Book Title: Agam Sutra Satik 06 Gnatadharmakath AngSutra 06
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 267
________________ [4] પંચત્ત્વનું માપ્ય અમે ‘ગામનુજ્ઞાનિ’માં સંપાદીત કર્યું છે. (૫) ઔષ અને વિષ્ણુ એ બંને નિર્યુક્તિ વિકલ્પે છે. જે હાલ મૂળસૂત્ર રૂપે પ્રસિધ્ધ છે. જે બંનેની વૃત્તિ અમે આપી છે. તેમજ તેમાં માળની ગાથાઓ પણ સમાવિષ્ટ થઈ છે. (૬) ચાર પ્રીજ સૂત્રો અને મહાનિશીય એ પાંચ આગમની કોઈ વૃત્તિ આદિ ઉપલબ્ધ થવાનો ઉલ્લેખ મળતો નથી. પ્રજી ની સંસ્કૃત છાયા ઉપલબ્ધ છે તેથી મૂકી છે. નિશીય-વજ્ઞા-નિતષએ ત્રણેની વૃત્તિ આપી છે. જેમાં વશ અને નીત' એ બંને ઉપરવૃત્તિ મળતી હોવાનો ઉલ્લેખ છે, પણ અમે તે મેળવી શક્યા નથી. જ્યારે નિશિથ ઉપર તો માત્ર વીસમા ઉદ્દેશઃની જ વૃત્તિ નો ઉલ્લેખ મળે છે. * વર્તમાન કાળે ૪૫ આગમમાં ઉપલબ્ધ નિત્તિઃ क्रम नियुक्ति ૧. |આવા-નિવૃત્તિ २. सूत्रकृत-निर्युक्ति રૂ. વૃકલ્પ-નિવૃત્તિ ૪. व्यवहार- नियुक्ति ★ दशाश्रुत०-निर्युक्ति . श्लोकप्रमाण क्रम नियुक्ति ४५० २६५ ૧૮૦ ६. आवश्यक - नियुक्ति ७. ओघनियुक्ति ८. पिण्डनिर्युक्ति ९. दशवैकालिक नियुक्ति १०. उत्तराध्ययन-निर्युक्ति Jain Education International નોંધ : - श्लोकप्रमाण २५०० १३५५ (૧) અહીં આપેલ શ્લોક પ્રમાળ એ ગાથા સંખ્યા નથી. ‘૩૨ અક્ષરનો એક શ્લોક’1 એ પ્રમાણથી નોંધાયેલ ોજ પ્રમાણ છે. ८३५ ५०० goo (૨) * વૃહત્ત્વ અને વ્યવહાર એ બંને સૂત્રોની નિર્મુત્તિ હાલ ભાષ્ય માં ભળી ગઈ છે. જેનો યથાસંભવ ઉલ્લેખ વૃત્તિાર મહર્ષિ એ ભાષ્ય ઉપરની વૃત્તિમાં કર્યો હોય તેવું જોવા મળેલ છે. (૩) સોય અને પિન્ડ નિયુક્તિ સ્વતંત્ર મૂત્રજ્ઞાામ સ્વરૂપે સ્થાન પામેલ છે તેથી તેનું સ્વતંત્ર સંપાદન ગમ-૪૧ રૂપે થયેલ છે. (તેમજ આ સંપાદનમાં પણ છે.) (૪) બાકીની છ નિવૃત્તિમાંથી દશાશ્રુતન્ય નિવૃત્તિ ઉપર વૃત્તિ અને અન્ય પાંચ નિર્વવિઘ્ન ઉપરની વૃત્તિ અમે અમારા સંપાદનમાં પ્રકાશીત કરી છે. જ્યાં આ છ નિર્યુવિજ્ઞ સ્પષ્ટ અલગ જોઈ શકાય છે. (૫) નિત્તિકર્તા તરીકે મદ્રવાદુસ્વામી નો ઉલ્લેખ જ જોવા મળે છે, For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280