Book Title: Avashyakasutram Part_1
Author(s): Bhadrabahuswami, Malaygiri, 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 4
________________ વર્ષો પૂર્વે પ્રકાશિત આ ત્રણે ભાગેા છઠ્ઠું તથા અપ્રાપ્ય થયેલા હૈઇ તેનુ પુનઃ પ્રકાશન અમે કરીએ છીએ, તે વખતે પૂજ્યપાદ સાગરજીના ઉપકારને યાદ કરવા પૂર્વક વ`દન કરીએ છીએ, તથા સાથે સાથે ઉપરાત અને સરથાના શ્રુતભકિતના કાર્યનું પણ ખૂબ અનુમેાદન કરીએ છીએ. આવશ્યક નિયુકિત દીપિકા પણ અમે ત્રણ ભાગમાં આ સાથે પ્રકાશિત કરી રહયા છીએ, તેમજ હારિભદ્રીય ટીકા પણ પ્રકાાંશત કરવાનું નકકી કરેલ છે. પૂજ્યપાદ સિદ્ધાંતમùાદધિ, સધવાત્સલ્યેાનિ સુવિશાળમુનિચ્છ ધિપતિ કરવું. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાનું ભાવસાન્નિધ્ય, પૂજ્યપાદ ત્યાર્યાવશારદ, પ્રવચનભાનુ આચાર્યદેવ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરી॰વરજી મહારાજાના શુભ આશીર્વાદ પૂજ્ય સમતાસાગર પ્રવચનાનુરાગી પન્યાસજીશ્રી પદ્મવિજ્રયજી ગણિવર્યશ્રીની વ્યિકૃપા તથા તેએશ્રીના શિષ્યરત્ન પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયહેમચંદ્ર સૂરિ મહારાજ સાહેબની પ્રેરણા એ અમારા મુખ્ય બળા છે. આ સર્વે પૂજ્યેાના પ્રભાવથી ચાલી રહેલ શ્રુતભકિતના કાર્ય માં ખૂબ ખૂબ પ્રગતિ થાય, વિશેષ લાભ મળતા રહે, એ જ શ્રુતદેવતા ભગવતી સરસ્વતીને પુનઃપુનઃપ્રાર્થના. લી. શ્રી જિનશાસન આરાધના દ્રવતી ટ્રસ્ટીઓ (૧) ચદ્રકુમાર બાબુભાઇ જરીવાઢા (૨) લક્ષિતભાઇ રતનચંદ કાહારી Jain Education International For Private & Personal Use Only (૩) વિનચંદ્ર ભગવાનદાસ શાહ (૪) પુ'ડરીક અ‘બાલાલ શાહ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 618