Book Title: Arhan Niti
Author(s): Hemchandrasuri Acharya
Publisher: Jinshasan Aradhana Trust

Previous | Next

Page 9
________________ ગુરુ ગુણ અમૃત ઘુંટડા જેઓ સંસારીપણે લંડનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં સી.એ. ની સમકક્ષ બેકીંગની પરીક્ષામાં ફર્સ્ટ ક્લાસ આવેલ હતા. જેઓ : ભરયુવાનવયમાં દીક્ષિત બન્યા હતા. જિઓ : પ. પૂ. ગુરુદેવશ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મ. ના સાનિધ્યમાં જીવનભર, રહેવા દ્વારા “આજીવન અંતેવાસી' બન્યા હતા. તેઓની અપ્રમત્તભાવે સેવા કરી અને તેઓના “પરમકૃપાપાત્ર’ બન્યા હતા. જેઓ : વર્ધમાન તપની ૧૦૮ ઓળી કરવા દ્વારા “વર્ધમાન તપોનિધિ” " બન્યા હતા. જેઓ : ન્યાયદર્શનનો ઊંડો અભ્યાસ કરી “ન્યાયવિશારદ' બન્યા હતા' જેઓ : ન્યાય - વ્યાકરણ - કર્મગ્રંથો - યોગગ્રંથો - આગમગ્રંથો -1 સાહિત્યગ્રંથોના તલસ્પર્શી અભ્યાસ કરી “મહાવિદ્વાન્’ બન્યા હતા જિઓ : પદર્શનના સાંગોપાંગ ખેડાણથી “તર્કસમ્રાટ’ બન્યા હતા. જેઓ : ૪૫ આગમ ગ્રંથોના સંપૂર્ણ અધ્યયન દ્વારા “આગમજ્ઞ’ બન્યા. જેઓ : વિદ્વાન - સંયમી - આચારસંપન્ન એવા અંદાજીત ૨૫૦ શિષ્યોના પરમતારક ગુરુદેવ અને વિજયપ્રેમસૂરિ સમુદાયના મહાન ગચ્છાધિપતિ બન્યા હતા. જેઓ : બેજોડ વિદ્વાન હોવાની સાથે પરમગીતાર્થ' હતા. જેઓ : અનેક અંજનશલાકાઓ - પ્રતિષ્ઠાઓ - છરી પાલિત સંઘો. ઉપધાનો – દીક્ષાઓ – ઊજમણાઓ વિગેરે શાસનના કાર્યો કરાવવા દ્વારા પરમ શાસનપ્રભાવક બન્યા હતા. જેઓ : શાસ્ત્રશુદ્ધ અને વૈરાગ્ય નીતરતી દેશના દ્વારા ભારતભરના સંઘો અને લોકહૃદયના આસ્થાકેન્દ્ર બન્યા હતા. જેઓ : પૂ. પ્રેમસૂરિના અંતર આશિષથી પ્રારંભાયેલ યુવાનોની કાયાપલટ કરતી યુવા શિબિર”ના “આદ્ય પ્રણેતા' હતા. જેઓ : પરમાત્માના પરમ ભક્ત' હતા. જેઓ : ચુસ્ત “આચાર સંપન' હતા. જેઓ : નિર્દોષ જીવનચર્યાના આગ્રહી હતા. જેઓ : ૪૦ | ૪૦ વર્ષથી ચાલતા “દિવ્યદર્શન” પાક્ષિકના માધ્યમે શુદ્ધ - સાત્વિક - શાસ્ત્રશુદ્ધ - મોશૈકલક્ષી તાત્ત્વિક સાહિત્યના રસથાળ પીરસવા દ્વારા સકળ જૈન સંઘના “મહા ઉપકારક' બન્યા હતા. | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 286