Book Title: Agam Jyot 1978 Varsh 14
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 2
________________ 999999999999999999999 SF નમ્ર વિજ્ઞપ્તિ UR આ પ્રકાશન ચતુર્વિધ શ્રી સંઘના હિતાર્થે તાત્વિક-દષ્ટિના લક્ષ્યથી કરવામાં આવ્યું છે. જે પુણ્યાત્માને સંજોગવશ આની ઉપયોગિતા ન જણાય તે આગમિક-વસ્તુથી ભરપુર આ પ્રકાશનની આશાતનાથી બચવા માટે યોગ્ય અધિકારી સાધુ-સાધ્વી કે વિવેકી ગૃહસ્થને અથવા યોગ્ય જિનાલય, ઉપાશ્રય. જ્ઞાનમંદિર કે પુસ્તકાલયને આ પ્રકાશન ભેટ આપી સુરક્ષિતપણે જળવાઈ રહે તેવો પ્રબંધ કરવો. કોઈ સંજોગોમાં આ પુસ્તક કચરાપટ્ટી કે રદ્દી તરીકે પડી રહી અવહેલના ન પામે તેનું પુરતું ધ્યાન રાખવા નમ્ર વિજ્ઞપ્તિ છે. આનું પ્રકાશન દર વર્ષની આ સુદ પૂર્ણિમાએ થાય છે. ચતુર્વિધ શ્રીસંઘના હિતાર્થે આનું પ્રકાશન પૂ. સાધુ, સાવીજી, જ્ઞાનભંડારો તથા તવરૂચિ ગૃહસ્થ આદિને વિના મૂલ્ય મોકલાય છે.. ધર્મપ્રેમીઓને સ્થાઈ કેશમાં ૧૦૧ લખાવી સ્થાયી ગ્રાહક થવા ભલામણ છે. આર્થિક લાભ લેવાનું સરનામું પ્રાપ્તિસ્થાન: શ્રી આગમે. ગ્રંથમાળા “આગમ ત” કાર્યાલય રમણલાલ જેચંદભાઈ શાહ માસ્તર હરગોવનભાઇ કાપડ બજાર, C/o મીઠાભાઈ ગુલાબચંદ જૈન Po. કપડવંજ (જી. ખેડા) ઉપાશ્રય દલાલવાડા, કપડવંજ, DDD009099999999999999

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 184