Book Title: Bhagwati Sutra Part 12
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 711
________________ प्रमैयचन्द्रिका टीका श०१८ उ० ३ सू० ६ पुगलाहारस्वरूपनिरूपणम् ६६३ आहाराय यान् पुद्गलान् गृह्णन्ति तेषु कतिभागं भविष्यकाळे आहरन्ति कतिमार्ग च परित्यजन्ति इति प्रश्नः, भगवानाह-'मागंदियपुत्ता!' हे माकंदिकपुत्र ! 'असं खेज्जइमागं आहारेति अनंतमार्ग निज्जरेंति' गृहीतपुद्गलानां मध्यात् असं ख्येयभागम् असंख्यावतभ भागम् बाहरन्ति आहारतया गृह्णन्ति, तथा तस्मादेव अनन्तमागम् अनन्ततमं मागं च निर्जरयन्ति हे माकन्दिकपुत्र ! नारकाणां गृही. ताहारपुद्गलनां मध्यात् असंख्येयतमो भाग एव आहृतो भवति अनन्ततमो भागचं परित्यक्तो भवतीति उत्तरपक्षाशयः। 'चक्किया णं भंते ! केइ' समर्थाः खलु भदन्त कितने भाग का परित्याग करते हैं ! तात्पर्य ऐसा है कि जो वे नारक आहार के लिये जिन पुद्गलोको ग्रहण करते हैं, उनमें कितने भाग को वे आहार के काम में लेते हैं और कितने भाग को छोड देते हैं ? इसके उत्तर में प्रभु कहते हैं-'मागंदियपुत्ता !०' हे माकन्दिकपुत्र! गृहीत पुद्गलों के मध्य से असंख्यातवें भागरूप पुद्गलों को वे आहाररूपमें ग्रहण करते हैं और गृहीत पुगलों के मध्य से अनन्तवें भागरूप पुदलों को वे छोड देते हैं अर्थात् आहाररूप से ग्रहण नहीं करते हैं। अर्थात् नारक जीवों ने जितने आहार पुद्गलों को ग्रहण किया है वे सय के सब पुदल आहाररूप से परिणत नहीं होते हैं किन्तु उनमें असंख्यात का भाग देने से जो लब्ध आता है उतने मात्र पुगलों को वे आहाररूप में परिणमाते हैं पाकी को नहीं । ग्रहण किये हुए आहार पुद्गलों के अनन्तवें भागप्रमाण पुद्गल परित्यक्त होते हैं । अब माकन्दिकपुत्र अनगार प्रभु से ऐसा पूछते हैं-'चकिया णं भंते। केइ०' हे ભાગને ત્યાગ કરે છે? કહેવાનું તાત્પર્ય એ છે કે નારક આહાર માટે જે પુદ્ગલેને ગ્રહણ કરે છે, તે પૈકી જે કેટલે ભાગ તે આહારના ઉપ ગમાં લે છે? અને કેટલા ભાગને ત્યાગ કરે છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે छ ४-मागंदिय पुत्ता' भीsya! प ४२ पुस । અસંખ્યાત ભાગરૂપ પુદ્ગલેને તેઓ આહારરૂપે ગ્રહણ કરે છે અને ગ્રહણ કરેલા પુદ્ગલમાંથી અનંતમાં ભાગરૂપ પુદ્ગલેને તેઓ ત્યજી દે છે. અર્થાત્ આહારરૂપે લેતા નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે-નારકજીએ જેટલા આહાર પુદ્ગલેને ગ્રહણ કર્યા છે, તે બધા જ પુદ્ગલે આહારરૂપે પરિણમતા નથી. તેમાં અસંખ્યાતને ભાગ આપવાથી જે બાકી રહે છે, ફકત તેટલા જ પુદ્. ગલે તેઓ આહારરૂપે પરિણુમાવે છે બાકીના નહીં. અને જે બાકી રહે છે તે અનન્તમાં ભાગ પ્રમાણ છે. તે અનંતમાં ભાગ પ્રમાણુ યુગલ ત્યજેલ डाय छे.

Loading...

Page Navigation
1 ... 709 710 711 712 713 714