________________
[4]
પંચત્ત્વનું માપ્ય અમે ‘ગામનુજ્ઞાનિ’માં સંપાદીત કર્યું છે.
(૫) ઔષ અને વિષ્ણુ એ બંને નિર્યુક્તિ વિકલ્પે છે. જે હાલ મૂળસૂત્ર રૂપે પ્રસિધ્ધ છે. જે બંનેની વૃત્તિ અમે આપી છે. તેમજ તેમાં માળની ગાથાઓ પણ સમાવિષ્ટ થઈ છે. (૬) ચાર પ્રીજ સૂત્રો અને મહાનિશીય એ પાંચ આગમની કોઈ વૃત્તિ આદિ ઉપલબ્ધ થવાનો ઉલ્લેખ મળતો નથી. પ્રજી ની સંસ્કૃત છાયા ઉપલબ્ધ છે તેથી મૂકી છે. નિશીય-વજ્ઞા-નિતષએ ત્રણેની વૃત્તિ આપી છે. જેમાં વશ અને નીત' એ બંને ઉપરવૃત્તિ મળતી હોવાનો ઉલ્લેખ છે, પણ અમે તે મેળવી શક્યા નથી. જ્યારે નિશિથ ઉપર તો માત્ર વીસમા ઉદ્દેશઃની જ વૃત્તિ નો ઉલ્લેખ મળે છે.
* વર્તમાન કાળે ૪૫ આગમમાં ઉપલબ્ધ નિત્તિઃ
क्रम
नियुक्ति
૧. |આવા-નિવૃત્તિ
२. सूत्रकृत-निर्युक्ति રૂ. વૃકલ્પ-નિવૃત્તિ ૪. व्यवहार- नियुक्ति ★ दशाश्रुत०-निर्युक्ति
.
श्लोकप्रमाण क्रम नियुक्ति
४५०
२६५
૧૮૦
६. आवश्यक - नियुक्ति
७. ओघनियुक्ति
८. पिण्डनिर्युक्ति
९. दशवैकालिक नियुक्ति
१०. उत्तराध्ययन-निर्युक्ति
Jain Education International
નોંધ :
-
श्लोकप्रमाण
२५००
१३५५
(૧) અહીં આપેલ શ્લોક પ્રમાળ એ ગાથા સંખ્યા નથી. ‘૩૨ અક્ષરનો એક શ્લોક’1 એ પ્રમાણથી નોંધાયેલ ોજ પ્રમાણ છે.
८३५
५००
goo
(૨) * વૃહત્ત્વ અને વ્યવહાર એ બંને સૂત્રોની નિર્મુત્તિ હાલ ભાષ્ય માં ભળી ગઈ છે. જેનો યથાસંભવ ઉલ્લેખ વૃત્તિાર મહર્ષિ એ ભાષ્ય ઉપરની વૃત્તિમાં કર્યો હોય તેવું જોવા મળેલ છે.
(૩) સોય અને પિન્ડ નિયુક્તિ સ્વતંત્ર મૂત્રજ્ઞાામ સ્વરૂપે સ્થાન પામેલ છે તેથી તેનું સ્વતંત્ર સંપાદન ગમ-૪૧ રૂપે થયેલ છે. (તેમજ આ સંપાદનમાં પણ છે.)
(૪) બાકીની છ નિવૃત્તિમાંથી દશાશ્રુતન્ય નિવૃત્તિ ઉપર વૃત્તિ અને અન્ય પાંચ નિર્વવિઘ્ન ઉપરની વૃત્તિ અમે અમારા સંપાદનમાં પ્રકાશીત કરી છે. જ્યાં આ છ નિર્યુવિજ્ઞ સ્પષ્ટ અલગ જોઈ શકાય છે.
(૫) નિત્તિકર્તા તરીકે મદ્રવાદુસ્વામી નો ઉલ્લેખ જ જોવા મળે છે,
For Private & Personal Use Only
www.jainelibrary.org