Book Title: Atmanand Prakash Pustak 071 Ank 03 04
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra જ્ઞાનજ્ગ્યાતિની જીવનરેખા લેખક : રતિલાલ દીપચંદ ઢસાઈ www.kobatirth.org 46 Acharya Shri Kailassagarsuri Gyanmandir “આ આગમા તૈયાર કરીએ છીએ, એ વિદ્વાને તપાસે; તપાસીને સ્ખલના હોય તેમ જ સપાદન-પદ્ધત્તિમાં દોષ હોય, તા તેનુ ભાન રાજી થઇશું. સ્તુતિ કરનારા તા ઘણા મળે છે, પરંતુ વિદ્વાના ઘણા ઓછા મળે છે. હા ઇચ્છુ છુ કે તેઓ ટિએ બતાવે. અમે એ વસ્તુ લક્ષમાં લઈ તેના ભવિષ્ય અમારાં સપાદનોમાં ઉપયોગ કરશું, કરાવરો તા અમે દેખાડે એવા તિ .. (જ્ઞાનાંજલિ પૃષ્ઠ ૨૯૧) ઉદ્ગારા સ્વસ્થ પરમપૂજ્ય આગમપ્રભાકર મુનિવર્ય શ્રી પુવિજયજી મહારાજના છે. મહારાજશ્રીની પ્રેરણાથી શ્રી મહાવીર જૈન વિદ્યાલયે આપણાં બધાં પવિત્ર મૂળ આગમસત્રા પ્રકાશિત કરવા માટે જૈન-બાળમ-પ્રન્થમાા ’* શરૂ કરી છે. આ ગ્રંથમાળાના પ્રથમ ગ્રંથ “ ન વિપુત્ત ગુમળા ૨”ના પ્રકાશન –સમારોહ, વિદ્યાલયના સુવ મહાત્સવની ઉજવણી પ્રસંગે, શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈના પ્રમુખપદે, અમદાવાદમાં, તા. ૨૬-૨-૧૯૯૮ ના રાજ યેજવામાં આવ્યા હતા. આ પ્રસ ંગે પ્રવચન કરતાં મહારાજશ્રીએ આ ઉદ્ગારા વ્યક્ત કર્યા હતા. આ ઉદ્ગારા ઉત્કટ સત્યનિષ્ઠા, સત્યને સમજવા અને સ્વીકારવાની ઝંખના, સરળતા, સહૃદયતા અને વિનમ્રતાથી પવિત્ર બનેલ અતઃકરણની આરસ બની રહે એવા વિમળ અને વિરલ છે; અને એ એના ઉદ્ગાતાની મહત્તા અને મહાનુભાવતાની સાક્ષી પૂરે છે. મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજનું જ્ઞાન વુ વનસ્પી હતુ. અને ધ્વન કેવુ· જ્ઞાનમય અને સત્યલક્ષી હતું, તે આ ઉપરથી પણ સમજી શકાય છે. જે ધર્મ નાયક પેાતાના કાની કદર કરવાની નહી' પણ પેાતાના કામમાં રહેલ ખામીએ જણાવવાની, સામે ચાલીને, માગણી કરે એમને મન ધનિષ્ઠા અને સત્યનિષ્ઠાનુ* મૂલ્ય કેટલુ ઊંચુ. હરો ! અને એ એમના વનમાં કેવી એકરૂપ બની ગયેલ હશે ! આના ભાવ એ છે કે અંતરમાં સત્યની ચાહના જાગે તા વન-વિકાસનું પહેલું પગથિયું સાંપડે, સાચુ વિચારવું, સાચુ ખેલવું અને સાચુ' આચરવુ' એ જ ધર્મના માર્ગ અને એ માર્ગે ચાલવુ એ જ માનવવનના મહિમા. સત્યને માર્ગે ચાલવા માટે જે પ્રપચ, દભ અને અહંકારથી અળગા રહે અને સરળતા, નિખાલસતા અને નત્રતાને અપનાવે, એ સાચી ધાર્મિકતાના અમૃતનું પાન કરીને જીવનને અમૃતમય બનાવી શકે અને અહિંસા તથા કરુણાની ભાવનાથી સભર એવી સમતાને માગે વિશ્વના સમસ્ત જીવે સાથે મૈત્રીના પવિત્ર નાતા કેળવી શકે. પણ આ માટે સૌથી પહેલાં નિર્દભવૃત્તિ કેળવીને જીવનને સત્યગામી બનાવવુ ઘટે. તેથી જ કવિવર શ્રી ઉયરત્નજીએ કહ્યુ છે — સમકિતનું મૂળ ાણીએ છે, સત્ય વચન સાક્ષાત; સાચામાં સમિત વસે છે, માયામાં મિથ્યાત્વ રે, પ્રાણી ! મ કરીશ માયા લગાર. પોતાની જાતનુ અને વિશ્વનુ સત્યદર્શન પામવાના મુખ્ય ઉપાય છે નિષ્ઠાભરી, નિઃસ્વાર્થ, નિભ અને નિર્મળ જ્ઞાનસાધના. એટલે જીવનસાધનાના ધ્યેયને વરેલ સાધકના વનમાં કાઈક ભૂમિકા એવી પણ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 ... 249