Book Title: Atmanand Prakash Pustak 028 Ank 12
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 39
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લાઇફ મેમ્બર. કોઇપણ “વેતાંબર મૂર્તિપૂજક જૈન આ સભામાં સભાસદ તરીકે દાખલ થઈ શકે છે. એક સાથે ફી ૫૦૦) આપનાર ગૃહસ્થ આ સભાના પેટ્રન (માનવતા મુરબ્બી) થઈ શકશે. એક સાથે રૂા ૧૦૦) આપનાર પહેલા વર્ગના લાઇફ મેમ્બર થર શકશે. એક સાથે રૂા ૫૦) આપનાર બીજા વર્ગના લાઈફ મેમ્બર થઈ શકશે. જેન લાઈબ્રેરી, શાળા કે સંસ્થા મેમ્બર તરીકે રજીસ્ટર્ડ થવા માગે તે રૂ ૫૦) ભરવાથી બીજા વર્ગના લાઈફ મેંમ્બરના હક્કો માગવી શકશે. પહેલા વર્ગના લાઈફ મેમ્બરોને સભા તરફથી પ્રગટ થતા પુસ્તકની એક એક નકલ તથા આત્માનંદ પ્રકાશ માસિક તેમની જીદગી સુધી ભેટ આપવામાં આવશે. બીજા વર્ગનાં લાઈફ મેમ્બરોને સભા તરફથી પ્રકાશિત થતા બે રૂપીઆની કિંમત સુધીના દરેક ગ્રંથની એક એક નકલ ભેટ આપવામાં આવશે, તેમજ આત્માનંદપ્રકાશ માસિક પણ તેમની જીંદગી સુધી ભેટ મળશે. આત્માનંદ પ્રકાશ. ઉપરોક્ત માસિક સભા તરફથી છવીશ વર્ષથી પ્રકટ થાય છે. તેમાં ધાર્મિક, ઐતિહાસિક, સામાજીક અને નૈતિક ઉપરાંત સ્ત્રી કેળવણી અને વિદ્યાર્થી વિભાગ વાંચનના લેખો પણ આવે છે, કે જેથી સ્ત્રી જાતિનું ગૌરવ તેમનું માતા તરીકેનું સ્થાન અને બાળકોને ઉત્તમ સંસ્કાર કેમ આપી શકાય ? તે તથા સમવની ભાવિ ઉન્નતિમાં સ્ત્રીઓ અને વિદ્યાર્થીઓ કેમ આદર્શ બને તે માટે ઉત્તમ લેખો આપવામાં આવે છે. જેથી વાંચન માટે સમાજની રૂચી વધતા તે માટે અનેક પ્રશંસાના પત્ર આવેલ છે. મગાવી ખાત્રી કરે ! વાષિક લવાજમ રૂા ૧-૪-૦૦ વાક બેટનું સુંદર દળદાર પુસ્તક તથા પંચાંગ ભેટ આપવામાં આવે છે. પુસ્તક પ્રકાશન ખાતું. આ સભા તરફથી આજે ત્રીશ વર્ષથી ચાલુ છે. અમારા તરફથી પ્રકટ થતા ગુજરાતી સંસ્કૃત, માગધી, હીંદી વિગેરે પુસ્તકાની સાહિત્યરસીક સાક્ષર મુકતકંઠ પ્રશંસા કરે છે, જેથી તેને લાભ લેવા ન ચુકશે, ન જ્ઞાનખાતામાં જાય છે. સીરીઝ સિવાયના અન્ય ગ્રંથો પત કિંમતે આપવામાં આવે છે લખે:શ્રી જેન આત્માનંદ સભા--ભાવનગર, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43