________________ અધ્યયન 183 [૯]શ્રમણભગવાનુમહાવીરે આનંદશ્રમણો પાસકને આ પ્રમાણે કહ્યું, હેઆનંદ ! જેણે જીવાજીવ તત્વને જાણેલા છે એવા અને યાવત્ નિર્ઝન્ય પ્રવચનથી અનતિક્રમણીયદેવાદિ વડે પણ ચલાયમાન ન થઈ શકનાર એવા-શ્રમણોપાસકે સમ્યક્તના પ્રધાનસ્કૂલ પાંચ અતિચારો જાણવા જોઈએ પણ આચરવા જોઈએ નહિ. તે આ પ્રમાણે શંકા કાંક્ષા વિચિકિત્સા પર પાખંડ પ્રશંસા અને સંસ્તવ સ્થૂલ પ્રાણાતિપાત વિરમણવ્રતના પાંચ પ્રધાન અતિચારો જાણવા, પરંતુ તેનું આચરણ ન કરવું.બન્ધ, વધ-તાડન, છવિચ્છેદ અવયવોનું છેદન ભાર ભરવો અને ભક્ત પાન વ્યચ્છેદ-પાણી અને ખોરાક બંધ કરવો. ત્યાર પછી સ્કૂલમૃષાવાદ વિરમણ વ્રતના પાંચ અતિચારો જાણવા પણ તેનું આચરણ ન કરવું જોઈએ. સહસા કોઈની ઉપર ખોટા દોષનો આરોપ કરવો, રહસા અભ્યાખ્યાન-સ્વદારમંત્રભેદ, ગૃષોપદેશ-, કૂટલેખ કરણ- ત્યાર પછી સ્થૂલ અદત્તાદાન વિરમણવ્રતના પાંચ અતિ ચારો જાણવા પણ આચ રણ ન કરવું. તે આ પ્રમાણે તેનાલત- તસ્કર પ્રયોગ- વિરુદ્ધ રાજ્યમાં ગમન કરવું. કૂટતોલ-માપન, તત્ પ્રતિરૂપક વ્યવહાર-મૂળ વસ્તુના જેવી બીજી વસ્તુનો પ્રક્ષેપ કરવો ત્યારબાદ સ્વદારસંતોષવ્રતને વિશે પાંચ અતિચારો જાણવા, પણ આચરવા નહિ. તે આ પ્રમાણેઃ ઈતરપરિગૃહીંતાગમન અપરિગૃહીતાગમન કોઈએ નહિ ગ્રહણ કરેલી વેશ્યા વગેરે સાથે ગમન કરવું. અનંગકીડા, પરવિવાહકરણ, કામભોગ તીવ્રભિલાષ ત્યાર પછી શ્રમણોપાસકે ઈચ્છા પરિમાણ વ્રતના પાંચ અતિચારો જાણવા પણ આચરવા નહિ. તે આ પ્રમાણે ક્ષેત્ર વાસ્તુ પ્રમાણતિક્રમ, હિરણ્ય-સુવર્ણ પ્રમાણાતિક્રમ, દ્વિપદ ચતુષ્પદ પ્રમાણાતિક્રમ, ત્યાર પછી દિશાવ્રતના પાંચ અતિચાર જાણવા પણ આચરવા નહિ. તે ઉર્વ દિશા અધોદિશા અને તિછદિશાના પ્રમાણનું ઉલ્લંઘન કરવું, ક્ષેત્રમાં એક તરફ વદ્ધિ કરવી, મૃત્યુત્પધનિ- ત્યારપછી ઉપભોગ-પરિભોગ વત બે પ્રકારનું કહેવું છું. તે આ પ્રમાણે ભોજનને આશ્રયી અને કર્મને આશ્રયી. તેમાં ભોજનને આશ્રયી શ્રમણોપાસકે પાંચ અતિચાર જાણવા પણ આચરવા નહિ. તે આ પ્રમાણેઃ સચિત્તાહાર, સચિત્ત પ્રતિબદ્ધ આહાર, અપક્વઔષધિભક્ષણ, દુષ્પક્વઔષધિભક્ષણ- તુચ્છઔષધિ ભક્ષણ. કર્મને આશ્રયી શ્રાવકે પંદર કમદાનો જાણવા પણ આચરવા નહિ. તે આ છે. અંગારકર્મ, વન-કર્મ-, શકટકર્મ, ભાટક કર્મ, સ્ફોટક કર્મ-, દત્તવાણિજ્ય-, રસવા ણિજ્ય, કેશવાણિજ્ય- વિષવાણિજ્ય, યંત્ર પીડન કર્મ, નિલછિન કર્મ,-દાવાગ્નિ દાપનસરોવર તળાવ વગેરેને સૂકવી નાખવી અને અસતીજન પોષણ - ત્યાર બાદ શ્રેણણોપાસકે અનર્થ દંડ વિરમણવ્રતના પાંચ અતિચારો જાણવા પણ આચરવાનહિ.કંદર્પ, કૌત્કચ્ય-મૌખર્ય-સંયુક્તાધિકરણ અને ઉપભોગ-પરિભોગ અતિરિક્ત-શ્રમણોપાસકે સામાયિકવ્રતના પાંચ અતિચારો જાણવા અને તેઓનું આચરણ ન કરવું. તે આ પ્રમાણઃ મનોદુપ્પણિધાન મનમાં દુષ્ટ ચિંતન કરવું. વચન-દુપ્પણિધાન, કાયા દુષ્મણિધાન, સામાયિક કરવાનું સ્મરણ ન રાખવું અને અનિયમિત સામાયિક કરવું. ત્યારબાદ શ્રમણોપાસકે દેશાવકાશિક વ્રતના પાંચ અતિચારો જાણવા પણ આચરવા નહિ. આનયન પ્રયોગ, - પ્રખ્યપ્રયોગ, શબ્દાનુંપાત અને રુપાનુ પાત-બહિર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org