Book Title: Arya Jambuswami Author(s): Bapulal K Sadhani Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_ View full book textPage 6
________________ શ્રી બાપુલાલ કાળીદાસ સધાણી- વીરખાલ' : આય જ પૂસ્વામી ૧૫ 66 · સમર્પિત થયેલાં હૃદય તા આરસી જેવાં હાય છે, તેમાં તે માત્ર આપના હૃદયની પ્રતિછાયા જ પડશે ! ’ “મારી તેા અભિલાષા છે કે પ્રાતઃકાળે ભગવાન સુધર્માસ્વામીના ચરણેામાં બેસી જાઉં !’’ “ આપના પગલે ચાલીને અમે પણ મહામના સતી ચોંદનબાળાના સાધ્વીસ ધમાં સમાઈ જઈશું; અમારા એ; પૂર્વનિય છે આ ! ” જયશ્રીની વાચા ઊઘડી. “ જો તમારા સૌના એ જ નિશ્ચય છે તે સમુદ્રશ્રી! આપણે સહુ હવે આરામ કરીએ. મધરાત વીતી ચૂકી છે. હમણાં પ્રભાત થઈ જશે ને પ્રસ્થાનની તૈયારી કરવાની રહેશે.” જ ખૂકુમારે કહ્યું. “ આજની રાત નાથ ! ગુમાવવાની ન હાય. મિલનના આ અપૂર્વ અવસર વારેવારે સાંપડવાના નથી. આજની ઘડીને આપણે મધુરજનીમાં ફેરવી નાખીએ.” સમુદ્રશ્રી સ્વસ્થતાથી ખેલતી હતી. ‘મધુરજની ? ” કનકશ્રી ચમકીને ખેલી ઊઠી. “ ભડકી ના ઊઠ મહેની! સવારમાં આત્માને પંથે વિચરનારાંની મધુરજની કેવી હાય તે મારે તને સમજાવવાનું ન હોય” સમદ્રશ્રીના હાઇ પર સ્મિત છલકતું હતું. “ કહે! સમુદ્રશ્રી ! મધુરજની કેવી રીતે માણીશું ? ” ' (C · પ્રિય ! જ્ઞાનગોષ્ઠી અને ધવનેાદથી અંતરને ભરી લઈએ. આત્મસાધનામાં એ ભાતું ખની રહેશે. પણ મારે એક વાંધા છે દેવ !” “ કહેા સમુદ્રશ્રી ! જે કહેવું હાય તે મુક્ત મને. ” “ આપ અમને બહુમાનથી કેમ સા છે ? આપના હૃદયમાં હજુ પણ શુ અંતર ? જબુકુમાર અંતરના એકતારા સમા એ ખેલને સાંભળીને પ્રસન્નતા અનુભવી રહ્યા. સમુદ્રશ્રીને જાણે એ મૌનમાં જ આત્માની એકતાના જવાબ મળી ગયેા. “નાથ ! ચોવનના સુખને વિસારી આત્માનંદ તરફ દોરનારા ભગવાન સુધર્મોસ્વામીની મંગળવાણી અમને સંભળાવેા.” નભસેના ખેાલી. “ સૂક્તો અને શબ્દો તો એનાં એ જ છે. આપ્ત પુરુષોની વાણીમાં એ સુસ્વાદ્ય અની જાય છે. સાંભળા એ વાણી 66 एगोहं नत्थि मे कोइ नाहमन्नस्स करसइ । एवं अदीणमणसो अप्पाणमणुसासइ || एगो मे सासओ अप्पा नाणदंसणसंजुओ । सेसा मे बाहिरा भावा, सवे संजोगलक्खणा ॥ પુરુષ-કડમાંથી નીકળતાં એ સૂકતા જાણે મહાધેાષશા પડછંદા પાડી રહ્યાં. “ એ વાણી માનવીને સમજાવતી હતી: ‘આત્મા પરાધીન નથી, ખડિત નથી; એ એક સ્વયંપૂર્ણ સ્વતંત્ર એકમ છે. દીનતાને ખ'ખેરી નાંખીને આત્માનુ` રાજ્ય ચલાવે. આત્મા શાશ્વત છે. તે જ્ઞાન-દર્શનની અનુભૂતિથી ચિધન છે. વિશ્વનેા રાજરાજેશ્વર છે. અન્ય સવે । ખળભાવા છે; સંજોગેાના માહમાંથી-અજ્ઞાનમાંથી આવિર્ભાવ પામેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7