Book Title: Atmanand Prakash Pustak 028 Ank 12
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 40
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મારા હા તમારું નામ અમર કરવું હોય તો આટલું વાંચી નિર્ણય કરી લે. ૦૦૦૦૦૦૦૦%૦૦૦૦૦૦૦૦૦૦— ૦૦%9% ૦૦૦cઋ૮૦% િપ આ જગતમાં જન્મ કે મરણ પ્રત્યેક પ્રાણીને માટે સર્જાયેલ છે, જ્યારે મનેગોને હું પરમામાએ જ્ઞાન અને બુદ્ધિ આપેલ હોવાથી તે પિતાના માટે માર્ગ શોધી કાઢે છે. જેથી તમારે આ જીવનમાં તમારું નામ અમર રાખવું | Mિી હય, જ્ઞાનભકિત કરવી હોય જેન સાહિત્ય સેવા કરી જ્ઞાન ઉપાર્જન કરવું છું 3 હેય તો નીચેની યોજના વાંચી, વિચારી આજેજ આપ નિર્ણય કરો. અને આપના નામની ? 3 ગ્રંથમાલા પ્રસિદ્ધ કરાવી તે અમૂલ્ય લાભ મેળવો. ચેજના, છે જે ગૃહસ્થ ઓછામાં ઓછા રૂા. ૧૦૦૦) એક હાર આ સભાને આપે તેમના નામથી જૈ 3 ગ્રંથમાળા ' સીરીઝ) (ગ્રંથ) આ સભાએ દરેક વખતે નીચેની શરતે પ્રકટ કરવા, $ ૨ સીરીઝનો પ્રથમ ગ્રંથ છપાવવાને માટે વધારેમાં વધારે રૂા. ૧૦૦૦) સુધી આ છે કે સમાએ ખરચવા. ૪ અમુક સંખ્યામાં જાહેર લાઈબ્રેરી કે ભંડાર તેમજ સાધુ સાધ્વી મહારાજ વગેરેને આ સિરિઝના ગ્રંથો સભાના નિયમ મુજબ જે જે ભેટ અપાય તે તે “ સિરઝવાલાની વતી સભા મારફત ભેટ” એવી ચીઠ્ઠી છપાવી પુસ્તક ઉપર ચોડી ભેટ મોકલવામાં આવશે. ૭ તે સીરીઝની છપાતી દરેક બુકની પચીશ કાપી ને ગૃહસ્થના તરફથી આ ગ્રંથમાળા સીરીઝ છપાય તેમને ભેટ આપવામાં આવશે. ૮ તે સીરીઝના પ્રથમ અડધા ગ્રંથે ખપી ગયા હોય તે સમયે ઉપજેલી તે રકમના પ્રમાણમાં તે ગૃહસ્થના નામથી બીજે ગ્રંથ (સિરિઝન ) સભાએ છપાવવો એજ કમ સાચવી સિરિઝના બીજા ગ્રંથ સભાએ નિરંતર છપાવવા. ૧૦ ગ્રંથમાળાના પ્રથમના એકજ ગ્રંથમાં સીરીઝવાળા ગૃહસ્થનું ટુંકે જીવન છે ફેટોગ્રાફ અને અર્પણ પત્રિકા તેમની ઇચ્છાનુસાર (એકજવાર ) આપવામાં આવશે. નીચેના પ્રમાણેના મહાશયના નામથી ગ્રંથમાળાઓ પ્રકટ થઈ ચુકી છે. છે ૧ શેઠ આણંદજી પુરૂષોતમદાસ. ૨ વોરા હઠીચંદ ઝવેરચંદ ૩ શ્રીમાન સુખસાગરજી મહારાજ ૪ શ્રીમાન આચાર્યશ્રી બુદ્ધિસાગરજી મહારાજ { ૫ વકીલ હરીચંદ નથુભાઈ ૬ શ્રી આત્મવલ્લભ ગ્રંથમાળા છે ૭ શેઠ નાગરદાસભાઈ પુરૂષોતમદાસ રાણુપુર. ૮ શેઠ ઝવેરભાઈ ભાઈચંદ ૨ ૯ શાહ મગનલાલ ઓધવજી ૧૦ શેઠ અમરચંદ હરજીવનદાસ 3 ૧૧ શેઠ દીપચંદ ગાંડાભાઈ ઉપરના મહાશયોએ પોતાની લીમીને સદ્વ્યય કર્યો છે. આપ પણ વિચારી તે રસ્તે ૪ છું ચાલવા પ્રયત્નશીલ થઈ સાહિત્યના ક્ષેત્રમાં આપનું નામ અમર કરશે. તેમ ઈચ્છીએ છીએ. લખશ્રી જૈન આત્માનંદ સભા –ભાવનગર. ©009– 000x00000××00cc000ષ્ટ અાનંદ પ્રી, પ્રેમ-ભાવનગર, 0:0000000000000~~~~~~~~ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43