________________
૩/૫ થી ૮
૪૩
પત્તિવ વટાધારી, કોરિય - ભૂમિએ સૂતારા, નન્નg - યજ્ઞકત, મg • શ્રાદ્ધ, ધાનડુ - ભાંડ લીઘેલા, હું - હુંડિકા શ્રમણ, વૈતુવરતિય - ફળભોજી, * * * * • સંgધET - શંખ વગાડીને જમનારા, વસૂનધન - કૂળમાં રહીને શબ્દ કરીને ખાય છે. તતાપસ - હાથીને મારીને ઘણો કાળ ભોજન કરે IT - દંડ ઉંચો રાખીને ફ, રિક્ષાપક્ષી - જળ વડે દિશા પ્રોક્ષીને ફળ, પુષ્પાદિ ભેગા કરે. - x • x - x - હિસાવધવાર તપોવાW - પારણે પૂર્વ દિશામાં જે ફલાદિ તેને લાવીને ખાય, એ રીતે દક્ષિણમાં, એમ ક્રમશઃ જાણવું. - x - ટન - તાપસાશ્રમ, four - કાવડ - ૪ -
- x • વેરૂ - વેદિકા, વર્ધતિ - પ્રમાર્જે છે. • x - જલમજ્જન - જળ વડે માત્ર બાહ્ય શુદ્ધિ કરવી. • x - = - અશુચિ દ્રવ્યો દૂર કરવા • x - ૨ - નિર્મન્યકાષ્ઠ, અT - નિર્મન્ચનીય કાષ્ઠ, મન-ઘસવું - X • સક્રિથ - ઉપકરણ વિશેષ, સ્થાન-જ્યોતિ સ્થાન કે પણ સ્થાન, શય્યા ભાંડ-શસ્યા ઉપકરણ, કમંડલકુંડિકા ઈત્યાદિ - x -
ઘર • ભાજન વિશેષ, તેમાં પકાવાતું દ્રવ્ય પણ ચરુ અર્થાત્ બલિ છે. સાધત - રાંધે છે. બલિ વડે વૈશ્વાનરને પૂજે છે. - X - X - જેમ કાઠમય પૂતળું ન બોલે, તેમ તે પણ મૌન રહે છે અથવા મુખના છિદ્રને આચ્છાદક કાષ્ઠ ખંડમય મુખ્યબંધનથી મુખ બાંધવું. - x • મહાપ્રસ્થાન-મરણકાળ ભાવિ કરીને પછી આગળ વધે. - X - X -
અધ્યયન-૪-“બહત્રિકા' @
- X - X - X x - • સૂત્ર-૮ :
ઉોપ. નિશે જંબ્રા તે કાળે રાજગૃહનગર, ગુણશિલ ચૈત્ય, શ્રેણિક રાજ, સ્વામી સમોસયાં, પર્ષદા નીકળી. તે કાળો બહુભુમિકા દેવી સૌધર્મકલામાં બહપુમિકા વિમાનમાં સુધમસિભામાં બહુમિકા સીંહાસને ઝooo સામાનિકો, ચાર મહત્તરિયાદિ “સૂયભિદેવ” સમાન ભોગવતી વિચરતી હતી. આ સંપૂર્ણ જંબુદ્વીપ દ્વીપને વિપુલ અવધિ જ્ઞાન વડે અવલોકતી, જેતી, શ્રમણ ભગવાન મહાવીરને જુએ છે. સૂર્યાભિ દેવ સમાન યાવતુ નમીને સીંહાસને પૂર્વાભિમુખ બેઠી.
આભિયોગિકો સુયભિવન, સુતરા ઘટા, અભિયોગિકદેવોને બોલાવે છે, યાનવિમાન ૧ooo યોજન વિસ્તીર્ણ ચાવતુ ઉત્તરના નિર્માણ માર્ગથી હજારો યોજનના પગલાં વડે ગમન કરીને સુભની જેમ ભગવત પાસે આવી, ઘમકથા સમાપ્ત થઈ.
પછી તે બહપત્રિકા દેવીએ દક્ષિણી ભૂજ પસારી, ૧૦૮ દેવ કુમારો, ડાભી ભૂજાથી ૧૦૮ દેવકુમારીઓ, પછી ઘણાં દાસ્ક અને દાસ્કિા, Sિભ અને ડેમિકા વિકુવ્ય. સૂયાભિની જેમ નૃત્યવિધિ દેખાડીને ગઈ.
અંતે ગૌતમ સ્વામીએ એમ કહી શ્રમણ ભગવંત મહાવીરને વાંદી, નમીને યાવ4 બહુપુત્રિકા દેવીની તે દિવ્ય દેવદ્ધિની પૃચ્છા કરી, ચાવવું કઈ રીતે
૪૮
પુપિકા ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ સન્મુખ આવી. ગૌતમ ! તે કાળો વારસી નગરી, આમાલવન ચત્ય હતું.
ત્યાં વાણારસી નગરીમાં ભદ્ધ સાર્થવાહ હતો. તે આર્ય અને અપરિભૂત હતો. તેને સુભદ્રા નામે સુકુમાલ, વંધ્યા પની હતી. તેણી અપસુતા હોવાથી મx કોણી અને ઢીંચણની માતા હતી.
ત્યાપછી તે સુભદ્રા સાથનાહીને અન્ય કોઈ દિને મધ્યરાત્રિ કાળે કુટુંબ જગરિકા કરતાં આવો સંકલ્પ ઉત્પન્ન થયો – નિશે હું ભદ્ધ સાર્થવાહ સાથે વિપુલ ભોગપભોગ ભોગવતા વિરું છું. પણ એક પણ બાળક કે ભાલિકાનો પ્રસવ ન થયો, તે માતાઓ ધન્ય છે ચાવતુ તે માતાનો મનુષ્યજન્મ અને જીવિતનું ફળ સુલબ્ધ છે, જેમની પોતાની કુક્ષિથી ઉત્પન્ન બાળકો સ્તનનું દુધ પીવામાં લુબ્ધ થયેલાં, મધુર ઉલ્લાપને કરનારા, અવ્યકત વચન બોલનારા, સ્તનના મૂળણી કlના દેશ ભાગ સુધી ફરતાં ફરતd દુધ પાન કરે છે, એમ હું માનું છું. વળી તે માતાઓ પોતાના કોમળ કમળ જેવા બે હાથ વડે ખોળામાં બેસાડે છે, મધુર સમુલ્લાપને આપે છે, વારંવાર મનોહર વચનો બોલે છે, હું તો અન્ય-અપુણ-અકૃત પુણ્ય છું, જેથી ઉક્ત એક પણ બાળકને પામી નથી. એ રીતે વિચારી અપહત મનવાળી થઈ યાવતું ચિંતામન બેઠી.
તે કાળે સુતતા આય કે જે ઈય-ભાષા-એષણા-આદાન ભાંડ મામ નિક્ષેપણા - ઉચ્ચાર પ્રસવણ ખેલ જલ સિંધાણ પારિષ્ઠાપનિકી સમિતિવાળા, મન-વચન-કાય ગુપ્તિવાળા, ગુપ્તક્રિયા, ગુપ્ત બ્રહ્મચારિણી, બહુશ્રુતા, બહુપયિા હતા તે પૂવનિપૂવી વિચરતા, ગામાનુગામ જd વાસી નગરી પધાર્યા. પછી યશાપતિરૂપ અવગ્રહ યાસીને સંયમ અને તપથી વિચરે છે.
ત્યારે તે સુવતા આયના એક સંઘાટક તાણારસીમાં ઊંચ-નીચ-મદયમ કુળોમાં ગૃહસમુદાન ભિક્ષાર્થિ અટન કતાં ભદ્ધ સાવિાહના ઘરમાં પ્રવેશ્યા, સુભદ્ર સાર્થનાહીએ તે આયઓિને આવતા જોયા, જોઈને હર્ષિત થઈ, આસનેથી ઉઠી, સાત-આઠ ડગલાં સન્મુખ લઈ, વંદન-નમસ્કાર કર્યા, વિપુલ આશનાદિ વડે પ્રતિભાભીને આ પ્રમાણે બોલી - હું ભદ્ર સાથતાહ સાથે વિપુલ સમૃદ્ધિવાળા શદાદિ કામભોગને ભોગવતી રહું છું. તો પણ મને પુત્ર કે પુત્રીની પ્રાપ્તિ થઈ નથી. ઈત્યાદિ. હે આયઓિ ! તમે ઘણું જાણો છો, ઘણું ભણ્યા છો, ઘણાં ગામ, નગર યાવતુ સંનિવેશમાં વિચરો છો, ઘણાં રાજા, ઈશ્વર ચાવતું સાવિાહાદિના ગૃહમાં પ્રવેશો છો, તો તેવો કોઈ વિધાપયોગ, મંગપયોગ, વમન, વિરેચન, બસ્તિકર્મ, ઔષધ, મેઇજ કંઈપણ જાણો છો કે જેથી મને કે "Mી થાય ?
ત્યારે તે આયઓિએ સુભદ્રા સાવાહીને આમ કહ્યું - હે દેવાનુપિયા ! અમે શ્રમણી, નિળી, ઈય સમિા યાવતુ ગુપ્ત બ્રહ્મચારીણી છીએ. અમને આવી વાત કાનથી પણ સાંભળવી કરાતી નથી, તો તેને કહેવાનું કે આચરવાનું તો કયે જ કેમ? પણ હે દેવાનુપિયા! અમે તને કેવલી ભગવંત પ્રરૂપિત ધર્મ જ કહીએ છીએ. પછી સુભદ્રા સાર્થવાહી, તે આય પાસે ધર્મ સાંભલી, સમજી,