Book Title: Arya Vajraswami
Author(s): Taraben R shah
Publisher: Z_Yatindrasuri_Diksha_Shatabdi_Smarak_Granth_012036.pdf

View full book text
Previous | Next

Page 6
________________ આર્ય વજસ્વામી ૫૩ વહોરાવવા માંડ્યાં. પરંતુ વજસ્વામીએ તેઓના દેખાવ પરથી જાણી કરશે તો વજસ્વામી શરમાઈ જશે. એટલે પ્રવેશતાં પહેલાં દૂરથી લીધું કે આ દેવો જ છે. તેથી તેમણે ઘેબર કે બીજી કોઈ વાનગી તેઓ મોટેથી ‘નિસિપી બોલ્યા. ગુરુ મહારાજનો અવાજ સાંભળીને વહોર્યા નહિ. આથી પ્રસન્ન થયેલા દેવો પ્રગટ થયા અને તેમને વજસ્વામીએ ઝડપથી સાધુઓનાં વસ્ત્રો સહુ સહુને ઠેકાણે મૂકી આકાશગામિની વિદ્યા આપી. આમ બાળસાધુ વજસ્વામી બે વખત દીધાં. પછી તેઓ દોડતા ઉપાશ્રયની બહાર આવ્યા. વિનયપૂર્વક દેવોની કસોટીમાંથી સારી રીતે પાર ઊતર્યા હતા. ગુરુ પાસેથી દંડો લીધો. ગુરુ આસન પર બેઠા એટલે તેમનાં ચરણ વજસ્વામી સાથેના સાધુસમુદાયમાં અગિયાર અંગનું અધ્યયન ધોઈ, તેમને વંદન કર્યા. વજસ્વામીનાં વિનય અને વિદ્વતા જોઈ ચાલતું હતું. વજસ્વામીએ સાધ્વીજીઓને અગિયાર અંગ ભણતાં ગુરુએ વિચાર્યું કે શ્રુતવિદ્યામાં નિપુણ એવા આ મહાન આત્માની સાંભળીને પોતાની પદાનુસારી લબ્ધિ વડે તે કંઠસ્થ કરી લીધાં યોગ્ય સંભાળ લેવાવી જોઈએ. બીજા સાધુઓ વજસ્વામીની આ હતાં. હવે સાધુઓને એ અંગોનું અધ્યયન કરતા સાંભળીને તેમનું શક્તિથી અજ્ઞાત છે. એટલે તેઓ તેમને બાળક ગણીને તેમની એ જ્ઞાન વધુ ને વધુ દઢ બનતું ગયું. વળી જેટલું પૂર્વગત શ્રત હતું. અવજ્ઞા ન કરે તે પણ જોવું જોઈએ. તે પણ તેમણે સાંભળીને પ્રાપ્ત કરી લીધું હતું. બીજા સાધુઓની વજસ્વામીની શક્તિથી સહુ પરિચિત થાય તે માટે કેટલાક જેમ એક આસને બેસીને એ અંગોનું અધ્યયન કરવાની વજસ્વામીને સમય પછી આચાર્ય ભગવંતે એક યોજના વિચારી. તેમણે શિષ્યોને ખાસ જરૂર નહોતી એટલે તેઓ અધ્યયન કરવા બહુ બેસતા નહિ. કહ્યું, ‘બે ત્રણ દિવસ માટે મારે અન્ય સ્થળે વિચારવાનું થયું છે, પોતાને પ્રાપ્ત થયેલી પદાનુસારી લબ્ધિની જાણ તેઓ કોઈને થવા માટે મારી અનુપસ્થિતિમાં તમારા વાચનાચાર્ય તરીકે વજસ્વામી દેતા નહિ, તેથી અન્ય સાધુઓ તેમને ભણવામાં આળસુ ગણતા જવાબદારી સંભાળશે.” આ સાંભળી શિષ્યોને બહુ આશ્ચર્ય થયું. અને તેમને ભણવા માટે બેસવા સમજાવતા. એટલે બીજા સાધુઓના પરંતુ આ તો જ્ઞાની ગુરુ-ભગવંતની આજ્ઞા હતી. માટે જરૂર એમાં માત્ર મનના સમાધાનને માટે વજસ્વામી ઘણીવાર એક આસને કંઈક રહસ્ય હશે એમ સમજી તેઓએ ભક્તિપૂર્વક તે આજ્ઞા સ્વીકારી બેસીને જાણે ભણતા હોય તેમ દેખાવ પૂરો ગણગણાટ કરતા. પરંતુ લીધી. તે વખતે તેમનું ધ્યાન તો અન્ય સાધુઓ જે કંઈ વિશેષ અધ્યયન ગુરુ મહારાજ પોતાની યોજના પ્રમાણે વિહાર કરીને અન્ય કરતા હોય તો એ સાંભળીને ગ્રહણ કરવામાં જ રહેતું હતું. સ્થળે ગયા. બીજે દિવસે શિષ્યોએ વજસ્વામી પાસેથી વાચના લેવા વળી, આ વખત દરમિયાન એક દિવસ એક અનોખી ઘટના માટે એમને સૌની મધ્યમાં મુખ્ય સ્થાને બેસાડ્યા. પછી વિનયપૂર્વક બની હતી. એક દિવસ બપોરના સમયે અન્ય સાધુઓ ભિક્ષા માટે તેઓ સૌએ વજસ્વામીને વંદન કર્યા. વજસ્વામી પણ ગુરુઆજ્ઞાને બહાર ગયા હતા. ગુરુ મહારાજ પણ બહાર ગયા હતા. તે વખતે માન આપી સાધુઓને શાસ્ત્રપાઠ આપવા લાગ્યા. વાચના આપનાર વજસ્વામી એકલા જ ઉપાશ્રયમાં હતા. બાલસહજ કુતૂહલથી તેમને સાધુ નાની ઉંમરના હતા અને વાચના લેનાર સાધુઓ મોટી ઉંમરના કંઈક નવું કરવાનો ઉત્સાહ આવ્યો. તેમણે પોતાની આસપાસ હતા, પરંતુ વજસ્વામીના જ્ઞાનની અને ચારિત્રની એવી અદ્ભુત વર્તુળાકારે થોડે છેટે સાધુઓનાં વસ્ત્રોને વીંટાળીને સાધુની જગ્યાએ અસર પડી કે જે બુદ્ધિશાળી સાધુઓ હતા તેઓ તો અત્યંત ઝડપથી ગોઠવી દીધાં જાણે ત્યાં સાધુઓ બેઠા છે તેવું લાગે, પછી શિષ્યોની શીખવા લાગ્યા, પરંતુ જેઓ અલ્પ બુદ્ધિવાળા અને અલ્પ રુચિવાળા વચ્ચે આચાર્ય મહારાજ જેમ બેસે તેમ તેઓ બેઠા. સામે શિષ્યોને હતા તેઓ પણ સારી રીતે રુચિપૂર્વક અભ્યાસ કરવા લાગ્યા. વળી બેઠેલા કલ્પીને મેઘગંભીર અવાજે તેઓ વાચના આપવા લાગ્યા. કુદરતી મંદબુદ્ધિ કે જડ બુદ્ધિવાળા સાધુઓ હતા તેઓ પણ હોંશપૂર્વક વળી વચ્ચે વચ્ચે તેઓ સૂત્રના અર્થની ચર્ચા કરવા લાગ્યા. આવું ભણવા લાગ્યા. આ વાચન દરમિયાન કેટલીકવાર માત્ર કસોટી દશ્ય તેઓ ભજવતા હતા તે સમયે ગુરુ મહારાજ બહારથી પાછા કરવા ખાતર જ કેટલાક સાધુઓ વજસ્વામીને પોતે શીખેલા પાઠ ફરી રહ્યા હતા. તેમણે વાચના આપતો કોઈક અવાજ દૂરથી ફરી પૂછતા, વજસ્વામી સૂત્રોની યોગ્ય વ્યાખ્યા આપીને તેને અનુરૂપ સાંભળ્યો. તેમને આશ્ચર્ય થયું કે શું બધા સાધુઓ જલદી પાછા અર્થ કરી બતાવતા. એથી સાધુઓને સંતોષ થતો. કેટલાક એવા આવીને સ્વાધ્યાય કરવા લાગ્યા હશે ! અલ્પબુદ્ધિવાળા સાધુઓ હતા કે જેઓ આચાર્ય ભગવંત પાસે પહેલાં ગુરુ મહારાજે દૂર ઊભા રહીને ધ્યાનથી બરાબર સાંભળ્યું. કેટલીકવાર શીખ્યા હોવા છતાં બરાબર નહોતા સમજી શકતા. તેઓ તેઓ આશ્ચર્યથી મનમાં બોલી ઊઠ્યા. “અરે ! આ તો વજસ્વામીનો હવે વજસ્વામી પાસેથી ફક્ત એક જ વારની વાચના લેવાથી તરત અવાજ ! એ તો અગિયાર અંગની વાચના આપે છે.' ગુરુ મહારાજ શીખી લેવા લાગ્યા હતા. આથી સમગ્ર સાધુસમુદાય અત્યંત પ્રસન્ન વિચારમાં પડી ગયા કે વજસ્વામીએ અધ્યયન તો કર્યું નથી, તો થઈ ગયો હતો. આચાર્ય ભગવંત પાછા પધારે તે પહેલાં શક્ય પછી શું માતાના ઉદરમાં રહીને જ આ જ્ઞાન પામ્યા હશે ! ખરેખર ! તેટલું વધુ શીખી લેવા તેઓ ઉત્સુક હતા. વજસ્વામી હજુ તો આ તો મહાન આશ્ચર્ય કહેવાય ! વજસ્વામી શા માટે ભણવામાં બાળક હતા. છતાં તેમની આવી અનુપમ સિદ્ધિને કારણે સાધુઓ આળસુ લાગતા હતા તેનું કારણ પોતાને સમજાયું. પોતાના બાળ તેમને ગુરુ ભગવંત જેટલું જ માન આપવા લાગ્યા. વજસ્વામીના શિષ્યની આવી અદ્ભુત અને અનોખી સિદ્ધિ જોઈને તેમના આશ્ચર્ય વડીલ ગુરુબંધુઓ વજસ્વામીને એમના ગુણો અને વિશેષતાઓને અને આનંદનો કોઈ પાર ન રહ્યો. કારણે પોતાના ગુરુ મહારાજ જેવા જ ગણે તે ખરેખર ગૌરવભરી ગુરુ મહારાજે વિચાર્યું કે પોતે જો અચાનક ઉપાશ્રયમાં પ્રવેશ હકીકત ગણાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16