Book Title: Arihantcheiyanamna Kausaggama aavta Shraddhadi Panch Guno
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 1
________________ ૧૬૨ ] ' શ્રી જી. અ. જન ગ્રન્થમાલા ‘અરિહંતચેઈઆણુ’ના કાચેાત્સ માં આવતા શ્રદ્ધાદિ પાંચ ગુણા દેવવ'દન, ચૈત્યવંદન અને પ્રતિક્રમણાદિ ક્રિયામાં બેલવામાં આવતા ૮ અરિહંતચેઈઆણુ ’ના કાઉસ્સગ્ગમાં સદાર, મેદાવ, ધી ૫. ધાબાપ, પ્રભુપેદ્દાપ ’–એ પાંચ ગુણ્ણા જે આવે છે, તેનું વિવેચન ‘દેવદ્ર’ન ’ નામક ગ્રન્થરત્નની કરેલ કુટનેટમાંથી સમજવા યાગ્ય ઉપયેાગી ધારી આ નીચે આપવામાં આવે છે. tr ૧. સદાવ–( શ્રદ્ધાવડે. ) શ્રદ્ધા એ મિથ્યાત્વમાહનીયકમના ક્ષચેાપશમાદિથી જન્ય ચિત્તની નિજ અભિલાષારૂપ એક પ્રકારની પ્રસન્નતા છે. આ શ્રદ્ધા જીવાદિ તાત્ત્વિક પદાને અનુસરનારી, ભ્રાંતિના નાશ કરનારી તથા કર્મ ફળ, ક સંબંધ અને કાઁના અસ્તિત્વની સમ્યક્ પ્રતીતિ કરાવનારી છે. શાસ્ત્રમાં અને ‘ઉદકપ્રસાદકમણિ’ની ઉપમા આપવામાં આવી છે. સરાવરમાં નાંખેલ ‘#કપ્રસાદમણિ’ જેમ પાર્દિ કાલુષ્યને દૂર કરી સ્વચ્છતાને પમાડે છે, તેમ શ્રદ્ધાર્માણ પણ ચિત્તરૂપી સરેાવરમાં રહેલ સંશય-વિષય યાદિ કાલુષ્યને દૂર કરી ભગવાન શ્રી અરિહંતપ્રણિત માર્ગ ઉપર સમ્યગ્ભાવ ઉત્પન્ન કરે છે. ૨. મેદાહ–(મેધાવડે.) મેધા એ જ્ઞાનાવરણીયકમ ના ક્ષયાપશમથી ઉત્પન્ન થતા ગ્રન્થગ્રહણ પટુ પરિણામ-એક પ્રકારને સદૂગ્રન્થમાં પ્રવૃત્તિ કરાવનારા પરિણામ છે અને પાપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5