Book Title: Arhan Mahapujan tatha Poshtik Mahapujan
Author(s): Vardhamansuri, Anantchandra, 
Publisher: Shantilal Himaji Jasaji Mutha

View full book text
Previous | Next

Page 166
________________ श्री अर्हन् पौष्टिक ૨૨ | શ્રી અહંદ મહાપૂજનના ત્રીજા દિવસની ઉછામણીનું લીસ્ટ ૧. શ્રી શાંતિનાથ ભગવંતના આઠ અભિષેક આઠ જણે ૧ દુધ. ૨ દહીં. ૩ ઘી. ૪ શેરડીને રસ. ૫ શુદ્ધ જળ. ૬ સહસ્ત્ર મૂલકા. ૭ સત ભૂલીકા. ૮ સર્વ ઔષધી ૨. શ્રી શાંતિનાથ ભગવંતના ૧૦૮ અભિષેક આઠ જણ ૩. શ્રી શાંતિનાથ ભગવંતની અનેક પ્રકારી પૂજા આઠ જણ શ્રી ચક્ષકદ્દમથી પૂજા, પુ૫ પૂજા, અક્ષત પૂજા, ફળ પૂજા પુપ, માળાથી પૂજા, આભૂષણ પૂજા વિગેરે ૪. શ્રી શાંતિનાથ ભગવતની અનેક પ્રકારી પૂજા ચાર જણ. નવેધ પૂજા, સર્વ ધાન્ય પૂજા, સવાલ પૂજા, પાનના બીડાં મુકીને પૂજા, સર્વ ઔષધી પૂજા, દેવદૂષ્ય વસ્ત્ર પૂજા સુવર્ણ મુદ્રાની પૂજા ૫. અષ્ટમંગળ પીઠ પૂજન સજોડે અથવા બે જણ. ૬. ૧૦૮ દીવાની આરતી. ૭. મંગળ દી. ૮. સજોડે જ શાંતિ દંડકને ઘડો ભરવાની બેલી. ૯, રાત્રે શાંતિધારા કરવાની બેલી. પુરૂષ / ૬૫૨|| Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180