતે નિશ્ચયપૂર્વક દીક્ષા માટે આજ્ઞા માગી પણ તેઓના પિતાશ્રીની એકને એક વાણી સાંભળીને તેમને મનમાં આઘાત થયા અને દીક્ષા માટેનો તેમણે બીજા રસ્તા શેાધી કાઢયા. ' પૂજ્યશ્રી લાલચંદજી મહારાજ અને તેમના શિષ્યાના પરિચય મુખઈમાં થયેલ હતા અને ત્યારખાનૢ કેઇ વખત પત્રવહેવાર પણ થતા હતા. છેલ્લા પત્રથી તેમણે જાણેલ હતું, જે પૂ॰ શ્રી લાલચંદજી મહારાજ. ખીચન ગામે પૂ. આચાર્ય શ્રી સમરથમલજી મહારાજ સાહેબ પાસે જ્ઞાનાભ્યાસ અર્થે ગયા છે. પેાતાને પિતાશ્રીની આજ્ઞા (દીક્ષા માટે) મળે તેમ નથી અને દીક્ષા તેા લેવી જ છે આજ્ઞા વિના કોઈ સાધુ મુનિરાજ દીક્ષા આપે નહી અને સ્વયમેવ દીક્ષા સૌરાષ્ટ્રમાં લઈને આચાય શ્રી પુરુષાત્તમજી મહારાજ પાંસે જવામાં ઘણાં વિધ્ના થશે, એમ ધારીને તેએએ દૂર રાજસ્થાનમાં ચાલ્યા જવાનુ નક્કી કર્યું. તા. ૨૪-૫- ૫૭ સ’. ૨૦૧૩ના વૈશાખ વદ ૧૦ ને શુક્રવારના રાજ સાંજના તેમના માતુશ્રી સાથે છેલ્લુ જમણુ કર્યુ. ભેાજન કરી, માતુશ્રી સામાયિકમાં એસી ગયા. તે વખતે કોઈને જાણ કર્યા વગર દીક્ષાના વિઘ્નામાંથી ખચવા માટે ઘર, કુટુંબ, સૌરાષ્ટ્રભૂમિ અને ગેાંડલ સંપ્રદાયના પણ ત્યાગ કરી તે ખીચન તરફ રવાના થયા. શ્રી વિનેાદમુનિના નિવેદન પરથી માલૂમ પડયું કે તા. ૨૪-૫-૫૭ના રાજ સત્રે આઠ વાગે ઘેરથી નીકળી, રાજકાટ જકશને જોધપુરની ટિકિટ લીધી તા. ૨૫-૫-૫૭ના સવારે આઠ વાગ્યે મહેસાણા પહોંચ્યા ત્યાં અઢી કલાક ગાડી પડી રહે છે, તે દરમ્યાન ગામમાં જઈને લેાચ કરવા માટેના વાળ રાખીને બાકીના કઢાવી નાખ્યાં અને ગાડીમાં બેસી ગયા. મારવાડ જ કશન તથા જોધપુર જકશન થઈને તા. ૨૬-પ્-પ૭ની સવારે જા વાગ્યે લેાદી

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 972