________________
Shri Mahavir Jain Aradhana Kendra
અર્ક ૮ મે ]
www.kobatirth.org
પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા.
णय अपुणबंधगाओ परेण इह जोग्गया वित्तति । ण य ण परेण वि एसा जमभव्वाणं वि णिहिठ्ठा ॥
15
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારગ જોવા ૨, લાય. ' ઇત્યાદિ.
( અર્થાત્ ) આ-અપુનમ ધાદિ અહીં આધકારીઓ છે, પણ શેષ તે દ્રવ્યથી પણ અધિકારી નથી; કારણકે આ દ્રશ્ય વંદના જંતરની-ભાવ વંદનાની યાગ્યતા સતે ડ્રાય છે, અને તે દ્રવ્ય વંદના શેષને અર્થાત્ અપુનઃધક સિવાયનાને અપ્રધાન હોય છે. અને અપુન ધકથી પરને અર્થાત સમૃદ્ભધકાદિને અહીં ચગ્યતા પણ યુક્ત નથી, અને એથી પરને– સમૃદ્ધધકાદિને પણ આ અપ્રધાન વ્યવદના નથી એમ નથી અર્થાત્ હાય છે જ, કારણ કે તે અભવ્યેને પણ કહી છે. તાત્પર્યં કે—સાચા મુમુક્ષુ આત્માર્થી એવા અપુન ધથી માંડીને જ જિનમાર્ગનું અધિકારીપણ કહ્યું છે—
१७७
7)
“ અપુનમ બેંકથી માંડીને, જાવ ચરમ ગુણઠાણ; ભાવ અપેક્ષાએ જિન આણા, મારગ ભાગે જાણુ, —શ્રી યાવિજયજી કૃત સાડા ત્ર. ગા. ત. આટલી પ્રાસંગિક પશ્ચાદ્ભૂમિકા પરથી ‘ મુગંધ સુગમ કરી આદરે ’ ત્યાદિ ગાથાના વક્તવ્યનું યથાર્થ પશુ સમજવુ સુગમ થઇ પડશે. જેણે ક્રિન્ય સુગધ સુગમ યોગદૃષ્ટિથી જિનમાર્ગનું સમ્યગ્દર્શન કર્યું છે, એવા આષ દ્રષ્ટા મહર્ષિ કરીસેવન આન ધનજીએ લેકામાં દિવ્ય નયનરૂપ ચેંગદષ્ટિને પ્રાયઃ અભાવ દેખી, આદરે - પથડા નિહાળું ? ખીજા જિનતણા ૨' એ બીજા સ્તવનમાં તીવ્ર આત્મસવેદનમય ખેદના ચીકાર વ્યક્ત કર્યાં હતા કે “ ચર્મ નયણુ કરી ભૂક્ષ્ા સયલ સસાર, પુરુષપરંપર અનુભવ જોવતાં હૈ, અધા અધ
For Private And Personal Use Only
લેાકાની અધશ્રદ્ધાપ્રધાન દશા નિહાળી સાચી શાસનદાઝથી ખિન્ન થયેલા તેને અત્રે પશુ ચીત્કાર નીકળી પડયા છે કે ‘ મુગધ સુગમ કરી સેવન આદરે ' અર્થાત્ અલૌકિક જિનમાતુ જેને ભાન નથી ને તે દિવ્યમાત્રને યચા પણે દેખવાની અલાકિક સમ્યગ્ યાગ દષ્ટિ જેને લાધી નથી, તે મુગ્ધ જને, મૂઢ અજ્ઞાની ખાલ ભેાળા જીવા ભગવાનનું સેવન જાણે સુગમ હ્રાય એમ જાણી આદરે છે. પણ ઉપરમાં વિવરો બતાવ્યુ છે તેમ અભય-અદ્વેષ-અખેદરૂપ આધ્યાત્મિક ગુણુ ચેાગ્યતાની પ્રાપ્તિ એ જ પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા છે; અને તે પણ જો આવી વિકટ ને દુ†મ છે, તે પછી આગળ આગળની ભૂમિકા તે અતિ અતિ દુર્ગીમ હાય એમાં પૂછવુ જ શું ? ( અપૂણુ' )