Book Title: Anandghan ni Atmanubhuti 08
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 13
________________ અનુભવ નાથને કમ જગાડતો નથી? મમતાના તેમના શસ્ત્રો કલ્પનાતીત. આ સ્થિતિમાં તાત્કાલિક ‘અનુભવ સંગને પામીને તે બકરીના ગળાના સ્તનમાંથી દૂધ નાથ' ને જાગૃત ન કરવામાં આવે તો ભયાનક પરિણામ નિશ્ચિત છે. છતાં ય આ આતમરામ... કોણ જાણે કેમ? દોહે છે. ||૧|| . દિમૂઢ બન્યો છે... એ સમયે અધ્યાત્મ યોગીરાજના ઉદગારો ભારત-પાકિસ્તાનની સરહદની ભૂમિ. આ બાજુ સહસા અભિવ્યક્ત થાય છે... ભારતની લશ્કરી છાવણી હતી, અને બીજી બાજુ પાકિસ્તાનની अनुभव नाथ कुं क्युं न जगावे? લશ્કરી છાવણી હતી. મધરાતના સમયે છાવણીની બહાર એક સૈનિક પહેરો ભરી રહ્યો હતો. અચાનક એને ખ્યાલ આવ્યો કે આત્માનુભૂતિ જ્યાં સુધી જાગૃત નથી થઈ, ત્યાં સુધી પાકિસ્તાનની છાવણીએ ઓચિંતો હલ્લો કર્યો છે. આવા સમય એ સૂતેલા સિંહ જેવી છે. જેમ સૂતેલા સિંહની સાથે ઉંદરો પણ ચેડા કરી જાય, સસલાઓ પણ ઉછળકૂદ કરી જાય, માટે એને સ્પષ્ટ સૂચના હતી કે તરત સાયરન વગાડીને તમામ છાવણીને સંકેત આપવો. પછી બાકીનું કામ તો લશ્કર જ કરી દે. એમ આત્માનુભૂતિની અજાગૃતિની પળોમાં અધમ કક્ષાના ક્ષુદ્ર આંતરશત્રુઓ પણ આત્માની કદર્થના કરી જાય. ક્યાં પણ કોણ જાણે કેમ? પેલા સૈનિકે સાયરન ન વગાડી સુધી આ કદર્થનાને જોતા રહેવી? ક્યાં સુધી આત્મોન્નતિની એના નકામા હથિયાર સાથે એ સામે ધસી ગયો. સામે આધુનિક સુશક્યતાઓને નિષ્ફળ કરવી? આવા અનેક પ્રશ્નોના શસ્ત્રો સાથે આખી ફોજ હતી. આ બાજુ હાસ્યાસ્પદ હથિયાર વમળમાંથી ઉદ્ભવેલો એક મહાપ્રશ્ન છે – સાથે તે એકલો હતો. પરિણામ કહેવાની જરૂર નથી. अनुभव नाथ कुं क्युं न जगावे? કા...શ એણે છાવણીને ઉઠાડી દીધી હોત, તો પરિણામ આ નાથને જાગૃત કરવાનો એક અર્થ છે - આપણા કાંઇક ઓર જ આવ્યું હોત. સૈનિકની તક એના હાથમાંથી સરી “નાથ” તરીકે તેમનો સ્વીકાર કરવો. આત્માનુભૂતિને આપણા ગઈ... આપણી તકે હજી આપણા હાથમાં છે. આંતરશત્રુઓનું | સર્વસ્વ તરીકે સ્થાપિત કરવી. જ્યાં સુધી ઉપયોગમાં આત્મા આક્રમણ થઈ ચૂક્યું છે. આપણી ફરજ (duty) છે અનુભૂતિને રમતો રહે છે, ત્યાં સુધી આત્માનુભૂતિ આપણો નાથ બને છે. જાગૃત કરવાની. એક વાર એ જાગૃત થઈ જાય, પછી બાકીનું. એ સર્વથા આપણો યોગક્ષેમ કરતી રહે છે. અનાદિ કાળ સમગ્ર કામ પાર પાડવા માટે એ સમર્થ છે. માટે જ તો એને સુધી આપણે અનાથ રહ્યા. કોઇ આપણો હાથ પકડનાર અહીં ‘નાથ' તરીકે સંબોધન કર્યું છે. યોગ અને ક્ષેમ કરે, એનું કે આપણી સારસંભાળ કરનાર ન હતું. વિભાવોએ નામ નાથ. આપણું સ્વરૂપ તદ્દન વિકૃત કરી નાખ્યું. કર્મોએ આ આ નાથ વિના તો આપણી કોઇ હેસિયત જ નથી કે ઉજ્વળ આત્મા પર કાળા લપેડાઓ કરી નાખ્યા. આંતરશત્રુઓનો મુકાબલો કરી શકીએ. આપણે સાવ એકલા- વિભાવો અને કર્મો એક બીજાની પુષ્ટિ કરતા ગયા, અને અટૂલા અને તેઓ અસંખ્ય. આપણું શસ્ત્ર કાલ્પનિક અને એમાં આત્માનું નિકંદન નીકળી ગયું. Jan Education tornational For Fivate & Fersonal use only www.jalne bary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32