Book Title: Agam 29 Mood 02 Dashvaikalik Sutra Part 02  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 77
________________ મરણના બંધનને છેદીને, સંસાર ભ્રમણના કારણરૂપ જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મ રૂપી બંધનેને તેડીને જેમાંથી પાછા ફરીને પાછું સંસાર ભ્રમણ કરવું ન પડે એવી સર્વોત્કૃષ્ટ સિદ્ધિ ગતિને પ્રાપ્ત કરે છે. (21) શ્રી સુધર્માસ્વામી જંબૂસ્વામીને કહે છે કે-હે જંબૂ! ભગવાન મહાવીરે જેવું કહ્યું છે તેવું જ મેં તને કહ્યું છે. ઈતિ દસમું અધ્યયન સમાપ્ત શ્રી દશવૈકાલિક સૂત્રઃ 2

Loading...

Page Navigation
1 ... 75 76 77