Page #1
--------------------------------------------------------------------------
________________
| I નમો નમો નમૂનર્વસાસ ..
આગમસ
સટીક અનુવાદ
અનુવાદ શ્રેણી સર્જક - મુળા ટીયર છાસાગર
Page #2
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ
नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમ:
આગમ સટીક અનુવાદ
આગમ સટીક અનુવાદના
આ ભાગ - ૨૮ માં છે...
[ નિરયાવલિકા-પંચક
- પયજ્ઞાઓ-૧૦૧
-: અનુવાદ-શ્રેણીના સર્જક :
મુનિ દીપરત્નસાગર
• નિરયાવલિકા
૦ ૫તંસિકા ૦ પુપિકા
૦ પુષ્પચૂલિકા ૦ વૃષ્ણિદશા આ પાંચ ઉપાંગસૂત્રો ક્રમ-૮ થી ૧૨ 0 ચતુઃ શરણ
૦ આતુર પ્રત્યાખ્યાન o મહાપ્રત્યાખ્યાન
o ભક્તપરિજ્ઞા o તંદુલ વૈચારિક o સંસ્કારક o ગચ્છાચાર
0 ગણિવિધા 0 દેવેન્દ્રસ્તય
૦ વીરસ્તવ
0 ચંદ્રવેધ્યક આ દશ + એક વૈિકલ્પિક) પન્નાસૂત્રો - x – x – x - x – x – x - ૪ -
તા. ૨૩/૧૦/૨૦૦૯
શુક્રવાર
૨૦૬૬ કા.સુ.પ
આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪૨ સંપૂર્ણ મૂલ્ય-રા-૧૦,૦૦૦
૦ શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦
સંપર્ક સ્થળ) આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, વ્હાઈ સેન્ટર,
ખાનપુર, અમદાવાદ.
& ટાઈપ સેટીંગ
: મુદ્રક :શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ચાંદલોડિયા, અમદાવાદ. III ઘીકાંટા રોડ, અમદાવાદ (M) 9824419736 | ||| Tel. 079-25508631
2િ8/1]
Page #3
--------------------------------------------------------------------------
________________
ઋણસ્વીકાર
૦ વંદના એ મહાન આત્માને ૦
વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણસુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી ચયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીર્વાદ, સૂરિમંત્રથી અભિમંત્રિત વારા ચૂર્ણનો ક્ષેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્ય પ્રેરણાની સરવાણીમાં ભીંજાતા
મારા ચિત્તે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે હયાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિઘ્નરહિતપણે મૂર્ત સ્વરૂપને પામ્યું, એવા...
પૂજ્ય આચાર્યશ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજી મ ના
ચરણ કમળમાં સાદર કોટીશ: વંદના
·
O
•
g
•
d
૦ કેમ ભૂલાય એ ગુરુદેવને પણ ? ૦
ચાસ્ત્રિ પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવ્રજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરત્ન–
પૂજ્ય આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ
જેમના આજીવન અંતેવાસી, શાસનપ્રભાવક પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા.
જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાધંત પાર પહોંચાડવા માટે વિપુલ ધનરાશિ મોક્લાવી. ઉક્ત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેસ્તિ સંઘો થકી થયેલ ધનવર્ષાના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું.
આગમસૂત્ર સટીક અનુવાદ
આગમ સટીક અનુવાદના
આ ભાગ ૨૮ ની
સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી
આગમ સટીક અનુવાદશ્રેણિના સર્જક મુનિ શ્રી દીપરત્નસાગરજી મ.સા. તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર
૦ શ્રી જૈન શ્વે.મૂ.પૂ. સંઘ
- થાનગઢ
૦ શાહ હંજારીમલજી ભૂરમલજી
કર્નલ
-
Page #4
--------------------------------------------------------------------------
________________
દ્વવ્યસહાયકો
(અનુદાન દાતા,
અગમ સટીક આનુવાદા કોઈ એક ભાગના સંપૂર્ણ સહાયદાતા
સચ્ચાસ્ત્રિ ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ. આચાર્યદેવ
શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની
જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત શ્રી આઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત.
૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે.
પરમપૂજય સરળ રવાભાવી, ભકિ પરિણામી, ભુતાન ગી સ્વ આચારવિશ્રી વિજય ચકચંસૂરીશ્વરજી મ.સા.ની
પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે
નીચેના સંઘો સહાયક થયા છે. (૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ
બે ભાગ. (૨) શ્રી ભાવનગર જૈન શ્વે ભૂ.પૂ. સંઘ, ભાવનગર - બે ભાગ. (૩) શ્રી આદિનાથ જૈન શ્વે. મૂપૂ. સંઘ, નવસારી બે ભાગ. (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ બે ભાગ. (૫) શ્રી જૈન શ્વેમૂપૂ. તપાગચ્છ સંઘ, બોટાદ એક ભાગ (૬) શ્રી પાર્થભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા એક ભાગ
પિરમપુજ્ય આચાર્યદિવ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.]
Page #5
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદિવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી
આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે.
(૧) શ્રી જૈન મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કર્નલ.
| પદ્મ ક્રિયાવિત પ્રભાવક, આદેય નામકર્મઘર સ્વસ્થ
આચાર્યદિવ શ્રીમદવિજય કચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુન્યવતી પ્રમાણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો
૧- વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી
સમુદાયવર્તી મિલનસાર સાદદનીશ સૌપ્રાકાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે- (૧) શ્રી કારેલીબાગ, જે મૂ૦પૂજૈનસંઘ, વડોદરા. - (૨) શ્રી કારેલીબાગ, જેન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. - (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જેનસંઘ, અમદાવાદ.
- સુવિશાળ પરિવારયુક્તા સાધીશી ભાવપૂર્ણાશ્રીજી માની
પ્રેરણાથી “શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ” - નવસારી તરફથી.
|
૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી
મ૦ ના સમુદાયવર્તી પપૂ. સાદનીશ્રી ધ્યાન-રસાસ્ત્રીજી તથા સાદનીશ્રી પ્રફુલિતાશ્રીજીની પ્રેરણાથી - “શ્રી માંગરોળ જૈન એ તપ સંઘ, માંગરોળ - તરફથી.
Page #6
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યસહાયકો
૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાળીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી
“શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.”
૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આ દેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મના
સમુદાયવતી શ્રમણીવ મોક્ષનદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન શ્વેમ્પૂ, સંઘ, વલ્લભનગર, ઈન્દૌર
પરમપૂજય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બાહુત યાદિન આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવતી ત અનુરાગીણી શ્રમણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો.
(૧) પરમપૂજ્યા નીડરવક્તા સાળીશ્રી ચંલ્યાશ્રીજી માથી પ્રેરિત ૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી.
(૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા પપૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા
સુસંવાદી પરિવારયુક્તા સાળી સ્ત્રી પ્રશમશીલાશ્રીજી મહના શ્રુતાનુરાગી શિષ્યા સા શ્રી પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથી“શ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર.
(૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાળીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી !
- “શ્રી આદિનાથ જૈન શ્વે. સંઘ,” ભોપાલ.
(૪) પરમપૂજ્યા વર્ધમાનતાસાધિકા, શતાવધાની સાળીશ્રી અમિત
ગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે કરચેલીયા જૈન શ્વે મહાજન પેઢી,” કરચેલીયા, સુરત.
-
-
-
-
-
-
Page #7
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
(૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા સાળીશ્રી હિતાશ્રીજી મની પ્રેરણાથી
શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ.
(૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરના સાનીથી પૂરપક્વાશ્રીજીની પ્રેરણાથી
“સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,” મુંબઈ
(આગમ-સીક અનુવાદ સહાયસ્કો)
(૧) પપૂ. ભગવતીજી દેશનાદક્ષાદેવશ્રી નરદેવસાગરસૂરિજી મસાની
પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ,” જામનગર.
(૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાક્રસૂરીશ્વરજી મe
ની પ્રેરણાથી – “અભિનવ જૈન શ્વેબ્યૂ સંઘ,” અમદાવાદ,
(૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આ દેવશ્રી મુનિસૂરિજી મની પ્રેરણાથી
– “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,” ભીલડીયાજી.
| (૪) પપૂ. જયલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સારા સૂર્યપભાશ્રીજી મની
પ્રેરણાથી – “શ્રી ભગવતીનગર ઉપાશ્રયની બહેનો,” અમદાવાદ.
(૫) પરમપૂજ્યા વરધમશ્રીજી મના શિષ્યા તપસ્વીરત્ના સાદનીશ્રી
પ્રીતિઘમશ્રીજી મની પાવન પ્રેરણાથી. - (૧) શ્રી પાર્થભક્તિ શ્રેમૂવપૂછ જૈનસંઘ, ડોંબીવલી. - (૨) શ્રી રાજાજી રોડ ચેમ્પૂ તપાજૈન સંઘ, ડોંબીવલી.
(૬) સ્વનામધન્યા શ્રમદીવયશ્રી સમ્યગાણાશ્રીજી મની પ્રેરણાથી.
“શ્રી પરમ આનંદ શેમ્પૂ જેનસંઘ, પાલડી, અમદાવાદ.
Page #8
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
-
-
- -
- -
-
મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક
કુલ પ્રકારનોનો અંક ૩૦૧
-માલુiળ-મૂe.
૪૯-પ્રકાશનો આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ + ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે.
અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતચા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે.
૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીસ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે.
સામરોસો, સામાોિસો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫૦૦ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે.
૨. આગમ-ગુજરાતી અનુવાદ
પ્રકારનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન.
સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે.
અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
૧૦
આગમસૂત્ર સટીક અનુવાદ
३. आगमसुत्ताणि सटीकं ૪૬-પ્રકાશનો
જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દૃષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે.
આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિર્યુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે.
સૂત્રો અને ગાથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે.
આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શ્રૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નકલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે.
૪. આગમ-વિષય-દર્શન
આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે.
M
૩૮૪.
પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથક્પૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો.
ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીકં માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે. રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો.
Page #10
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
५. आगमसइक्रोसो
૪-પ્રકાશનો આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી” જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદભ સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો.
ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીયો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે – એ થી દપર્વતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાલીશે પીસ્તાલીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબ્દ જ જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે.
– વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું ગામસુત્તપિ– સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીકં માં મળી જ જવાના
६. आगमनामकोसो આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ". આ પ્રકાશન આગમસટીકં માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે.
તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, મૂર્તિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રકમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો.
આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂ. ૨૦૦/-ની કિંમતમાં.
સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું મામસુત્તળિ-સટી તો છે જ.
Page #11
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
७. आगमसूत्र हिन्दी अनुवाद
ગાકારનો મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે.
હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે.
રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ ગામસૂત્ર-હિન્દી અનુવા માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને મારામ સરી અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે.
૮. આગમ કથાનુયોગ
પ્રકાશનો આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનો સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે.
આ કથાનુયોગમાં તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિલવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છટ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠોક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે.
- આ “આગમ કથાનુયોગ” કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂ. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે.
Page #12
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
૯. આગમ માતાજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે.
કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સુચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે.
મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે.
૧૦. આગમ સટીક અનુવાદ
૪૮-માણાનો પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિર્યુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ” એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ [બારસા સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે.
આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં સટીક અનુવાદ નથી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત શ્રુતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે.
આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલ્પસૂત્ર અને કેટલાંક પન્નાઓનો મૂળનો અનુવાદ છે.
- x
–
–
આ હતી આગમ સંબધી કામારા ૨૫૦ પ્રકાશનોની યાદી
- X - X –
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૪
આગમસૂત્ર સટીક અનુવાદ
આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી
(૧) વ્યાકરણ સાહિત્ય -
૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪
- મહોપાધ્યાય વિનયવિજયજી કૃત્ “લઘુપ્રક્રિયા' પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે, સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે.
૪
૧
૦ કૃદન્તમાલા :
આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૨૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે.
3
(૨) વ્યાખ્યાન સાહિત્ય -
૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩.
આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નહ જિણાણું” નામક સજ્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમજ-જૈનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની સુંદર ગુંથણી છે.
૦ નવપદ-શ્રીપાલ
૧
શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચરિત્ર પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે.
(૩) તત્વાભ્યાસ સાહિત્ય :
0
તત્ત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧
૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦
આ ગ્રંથમાં તત્ત્વાર્થ સૂત્રના દશે અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂત્રહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂત્રપધ, સૂત્રનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે.
૧
૧૦
Page #14
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
૧૫
પ્રત્યેક અધ્યાયને અંતે સૂવક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે.
૦ તત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો.
– આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે.
(૪) આરાધના સાહિત્ય - o સમાધિમરણ -
અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે.
- સાધુ અંતિમ આરાધના ૦ શ્રાવક અંતિમ આરાધના
સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે.
(૫) વિધિ સાહિત્ય - ૦ દીક્ષા-ચોગાદિ વિધિ o વિધિ સંગ્રહ ભાગ-૧ ૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ
(૬) પૂજન સાહિત્ય - ૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાઠ્ય પદ્માવતી પૂજનવિધિ
(9) ચત્ર સરોજન - ૦ ૪૫-આગમ યંત્ર ૦ વિંશતિ સ્થાનક યંત્ર
Page #15
--------------------------------------------------------------------------
________________
ગમસુત્ર સટીક અનુવાદ (૮) જિનભક્તિ સાહિત્ય : ० चैत्यवन्दन पर्वमाला ० चैत्यवन्दनसंग्रह-तीर्थजिन विशेष ० चैत्यवन्दन चोविसी ૦ ચૈત્યવંદન માળા
– આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પવતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂ૫ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ સંગ્રહ છે.
૦ શત્રુંજય ભક્તિ ० शत्रुञ्जय भक्ति ૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય ૦ ચૈત્ય પરિપાટી (૯) પ્રકીર્ણ સાહિત્ય - ૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી ૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી ૦ અભિનવ જૈન પંચાંગ ० अभिनव जैन पञ्चाङ्ग ૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી ૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો ૦ શ્રી જ્ઞાનપદ પૂજા ૦ કાયમી સંપર્ક સ્થળ ૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા (૧૦) સુણ અભ્યાસસાહિત્ય - ૦ જૈન એડ્રયુકેશનલ સર્ટિફિકેટ કોર્સ ૦ પ્રતિકમાણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪
આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે.
-x
-x
Page #16
--------------------------------------------------------------------------
________________
પુપિકા ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ
૨૧ પુપિકા-ઉપાંગસૂર-૧૦
અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન
૦ આ સૂત્રને નિરયાવલિકાનો ત્રીજો વર્ગ કહે છે.
છે અધ્યયન-૧-ચંદ્ર છે
– X - X - X –– • સૂત્ર-૧ થી ૩ -
[૧] ભગવન! શ્રમણ ભગવંતે કાવતસિકા ઉપાંગનો આ અર્થ કહ્યો, તો ત્રીજો વર્ગ-પક્ષિકા ઉપાંગનો કયો અર્થ કહેલ છે ? હે જંબૂ! શ્રમણ ભગવંતે તેના દશ અધ્યયનો કહ્યા.
[] ચંદ્ર, સૂર્ય શુક, બહુપબિકા, પૂર્ણભદ્ર, માણિભદ્ર, દત્ત, શિવ, બલ અને અનાદત [આ દશ અધ્યયન છે.]
[3] ભગવત્ ! - X - પુષિકાના પહેલાં અધ્યયનનો શો અર્થ કહ્યો છે? હે જંબૂ! તે કાળે રાજગૃહ નગર, ગુણશીલ ચૈત્ય, શ્રેણિક રાજા હતો. તે કાલે રસ્વામી પધાર્યા, પર્ષદા નીકળી.
તે કાળે. જ્યોતિર્મેન્દ્ર જ્યોતિષરાજ ચંદ્ર ચંદ્રાવતંસક વિમાનમાં સુધમસિભામાં ચંદ્ર સીંહાસને ૪૦૦૦ સામાનિકોઇ ચાવતું વિચારે છે. આ સંપૂર્ણ જંબૂદ્વીપ દ્વીપને વિપુલ અવધિજ્ઞાનથી અવલોકતો, જોતો સૂર્યાભિદેવવત શ્રમણ ભગવંત મહાવીરને જુએ છે. આભિયોગ દેવને બોલાવીને વાવત સુરેન્દ્રના અભિગમન યોગ્ય વિમાનને કરીને, મારી આજ્ઞા પાછી સોંપો. સુસ્વરા ઘંટા ચાવત વિકવણા. યાન વિમાન ૧૦૦૦ યોજન વિસ્તીર્ણ હતું. ૬ યોજન ઉંચુ ૨૫ ચૌજન ઉચો મહેન્દ્ર ધ્વજ શેષ સર્વે સૂયભવતું ચાવત તે ચંન્દ્ર ભગવંત પાસે આવ્યો. નૃત્યવિધિ દેખાડી પાછો ગયો.
ભગવન્! ગૌતમસ્વામીએ પૂછ્યું ફૂશગારશાલાવત્ શરીરમાં અનુપ્રવેશી, પૂર્વભવ તે કાળે શ્રાવસ્તીનગરી, કોઇક ચૈત્ય, ત્યાં અંગતી ગાથાપતિ, આદ્ય ચાવતુ અપરિભૂત હતો. તે શ્રાવતી નગરીમાં આનંદશ્રાવકવત બહુમાન્ય આદિ હતો.
તે કાળે પુરુષાદાનીય પાર્જ અરહંત, ભ, મહાવીરવત્ હતા. નવ હાથ ઉંચા, ૧૬,૦૦૦ શ્રમણો, ૩૮,૦૦૦ શ્રમણી ચાવત કોષ્ટક ચૈત્યે સમોસર્યા. તે વૃત્તાંત જાણી અંગતી ગાથાપતિ “કાર્તિક શ્રેષ્ઠી”ની જેમ હર્ષિત થઈ નીકળે છે. ચાવત પર્ણપાસે છે. ધર્મ સાંભળી, સમજી બોલ્યો – દેવાનુપ્રિય! મોટા પુત્રને કુટુંબમાં સ્થાપી પછી આપની પાસે યાવત્ દીક્ષા લઉં. “ગંગદત્તની જેમ દીક્ષા
Page #17
--------------------------------------------------------------------------
________________
૧/૧ થી ૩
૪૨
લઈ ચાવતું ગુપ્ત બ્રહ્મચારી થયો.
- પછી તે અંગdી અણગાર પન્ન અરહંતના વથારૂપ સ્થવિર પાસે સામાયિકાદિ ૧૧-ગ ભયો. ઘણાં ઉપવાસાદિથી યાવતું ભાવિત કરતો, ઘણાં વર્ષ ગ્રામ પર્યાય પાળીને આઈ માસિકી સંખનાથી 30 ભક્તોને અનશનથી છેદીને વિસધિત ગ્રામચથી કાળ કરી ચંદ્રાવતુંસક વિમાનમાં, ઉપયત સભામાં દેવશયનીયમાં, દેવદૂષ્ણાંતરિત જ્યોતિકેન્દ્ર ચંદ્રરૂપે ઉપજ્યો.
ત્યારે તે આધુનોત્પન્ન જ્યોતિર્કન્દ્ર ચંદ્ર પંચવિધ પતિ વડે પતિ ભાવ પામ્યો. ભગવન ચંદ્રની કેટલી કાળ સ્થિતિ છે ? ગૌતમ! લાખ વષધિક એક પલ્યોપમ. ગૌતમ! ચંદ્ર ચાવતુ જ્યોતિષુ રાજે તે દિવ્ય દેવ ઋદ્ધિ મેળવી. ભગવત્ ! ચંદ્ર તે દેવલોકથી આયુક્ષયથી ચ્યવીને ફક્યાં જશે ? મહાવિદેહે મોક્ષે જશે. x •
• વિવેચન-૧ થી ૩ -
ત્રીજો વર્ગ પણ દશ અધ્યયનાત્મક છે. • x નિગમન વાક્ય કહેવું. કેવલકથા - સ્વકાર્યકરણ સમર્થ-સ્વગુણથી સંપૂર્ણ. કુટાગાર શાલા દૃષ્ટાંત - કોઈ ઉત્સવમાં, કોઈ નગરના બહારના પ્રદેશમાં લોકોને વસવા યોગ્ય શાળા હતી. મેઘવૃષ્ટિ થતાં ત્યાં રમમાણ લોકો તે શાળામાં પ્રવેશ્યા, એ રીતે આ દેવ વિરચિત લોક નાટ્યાદિ કરીને દેવના શરીરમાં પ્રવેશી ગયો. તે આ શાળાનું ટાંત.
આશ્વ - આર્ય, દિપ્ત, વિત, વિસ્તીર્ણ વિપુલ ભવન, શયન, આસન, ચીન, વાહન ઈત્યાદિ લેવું. આનંદ - ઉપાસક દશામાં કહેલ એક શ્રાવક, તેના વિશેષણો - x - અહીં પણ સમજી લેવા.
પુરુપાલાની - પુરુષો વડે આદાનીય. - x • x - કારત્ત - ભગવતીજીમાં કહેવાયેલ. તે પણ વિષયસુખને કિંપાકના ફળ જેવા જાણી, જીવિતને પાણીના પપોટા સમાન ઈત્યાદિ બધું ગંગદતવત્ કહેવું ચાવત્ અંગતિ પણ બધાંને ત્યાગી પ્રવજિત થયો. પાંચ સમિતિ-ગણગુપ્તિયુક્ત, મમતા હિત ઈત્યાદિ - ૪ -
ઉપવાસ આદિ એટલે એક ઉપવાસ, બે ઉપવાસ ચાવતું માસક્ષમણ વડે આત્માને ભાવિત કરતાં ઘણાં વર્ષો શ્રામસ્ય પર્યાય પાળ્યો. ગ્રામચ-વ્રતની વિરાધના, મૂળગુણ વિષયક નહીં પણ ઉત્તરગુણ વિષયક છે. તે પિંડની અશુદ્ધતાદિ, ઈર્યાસમિતિ આદિ શોધવામાં અનાદર, ક્યારેક લીધેલ અભિગ્રહનો ભંગ ઈત્યાદિથી વ્રત વિરાધના, ગુરુ પાસે આલોચના ન કરી. - X - X -
છે અધ્યયન-૨-“સૂર્ય' 8
- X - X - X ^x - • સૂત્ર-૪ :
ભગવન | શ્રમણ ભગવંતે જે પુષ્યિકાના અધ્યયન-૧-નો યાવતું આ અર્થ કહ્યો, તો બીજાનો : x • શો અર્થ કહેલ છે ? હે જંબૂ! તે કાળે રાજગૃહનગર, ગુણશીલ ચૈત્ય, શ્રેણિકરાળ હતો. સમોસરણ, ચંદ્રની જેમ સૂર્ય
પુપિકા ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ પણ આવ્યો યાવત નૃત્યવિધિ દેખાડી, પાછો ગયો. પૂર્વભવ પૃચ્છા - શ્રાવસ્તી નગરી, સુપતિષ્ઠ ગાથાપતિ, અંગતિ માફક વિચરે છે. પનાથ પધાર્યા, અંગતી માફક દીક્ષા લીધી, શ્રમણ્ય વિરાધ્ય. મહાવિદેહે મોક્ષે જશે.
• વિવેચન-૪ :નિગમન, તે પૂર્વે કહેલ છે તેમ
અધ્યયન-3-“શુક્ર” &
- X - X - X x - • સૂત્ર-૫ થી ૭ :
[૫] ભગવન • ઉોપ કહેવો. રાજગૃહનગર, ગુણશીલ ચૈત્ય, શ્રેણિક રાજ, સ્વામી સમોસ, "દા નીકળી. તે કાળો મહાગ્રહ શુક્ર, શુકાવાંસક વિમાનમાં મુક સિંહાસનમાં, ૪૦eo સામાનિકો સાથે ચંદ્રની જેમ ચાવતુ આવ્યો. નૃત્યવિધિ દેખાડી, પાછો ગયો. કૂટાગારશાલા ટાંત. પૂર્વભવની પૃછા -
ગૌતમ ! તે કાળે વણારસી નગરી હતી. ત્યાં સોમિલ બ્રાહ્મણ રહેતો હતો. તે આય યાવતુ અપરિભૂત અને ગાવે રાવત સુપરિનિશ્ચિત હતો. ભo પાર્થ પધાર્યા. પપદા પર્યાપાસે છે. સોમિલ બ્રાહ્મણે આ વૃત્તાંત જાણતાં આવા પ્રકારે સંકલ્પ થયો. આ અરહંત પુરુષાદાનીય પા પૂવીનુપૂવથી વાવ આમાલવનમાં વિચારે છે, તો હું પાર્જ અરહંત પાસે જઉં. આ આવા સ્વરૂપના અર્થો અને હેતુઓને પૂછું જેમ ભગવતીજી સૂત્રમાં કહેલ છે.
સોમિલ વિધાથીરહિત એકલો નીકળ્યો. ચાવતું આમ કહે છે – ભગવનું ! આપને યાત્રા છે ? યાપનીય છે? એ રીતે સરસવ, અડદ, કુલસ્થાદિની પૃછા. ચાવતું બોધ પામ્યો. શ્રાવક ધર્મ સ્વીકારી ગયો.
ત્યારપછી પાર્જ અરd અન્ય કોઈ દિને વાક્ષારસી નગરીના અમmલવન ચૈત્યથી નીકળ્યા, બહાર જનપદ વિહારે વિચારવા લાગ્યા. ત્યારપછી તે સોમીલ બ્રાહ્મણ અન્ય કોઈ દિને સાધુના દર્શન અને પર્યાપાસના રહિત થઈ મિથ્યાવાયયિોગી વધતો અને સમ્યક્રવ પર્યાયોથી ઘટતો મિયાત્વને પામ્યો. ત્યારે સોમિલ બ્રાહ્મણને કોઈ દિને મધ્યરાત્રિમાં કુટુંબ ાગરિકાથી જાગતા આવો સંકલ્પ યાવતું ઉત્પન્ન થયો. હું નિષે વાણારસી નગરીમાં સોમિલ નામે બ્રાહ્મણ અતિ મોટા કુળમાં ઉત્પન્ન થયલો છું, તેથી મેં વ્રતો આચાઈ છે, વેદ ભણ્યો, સ્ત્રીઓ સાતે લગ્ન કર્યા. પુત્રો થયાઘણી સમૃદ્ધિ પામ્યો, પશુવધ કયાં, યજ્ઞો કર્યા, દક્ષિણા આપી, અતિથિ પૂજ્યા, અગ્નિહોત્ર કર્યા, યજ્ઞdભ નાંખ્યા. તેથી કાલે યાવતું સૂર્ય દેદીપ્યમાન થતાં વાણારસી બહાર ઘણાં આંબાના વનો રોપવા. એ રીતે બીજેરા, બિલા, કોઠા, આંબલીના વન તથા પુપના બગીચા રોપવા શ્રેય છે. એમ વિચારી - ૪ - ચાવતું તેમ કર્યું.
પછી ઘણાં આમવન યાવત પુષ્ય બગીચાને અનુક્રમે સંરક્ષતા, સંગોપતા, સંવર્ધિત કરતા બગીચાઓ કૃષ્ણનૃણાભાસ ચાવ4 રમ્ય, મહામેઘનિકુરંબરૂપ,
Page #18
--------------------------------------------------------------------------
________________
૩/૫ થી ૮
પતિ-પુષિત-ફલિત-હરિત શોભાયમાન અને શ્રી વડે અત્યંત ઉપશોભિત થઈ ગયા. પછી સોમિલ બ્રાહ્મણને કોઈ દિને મધ્યરાત્રિમાં કુટુંબ નગરિકાથી જગતા આવો સંકલ્પ થયો કે -
નિશે હું વાણારીનગરીનો સોમિલ બ્રાહ્મણ ચાવતું યજ્ઞસ્તંભ રોપ્યા. પછી વાણાસ્ત્રીનગરી બહાર ઘણાં આમવન યાવતું પુષ્પ બગીચા રોપ્યા. મારે એ શ્રેય છે કે – કાલે યાવતુ સૂર્ય પ્રકાશિત થતાં ઘણાં લોકડાહ-કડછા, તબી, તાપસના ભાંડ ઘડાવીને વિપુલ આશન, પાન, ખાદિમ, સ્વાદિમ કરાવી, મિત્રાદિને આમંત્રી, તેમને વિપુલ આશન યાવત સન્માનિત કરી, તેમની સામે મોટા પુત્રને કુટુંબમાં સ્થાપી, તે મિત્રાદિને પૂછી, ઘણાં લોકડાયાદિ લઈને આ ગંગાકુળ વનપથ તાપસ થાઉં, તે આ રીતે – હોગિક, પોઝિક, કોગિક, જંનતી, સકૃતી, ઘાલતી, હુબઉઠ્ઠા, દંતુલિયા, ઉમ્મજ્જ, સંમwગ, નિમ્મગ, સંપાલક, દક્ષિણકુલા, ઉત્તડુલા, શંખધમાં, ફૂલધમાં, મૃગgધકા, હસ્તિ તાપસ, ઉદંડ, દિશપૌક્ષિક, વલ્કવાસી, બિલવાસી, જલવાસી, રુક્ષમલિક, અંબુભll, વાયુભક્ષી, સેવાલભll, મૂલાહારી, કંદહારી, વચાહારી, માહારી, પુષ્પાહારી, ફલાહારી, બીજાહારી, પરિસડિત કંદમૂલ-ત્વચા-પ-પુષ્પ-ફલાહારી, જલાભિષેકથી કઠિન શરીરવાળા, તાપનાથી અને પાંચાનિતાપથી અંગાર પળ અને કંદુપક્વ સમાન પોતાને કરીને વિચરે છે.
તેમાં જે દિશપૌક્ષિક તાપસો છે, તેમની પાસે દિપૌક્ષિકપણે પ્રવયા લઈશ. લઈને આવા પ્રકારે અભિગ્રહ કરીશ – માટે જાવજીવ છ-છઠ્ઠના અનિક્ષિપ્ત દિશાસક્રવાલ તપોકમથી ઉંચી બાહ્ય રાખીને, સુયાભિમુખ આતાપનાભૂમિમાં આતાપના લેતા વિચારવું કહ્યું, એમ વિચારી કાલે યાવતું સૂર્ય પ્રકાશિત થતાં ઘણાં લોહકડાયા યાવત્ દિશાપૌક્ષિક તાપસપણે પ્રવજિત થયા, થઈને આવા પ્રકારે અભિગ્રહ યાવત ગ્રહણ કરીને પહેલો છ વર્ષ સ્વીકારીને વિચરે છે..
ત્યારપછી સોમિલ બ્રાહ્મણ ઋષિ પહેલી છૐના પારણે તાપના ભૂમિની ઉતર્યા, વલ્કલના વસ્ત્ર પહેરી પોતાના ઝુંપડે આવ્યા, આવીને વાંસની કાવડ લીધી, લઈને પૂર્વ દિશાનું પ્રોક્ષણ કર્યું. “પૂર્વ દિશાના સોમ લોકપાલ પ્રસ્થાન માર્ગે ચાલેલા સોમિલ બ્રાહ્મણ ઋષિનું રક્ષણ કરો. એમ પાર્થી ત્યાંના કંદ, મૂલ, છાલ, મ, પુષ્પ, ફળ, બીજ અને હરિત લેવાની આજ્ઞા આપો, એમ કહી પૂર્વ દિશામાં ચાલ્યો. ત્યાંના જે કંદહિં હતાં તે ગ્રહણ કરાઈ. તેનાથી વાંસની કાવડ ભરી. દભ, કુશ, મામોડ, સમિધ અને કાષ્ઠ લીધા. લઈને ઝુંપડીએ આવ્યા. કાવડ નીચે મૂકી, વેદિકા બનાવી, છાણ વડે લંપીને સમાન કર્યું. હાથમાં દર્ભ અને કળશ લીધા. ગંગા નદીએ જઈને તેમાં પ્રવેશી જલમજ્જન કર્યું. જળક્રીડ કરી, જલાભિષેક કર્યો. આચમન કર્યું. ચો થયો.
પછી દેવ અને પિતૃનું કાર્ય કર્યું. દર્ભ અને કળશ હાથમાં રાખી, ગંગા
४४
પુપિકા ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ નદીની બહાર નીકળ્યો. નીકળીને પોતાની ઝુંપડીએ આવ્યો. દર્ભ, કુશ અને માટીની વેદિકા કરી, સક કર્યું, અરણી કરી, સરક વડે અરણીનું મથન કર્યું અનિ સળગાવ્યો, અનિ પ્રદીપ્ત કર્યો, સમિધનો લાકડાં નાંખ્યા, અનિ દેદીપ્યમાન કર્યો. કરીને અગ્નિની જમણી બાજુ સાત અંગની સ્થાપના કરી, તે આ પ્રમાણે –
૬િ] સકથ, વલ્કલ, સ્થાન, શય્યા, ભાંડ, કમંડલદંડદા અને આત્મ [પોતાને.] | [] પછી મધ, ઘી, ચોખા વડે અગ્નિમાં હોમ કર્યો, ચર સાદયો. બલિ વડે વૈશાદેવ ક્યોં અતિથિની ભોજનાદિ વડે પુજા કરી. પછી પોતે આહાર કર્યો. પછી સોમિલ બ્રાહાણ Bષિએ બીજ છના પરણે તે બધું જ કહેવું. વાવતું આહાર કર્યો. વિશેષ એ : દક્ષિણ દિશામાં યમ લોકપાલને પ્રાર્થના કરી - સોમિલ બહાર્ષિની રક્ષા કરો, જે ત્યાં કંદાદિ છે, તેની યાવતુ અનુજ્ઞા આપો, એમ કહી દક્ષિણ દિશામાં ચાલ્યો. એ રીતે પશ્ચિમમાં વરુણ લોકપાલ યાવતુ પશ્ચિમ દિશામાં ચાલ્યો. ઉત્તરમાં વૈશ્રમણ લોકપાલ યાવતુ ઉત્તર દિશામાં ચાલ્યો. પૂર્વ દિશાના આલાવાની માફક ચારે દિશા કહેતી.
ત્યારપછી તે સોમિલ બ્રહ્મર્ષિ અન્ય કોઈ દિને મધ્યરાત્રિ સમયે અનિત્ય જાગરિકાથી જાગતા, આવા પ્રકારે આધ્યાત્મિક ચાવતું સંકલ્પ થયો - હું વાણારસી નગરીનો સોમિલ બ્રહ્મર્ષિ, અતિ ઉચ્ય બ્રાહ્મણકુળમાં જન્મ્યો. મેં વ્રત લીધા ચાવતુ યજ્ઞસ્તંભ રોપ્યા. પછી પુના બગીચા રોપ્યા ઈત્યાદિ પૂર્વવત્ • x • હવે મારે એ શ્રેય છે કે કાલે સવારે યાવતુ સૂર્ય દેદીપ્યમાન થતાં ઘણાં જોયેલા આદિ અને પૂર્વ સંગતિક તથા પર્યાયસંગતિકને પૂછીને તથા આશ્રમમાં રહેલા સેંકડો. યુગાદિ તત્વોનું સન્માન કરીને, વલ્કલવસ પહેરી, વાંસની કાવડ તથા ભંડોપગરણને લઈને કાષ્ઠ મુદ્રાથી મુખ બાંધીને ઉત્તર દિશામાં ઉત્તર તરફ મુખ રાખીને મહાપાન માર્ગે ચાલવું. એમ વિચારી બીજે દિવસે પ્રાત:કાળે યાવતું - X - કાષ્ઠ મદ્રાથી મુખ બાંધીને આવા પ્રકારનો અભિગ્રહ ગ્રહણ કર્યો -
હું જ્યાં હોઉં તે જળ-સ્થળ-દુર્ગ-નિનાદેશ • પર્વત-વિષમ-ગdઈ કે દરીમાં ક્યાંય ખલના પણું કે પડું તો મારે ઉભા થવું ન કહ્યું, એમ વિચારી આ આવો અભિગ્રહ ગ્રહણ કરે છે. ઉત્તર દિશામાં ઉત્તર તરફ મુખ રાખી મહાપ્રસ્થાન માર્ગે ચાલ્યો આવો તે સોમિલ બ્રહ્મર્ષિ મધ્યાહુ કાળે શ્રેષ્ઠ અશોકવૃક્ષ પાસે આવ્યો. તેની નીચે કાપડ સ્થાપી, વેદિકા રચી, ઉપલેપનમ્નમાર્જના કરી, દર્ભ અને કળશ હાથમાં લઈને ગંગા મહાનદીએ ગયો. “સિવ”ની માફક યાવતુ ગંગા મહાનદીeણી બહાર નીકળ્યો. શ્રેષ્ઠ અશોકવૃક્ષ પાસે આવ્યો. દભકુશ-માટી વડે વેદિકા સ્ત્રી, શક કર્યું ચાવત બલિ સાધીને વૈદેવ કર્યો કરીને કાઠમુદ્રાથી મુખ બાંધી મૌન રહો.
પછી તે સોમિલ બ્રાહ્મણ ઋષિ પાસે મધ્યરાત્રિએ એક દેવ પ્રગટ થયો.
Page #19
--------------------------------------------------------------------------
________________
૩/૫ થી ૮
પછી તે દેવે સોમિલ બ્રાહ્મણને એમ કહ્યું – ઓ સોમિલ બ્રાહ્મણ ! તારી પ્રવજ્યા દુવ્રજ્યા છે. ત્યારે તે સૌમિલે તે દેવના બે-ત્રણ વખત કહેલ આ વાતનો આદર ન કર્યો, જાણી નહીં યાવત્ મૌન રહ્યો. ત્યારે તે દેવ સૌમિલ દ્વારા અનાદર પામતા જે દિશામાંથી આવેલ તે જ દિશામાં પાછો ગયો.
૪૫
પછી તે સોમિલ બીજે દિવસે યાવત્ સૂર્ય જવલંત થતાં વલ્કલના વસ્ત્ર પહેરી કાવડ લઈ, અગ્નિહોત્રના ભાંડોપકરણ લઈ કાષ્ઠ મુદ્રા વડે મુખ બાંધી ઉત્તરાભિમુખ ચાલ્યો. પછી તે સોમિલ બીજે દિવસે મધ્યાહ્ન કાળે જ્યાં સપ્તપર્ણવૃક્ષ નીચે કાવડ સ્થાપી, વેદિકા રચી, શ્રેષ્ઠ અશોકવૃક્ષો યાવત્ અગ્નિ હોમ કર્યો. કાખમુદ્રાથી મુખ બાંધ્યુ, મૌન રહ્યો. ત્યારે તે સોમિલની પાસે મધ્યરાત્રિ કાળ સમયમાં એક દેવ પ્રગટ થયો. તે દેવે આકાશમાં રહી શ્રેષ્ઠ અશોકવૃક્ષત્ થાવત્ પાછો ગયો.
પછી તે સોમિલ કાલે યાવત્ સૂર્ય પ્રકાશતા વલ્કલના વસ્ત્રો પહેર્યા, કાવડ લીધી, કાષ્ઠ મુદ્રાથી મુખ બાંધ્યુ. ઉત્તર દિશામાં ઉત્તરાભિમુખ ચાલ્યો. પછી સોમિલ ત્રીજા દિવસે મધ્યાહ્ન કાળે શ્રેષ્ઠ અશોકવૃક્ષ પાસે આવ્યો. ત્યાં નીચે કાવડ રાખી, વેદિકા સ્ત્રી યાવત્ ગંગાનદીથી બહાર આવ્યો. માવત્ પૂર્વવત્ મૌન રહ્યો. મધ્યરાત્રિએ સોમિલ પાસે એક દેવ પ્રગટ થયો. પૂર્વવત્ બોલીને પાછો ગયો.
પછી સોમિલે યાવત્ સૂર્ય પ્રકાશિત થતાં વલ્કલ વસ્ત્ર પહેર્યા - x - ઉત્તરમાં ચાલ્યો. ચોથે દિવસે મધ્યાહે વડના વૃક્ષ નીચે કાવડ રાખી - ૪ - મૌન રહ્યો. ત્યારે મધ્યરાત્રિએ સોમિલ પાસે એક દેવ પ્રગટ થયો, તે પ્રમાણે બોલીને પાછો ગયો. - ૪ - પૂર્વવત્ યાવત્ પાંચમે દિવસે મધ્યાહ્ન કાળે ઉંબર વૃક્ષ નીચે કાવડ રાખી આદિ પૂર્વવત્ - ૪ - મધ્યરાત્રિએ એક દેવ તેની પાસે આવ્યો. ઓ સોમિલ ! તારી પદ્મજ્યા દુપતયા છે, એક વખત બોલ્યો, સૌમિલ પૂર્વવત્ મૌન રહ્યો. દેવે બીજી-ત્રીજી વખત પણ તેમ કહ્યું. ત્યારે સોમિલે તે દેવને - ૪ - એમ કહેતા સાંભળી તે દેવને પૂછ્યું - કઈ રીતે મારી દુવા છે ?
ત્યારે દેવે સોમિલ બ્રાહ્મણને કહ્યું – નિચ્ચે તે પાર્શ્વ અરહંત પાસે પાંચ અણુવ્રત, સાત શિક્ષાવ્રત એમ બાર ભેદે શ્રાવક-ધર્મ સ્વીકાર્યો છે પછી પૂર્વવત્ - ૪ - કાવડ લઈ યાવત્ મૌન રહ્યો. પછી તે મધ્યરાત્રિએ તારી સન્મુખ પ્રગટ થઈ મેં કહ્યું – સોમિલ ! તારી ધ્વજ્યા દુવજ્યા છે. - ૪ - ચાવત્ પાંચમે દિવસે પણ - x - કહ્યું કે તારી દુવ્રજ્યા છે. ત્યારે સોમિલે તે દેવને પૂછ્યું – મારી પ્રવ્રજ્યા કઈ રીતે સુવ્રજ્યા થાય? ત્યારે તે દેવે સોમિલને કહ્યું .
-
હે દેવાનુપ્રિય ! જો તું આ પૂર્વે સ્વીકારેલ પાંચ અણુવ્રતો સ્વયં જ સ્વીકારીને વિચરે, તો તારી આ સુવજ્યા થશે. ત્યારે તે દેવે સોમિલને વાંદે છે, નમે છે,
પછી જે દિશામાંથી આવ્યો ત્યાં પાછો ગયો. પછી સૌમિલ બ્રાહ્મણ ઋષિ તે દેવે એમ કહેતા પૂર્વે સ્વીકારેલ પાંચ અણુવ્રત સ્વયં જ સ્વીકારીને વિચરે છે. પછી
૪૬
પુષ્પિકા ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ સોમિલ ઘણાં ઉપવાસ, છ, અક્રમ યાવત્ માસક્ષમણાદિ વિવિધ તપ-ઉપધાન વડે પોતાને ભાવિત કરતો ઘણાં વર્ષો શ્રાવક પર્યાય પાળીને અર્ધમાસિકી સંલેખનાથી આત્માને ઝૌસિત કરી ૩૦ ભકતથી અનશનથી છેદીને તે સ્થાનના
આલોચના પ્રતિક્રમણ ન કરીને વિરાધિત સમ્યકત્વી કાળ કરીને શુક્રવŕસક વિમાનમાં ઉપપાતસભામાં દેવ શયનીયમાં ચાવત્ તે અવગાહનાથી શુક્રમહાગ્રહપણે ઉત્પન્ન થયો.
પછી તે નવો ઉત્પન્ન શુક્ર મહાગ્રહ યવત્ ભાષામનપાપ્તિ, એ રીતે હે ગૌતમ! શુક્ર મહાગ્રહે તે દિવ્ય યાવત્ અભિસમન્વાગત કરી. એક પલ્યોપમ સ્થિતિ. તે શુક્ર દેવલોકથી આયુક્ષય થતાં કયાં જશે ? તે મહાવિદેહ ક્ષેત્રે સિદ્ધ થશે - નિશ્ચેષ કહેવો.
• વિવેચન-૫ થી ૭ :
ઉત્શેપ અર્થાત્ પ્રારંભ વાક્ય. - x - પુષ્પિકાના ત્રીજા અધ્યયનનો ભગવંતે શો અર્થ કહ્યો છે ? જંબૂ ! તે કાળે રાજગૃહનગર ઈત્યાદિ. - ૪ - વે૬૦ - ઋગ્વેદ, યજુર્વેદ, શામવેદ, અથર્વણવેદ, ઈતિહાસ, નિઘંટુને સાંગોપાંગ, રહસ્ય સહિત, તેના ધારક-વારક-પારગ, છ અંગવિદ્, પષ્ટિ તંત્ર વિશારદ, ગણિત સ્કંધ, શિક્ષાકલ્પ, વ્યાકરણ છંદ, જ્યોતિપ્ શાસ્ત્ર અને બીજા બ્રાહ્મણ શાસ્ત્રમાં સુપરિનિષ્ઠિત સોમિલ બ્રાહ્મણ, પાર્શ્વજિનનું આગમન સાંભળી કુતૂહલથી જિન સમીપે ગયો, આ અર્થને, હેતુને, પ્રશ્નો, કારણો, વ્યાકરણાદિ પૂછીશ, એમ વિચારી નીકળ્યો.
સંધિવિત્તુળ - છાત્ર રહિત. ભગવંત પાસે જઈને કહ્યું – ભંતે! આ૫ને યાત્રા છે? યાપનીય છે? એ પ્રમાણે સરસવ, માસ, કુલત્થા ઈત્યાદિના પ્રશ્નો કર્યા. વિય - સરસવ કે સદંશવય, માસ - ધાન્ય વિશેષ કે સુવર્ણાદિનું માન, અડદ. બુના - કળથી, કુળમાં રહેલ. ઈત્યાદિ પ્રશ્ન - ૪ - ૪ - એક છો? બે છો? વગેરે પ્રશ્ન.
ભગવંતે ઉત્તર આપ્યા. જેમકે દ્રવ્યાર્થથી જીવ એક છે, પ્રદેશાર્થથી અનેક છે.
- ૪ - જ્ઞાન, દર્શનથી કદાચ બેપણું છે. ઈત્યાદિ - ૪ - ૪ - તે અક્ષય, અવ્યય, નિત્ય, અવસ્થિત છે આદિ - ૪ - એ રીતે સંશય છેદાતા બાર ભેદે શ્રાવકધર્મ સ્વીકાર્યો, સોમિલ બ્રાહ્મણ સ્વસ્યાને ગયો.
અમાદુબળ - કુદર્શની, તાપસાદિ તેના દર્શનથી અને સુસાધુના અદર્શનથી, કેમકે તેમના દેશાંતર વિચરણથી દર્શન ન થયા. તેમના અભાવે પપાસનાનો પણ અભાવ થયો. તેથી મિથ્યાત્વના પુદ્ગલો વધતાં ગયા અને સમ્યકત્વ પુદ્ગલો ઘટતાં ગયા. તેથી મિથ્યાત્વી થયો. - ૪ - તેથી આત્મવિષયક, સ્મરણરૂપ, કંઈક આશંસિત મનમાં જ વર્તતો પણ બહાર ન પ્રકાશિત સંકલ્પ ઉત્પન્ન થયો.
વ્રત - નિયમો, તે શૌચ સંતોષ તપ સ્વાધ્યાયાદિનું પ્રણિધાન. - ૪ - મિત્રસુહૃદ, જ્ઞાતિ-સમાનજાતિ, નિજક-કાકા વગેરે, સંબંધી-શ્વશ્રાદિ, પરિજન-દાસદાસી આદિ, - ૪ - વાનપ્રસ્થ-વનમાં હોવું તે અવસ્થા, અથવા બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ, યતિ. એ ચારે લોક પ્રસિદ્ધ આશ્રમો છે, તેમાં ત્રીજો આશ્રમ. ત્તિ - અગ્નિ હોતૃક,
Page #20
--------------------------------------------------------------------------
________________
૩/૫ થી ૮
૪૩
પત્તિવ વટાધારી, કોરિય - ભૂમિએ સૂતારા, નન્નg - યજ્ઞકત, મg • શ્રાદ્ધ, ધાનડુ - ભાંડ લીઘેલા, હું - હુંડિકા શ્રમણ, વૈતુવરતિય - ફળભોજી, * * * * • સંgધET - શંખ વગાડીને જમનારા, વસૂનધન - કૂળમાં રહીને શબ્દ કરીને ખાય છે. તતાપસ - હાથીને મારીને ઘણો કાળ ભોજન કરે IT - દંડ ઉંચો રાખીને ફ, રિક્ષાપક્ષી - જળ વડે દિશા પ્રોક્ષીને ફળ, પુષ્પાદિ ભેગા કરે. - x • x - x - હિસાવધવાર તપોવાW - પારણે પૂર્વ દિશામાં જે ફલાદિ તેને લાવીને ખાય, એ રીતે દક્ષિણમાં, એમ ક્રમશઃ જાણવું. - x - ટન - તાપસાશ્રમ, four - કાવડ - ૪ -
- x • વેરૂ - વેદિકા, વર્ધતિ - પ્રમાર્જે છે. • x - જલમજ્જન - જળ વડે માત્ર બાહ્ય શુદ્ધિ કરવી. • x - = - અશુચિ દ્રવ્યો દૂર કરવા • x - ૨ - નિર્મન્યકાષ્ઠ, અT - નિર્મન્ચનીય કાષ્ઠ, મન-ઘસવું - X • સક્રિથ - ઉપકરણ વિશેષ, સ્થાન-જ્યોતિ સ્થાન કે પણ સ્થાન, શય્યા ભાંડ-શસ્યા ઉપકરણ, કમંડલકુંડિકા ઈત્યાદિ - x -
ઘર • ભાજન વિશેષ, તેમાં પકાવાતું દ્રવ્ય પણ ચરુ અર્થાત્ બલિ છે. સાધત - રાંધે છે. બલિ વડે વૈશ્વાનરને પૂજે છે. - X - X - જેમ કાઠમય પૂતળું ન બોલે, તેમ તે પણ મૌન રહે છે અથવા મુખના છિદ્રને આચ્છાદક કાષ્ઠ ખંડમય મુખ્યબંધનથી મુખ બાંધવું. - x • મહાપ્રસ્થાન-મરણકાળ ભાવિ કરીને પછી આગળ વધે. - X - X -
અધ્યયન-૪-“બહત્રિકા' @
- X - X - X x - • સૂત્ર-૮ :
ઉોપ. નિશે જંબ્રા તે કાળે રાજગૃહનગર, ગુણશિલ ચૈત્ય, શ્રેણિક રાજ, સ્વામી સમોસયાં, પર્ષદા નીકળી. તે કાળો બહુભુમિકા દેવી સૌધર્મકલામાં બહપુમિકા વિમાનમાં સુધમસિભામાં બહુમિકા સીંહાસને ઝooo સામાનિકો, ચાર મહત્તરિયાદિ “સૂયભિદેવ” સમાન ભોગવતી વિચરતી હતી. આ સંપૂર્ણ જંબુદ્વીપ દ્વીપને વિપુલ અવધિ જ્ઞાન વડે અવલોકતી, જેતી, શ્રમણ ભગવાન મહાવીરને જુએ છે. સૂર્યાભિ દેવ સમાન યાવતુ નમીને સીંહાસને પૂર્વાભિમુખ બેઠી.
આભિયોગિકો સુયભિવન, સુતરા ઘટા, અભિયોગિકદેવોને બોલાવે છે, યાનવિમાન ૧ooo યોજન વિસ્તીર્ણ ચાવતુ ઉત્તરના નિર્માણ માર્ગથી હજારો યોજનના પગલાં વડે ગમન કરીને સુભની જેમ ભગવત પાસે આવી, ઘમકથા સમાપ્ત થઈ.
પછી તે બહપત્રિકા દેવીએ દક્ષિણી ભૂજ પસારી, ૧૦૮ દેવ કુમારો, ડાભી ભૂજાથી ૧૦૮ દેવકુમારીઓ, પછી ઘણાં દાસ્ક અને દાસ્કિા, Sિભ અને ડેમિકા વિકુવ્ય. સૂયાભિની જેમ નૃત્યવિધિ દેખાડીને ગઈ.
અંતે ગૌતમ સ્વામીએ એમ કહી શ્રમણ ભગવંત મહાવીરને વાંદી, નમીને યાવ4 બહુપુત્રિકા દેવીની તે દિવ્ય દેવદ્ધિની પૃચ્છા કરી, ચાવવું કઈ રીતે
૪૮
પુપિકા ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ સન્મુખ આવી. ગૌતમ ! તે કાળો વારસી નગરી, આમાલવન ચત્ય હતું.
ત્યાં વાણારસી નગરીમાં ભદ્ધ સાર્થવાહ હતો. તે આર્ય અને અપરિભૂત હતો. તેને સુભદ્રા નામે સુકુમાલ, વંધ્યા પની હતી. તેણી અપસુતા હોવાથી મx કોણી અને ઢીંચણની માતા હતી.
ત્યાપછી તે સુભદ્રા સાથનાહીને અન્ય કોઈ દિને મધ્યરાત્રિ કાળે કુટુંબ જગરિકા કરતાં આવો સંકલ્પ ઉત્પન્ન થયો – નિશે હું ભદ્ધ સાર્થવાહ સાથે વિપુલ ભોગપભોગ ભોગવતા વિરું છું. પણ એક પણ બાળક કે ભાલિકાનો પ્રસવ ન થયો, તે માતાઓ ધન્ય છે ચાવતુ તે માતાનો મનુષ્યજન્મ અને જીવિતનું ફળ સુલબ્ધ છે, જેમની પોતાની કુક્ષિથી ઉત્પન્ન બાળકો સ્તનનું દુધ પીવામાં લુબ્ધ થયેલાં, મધુર ઉલ્લાપને કરનારા, અવ્યકત વચન બોલનારા, સ્તનના મૂળણી કlના દેશ ભાગ સુધી ફરતાં ફરતd દુધ પાન કરે છે, એમ હું માનું છું. વળી તે માતાઓ પોતાના કોમળ કમળ જેવા બે હાથ વડે ખોળામાં બેસાડે છે, મધુર સમુલ્લાપને આપે છે, વારંવાર મનોહર વચનો બોલે છે, હું તો અન્ય-અપુણ-અકૃત પુણ્ય છું, જેથી ઉક્ત એક પણ બાળકને પામી નથી. એ રીતે વિચારી અપહત મનવાળી થઈ યાવતું ચિંતામન બેઠી.
તે કાળે સુતતા આય કે જે ઈય-ભાષા-એષણા-આદાન ભાંડ મામ નિક્ષેપણા - ઉચ્ચાર પ્રસવણ ખેલ જલ સિંધાણ પારિષ્ઠાપનિકી સમિતિવાળા, મન-વચન-કાય ગુપ્તિવાળા, ગુપ્તક્રિયા, ગુપ્ત બ્રહ્મચારિણી, બહુશ્રુતા, બહુપયિા હતા તે પૂવનિપૂવી વિચરતા, ગામાનુગામ જd વાસી નગરી પધાર્યા. પછી યશાપતિરૂપ અવગ્રહ યાસીને સંયમ અને તપથી વિચરે છે.
ત્યારે તે સુવતા આયના એક સંઘાટક તાણારસીમાં ઊંચ-નીચ-મદયમ કુળોમાં ગૃહસમુદાન ભિક્ષાર્થિ અટન કતાં ભદ્ધ સાવિાહના ઘરમાં પ્રવેશ્યા, સુભદ્ર સાર્થનાહીએ તે આયઓિને આવતા જોયા, જોઈને હર્ષિત થઈ, આસનેથી ઉઠી, સાત-આઠ ડગલાં સન્મુખ લઈ, વંદન-નમસ્કાર કર્યા, વિપુલ આશનાદિ વડે પ્રતિભાભીને આ પ્રમાણે બોલી - હું ભદ્ર સાથતાહ સાથે વિપુલ સમૃદ્ધિવાળા શદાદિ કામભોગને ભોગવતી રહું છું. તો પણ મને પુત્ર કે પુત્રીની પ્રાપ્તિ થઈ નથી. ઈત્યાદિ. હે આયઓિ ! તમે ઘણું જાણો છો, ઘણું ભણ્યા છો, ઘણાં ગામ, નગર યાવતુ સંનિવેશમાં વિચરો છો, ઘણાં રાજા, ઈશ્વર ચાવતું સાવિાહાદિના ગૃહમાં પ્રવેશો છો, તો તેવો કોઈ વિધાપયોગ, મંગપયોગ, વમન, વિરેચન, બસ્તિકર્મ, ઔષધ, મેઇજ કંઈપણ જાણો છો કે જેથી મને કે "Mી થાય ?
ત્યારે તે આયઓિએ સુભદ્રા સાવાહીને આમ કહ્યું - હે દેવાનુપિયા ! અમે શ્રમણી, નિળી, ઈય સમિા યાવતુ ગુપ્ત બ્રહ્મચારીણી છીએ. અમને આવી વાત કાનથી પણ સાંભળવી કરાતી નથી, તો તેને કહેવાનું કે આચરવાનું તો કયે જ કેમ? પણ હે દેવાનુપિયા! અમે તને કેવલી ભગવંત પ્રરૂપિત ધર્મ જ કહીએ છીએ. પછી સુભદ્રા સાર્થવાહી, તે આય પાસે ધર્મ સાંભલી, સમજી,
Page #21
--------------------------------------------------------------------------
________________
૪૯
૪/૫ થી ૮ હર્ષિતસંતુષ્ટ થઈ, તે આયનિ ગણ વખત વંદન-નમન કરીને બોલી - હે આયઓિ : હું નિન્જ પ્રવચનની શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ કરું છું, કે આર્યા નિWિીઓ ! તે એમ જ છે, તેમજ છે, યાવત્ શ્રાવકધર્મ અંગીકાર કરવા ઈચ્છું છું.
દેવાનુપિય! સુખ ઉપજે તેમ કરો, પ્રતિબંધ ન કરો.
ત્યારે તે સુભદ્રાએ તે આયઓ પાસે ચાવત શ્રાવક ધર્મ સ્વીકારી, તે આયને વંદન-નમન કરી, વિદાય આપી. પછી સુભદ્રા શ્રાવિકા થઈ ચાવતું વિચારવા લાગી. પછી સુભદ્રા શ્રાવિકાને કોઈ દિવસે મધ્યરાત્રિએ કુટુંબ નાગરિકા કરતાં વિચાર આવ્યો કે હું ભદ્ર સાર્થવાહ સાથે વિપુલ ભોગ ભોગવતી વિચરું છું, પણ એક બાળકને જન્મ ન આપ્યો. મારે શ્રેય એ છે કે કાલે ભદ્ર સાવિાહને પૂછીને સુવતા આ પાસે પ્રવયા ગ્રહણ કરવી.
એમ વિચારી બીજા દિવસે ભદ્ર સાર્થવાહ પાસે આવીને બે હાથ જોડીને બોલી - હે દેવાનુપિયા એ પ્રમાણે નિશ્ચ આપની સાથે ઘણાં વર્ષો વિપુલ ભોગથી યાવતું વિચારું છું ઈત્યાદિ • x • ત્યારે ભદ્ર સાર્થવાહ, સુભદ્રાને કહ્યું - તું હમણાં મુંડ યાવતુ પતજિત ન થા. મારી સાથે વિપુલ ભોગ ભોગવ. પછી ભકત ભોગી થઈ સુતતા આ પાસે દીક્ષા લે. ત્યારે સુભદ્રાએ ભદ્રના આ અર્થનો આદર ન કર્યો જાણ્યો નહીં. બીજી-ત્રીજી વખત ભદ્રા સાથવાણીએ કહ્યું કે - હું આપની આજ્ઞા પામીને દીક્ષા લેવા ઈચ્છું છું.
ત્યારે ભદ્ર સાર્થવાહ જ્યારે ઘણી આઘવણા, પwવણા, સંજ્ઞાપના, વિજ્ઞાપનાથી તેણીને સમજાવવા યાવ4 સમર્થ ન થયો ત્યારે અનિચ્છાએ સુભદ્રાને નિકમણની અનુષ્ય આપી.
પછી ભદ્ધ સાવિાહે વિપુલ અનાદિ તૈયાર કરાવ્યા. મિત્ર, જ્ઞાતિ, પછી ભોજનવેળાએ માવત્ મિત્ર, જ્ઞાતિ સકાર, સન્માન કરે છે. પછી સુભદ્રા સાહવાહી નાન કરી યાવતું પ્રાયશ્ચિત્ત કરી, સવલિંકાર વિભૂષિત થઈ પુરષસહસ્ત્રવાહિની શિબિકામાં બેઠી. પછી સુભદ્રા મિત્ર, જ્ઞાતિ યાવતુ સંબંધીથી પરીવરીને સર્વ ઋહિદથી યાવતુ રવથી વાણાસી નગરીની વચ્ચોવચ્ચથી જ્યાં સુવતા આનો ઉપાશ્રય હતો ત્યાં આવીને પુરષસહસવાહિની શિબિકા થાપી, સુભદ્રા સાવિાહી તેમાંથી નીચે ઉતરી.
પછી ભદ્ર સાર્થનાહ સુભદ્રાને આગળ કરીને સુવતી આય પાસે આવ્યો. સુવતા આયને વંદન-નમસ્કાર કરીને બોલ્યો - આ સુભદ્રા મારી પત્ની છે. ઈષ્ટ, કાંત છે. યાવત તેને વાત-પીત્ત-કફ-સંનિપાતથી વિવિધ રોગાતંક ન સ્પર્શી તે રીતે તેણીને રાખી છે, તે હવે સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈ, જન્મ મરણથી કરીને, આપની પાસે મુંડિત થઈ ચાવતુ દીક્ષા લેવા ઈચ્છે છે. હું આપને શિધ્યાભિક્ષા આપું છું. આપ શિધ્યાભિક્ષા સ્વીકાર કરો.
દેવાનુપિયા સુખ ઉપજે તેમ કરો, પ્રતિબંધ ન કરો. 2િ8/4.
પુપિકા ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ ત્યારે સુભદ્રાને સુન્નતા આયએ તેમ કહેતા હર્ષિત થઈ સવય જ આભરણાલંકાર ઉતરે છે, સ્વયં પાંચમુઠ્ઠી લોચ કરે છે, સુવતા આ પાસે આવે છે, ત્રણ વખત દક્ષિણ પ્રદક્ષિણા કરી, વાંદીનમીને એમ કહે છે - સંસાર સળગી રહ્યો છે, ચાવત “દેવાનંદ” માફક પ્રજ્ઞા લીધી યાવતું આ યાવતું ગુપ્ત બ્રહ્મચારિણી થઈ.
- પછી તે સુભદ્રા આય અન્ય કોઈ દિવસે ઘણાં માણસોના બાળકો ઉપર મૂછવાળી થઈ ચાવ4 આસકત થઇ વ્યંગન, ઉદ્વર્તન, પાસુકાન, લત્તક, કંકણ, અંજન, વણક, ચૂક, ખેલ્લક, ઇજનક, ખીર, પુષની ગવેષણા કરે છે. કરીને ઘણાં લોકોના બાલક-બાલિકા, કુમારખુમારી, ડિંભ-ડિભિકામાં કેટલાંકનું અચંગન કરે છે, કેટલાંકનું ઉદ્ધતન, એ રીતે અચિત જળથી સ્નાન પણ છે, ઓહ રંગે, આંખ આજે, ખોળામાં બેસાડે, તિલક કરે, હીંચોળે, પંક્તિમાં બેસાડે, મુખ ધોવે, વણકથી , ચૂર્ણ લગાડે, મકડાં આપે, ખાસ ખવરાવે, ખીર ખવડાવે, પુષ્પ સુંઘાડે, પગે બેસાડે, જાંઘ બેસાડે, સાથળે બેસાડે, એ રીતે કેડે, પીઠ, છાતીએ, મસ્તકે બેસાડી, બે હાથના સંપુટથી ઉછાળ, ગીત ગાય, ગવડાવે એ રીતે યુગાદિની પિપાસાને પૂર્ણ કરતી.
ત્યારે સુવતી આયએિ સુભદ્રા સાયનેિ કહ્યું - આપણે શ્રમણી, નિથિી , ઈયfસમિતિવાળી, યાવતુ ગુપ્ત બ્રહ્મચારિણી છીએ. આપણને જાતક કર્મ કરવું ન કશે. જ્યારે તું ઘણાં બાળકોમાં મૂર્ણિત યાવતું આસકત થd અત્યંગનાદિ કરીને રહે છે. * * તો તું આ સ્થાનની આલોચના ચાવતું પ્રાયશ્ચિત્ત કર
ત્યારે સુભદ્રા આયએ તેમના કથનનો આદર ન કર્યો કે સારો ન માન્યો અને તેમજ રહેવા લાગી. ત્યારે તે શ્રમણી નિગ્રન્થીઓ સુભદ્રા આયનિી હીલના, નિંદા, હિંસા, ગહ કરવા લાગી અને વારંવાર આ અથનું નિવારણ કરવા લાગી.
ત્યારે સાવત્ સુભદ્રા આયનિ આવો અધ્યવસાય થયો કે - જ્યારે હું ગૃહસ્થાવાસમાં હતી ત્યારે સ્વતંત્ર હતી, પણ મુંડ થઈ-પતજિત થઈ છું ત્યારથી જ પરવશ છું. પહેલાં તો આ શ્રમણીઓ મારો આદર કરતી હતી. હવે નથી કરતી, તો મારે શ્રેયસ્કર છે કે કાલે યાવતુ સૂર્ય દેદીપ્યમાન થતાં સુવતા આયા પાસેથી નીકળી બીજા ઉપાશ્રય ગ્રહણ કરી વિચરું વાવ4 - X • જુદા ઉપાશ્રયે રહેવા લાગી..
ત્યારપછી સુભદ્રા આવા બીજ આયઓિ દ્વારા ન નિવારાતા સ્વચ્છેદ મતિવાળી થઈ, ઘણાં બાળકો ઉપર મૂછ પામી યાવતુ આશ્ચંગનાદિ કરતી, યાવત્ યુગાદિની પિપાસા અનુભવતી રહી. પછી સુભદ્રા આય પાસ્થાપાર્થસ્થવિહારી, અવસ¥le, કુશીલ, સંસtle, યથાર્થોદા થઈ ઘણાં વર્ષો
મશ્ય પયરય પાળી, આદર્શ માસિકી સંલેખનાથી 30 ભકત અનશન વડે છેદીને તે સ્થાનની આલોચના-પ્રતિક્રમણ ન કરીને કાળમાસે કાળ કરી સૌધર્મ કહ્યું બહુપુમિકા વિમાનમાં ઉપયત સભામાં દેવશયનીયમાં દેવદૂષ્યથી અંતરિત, ગુલની
Page #22
--------------------------------------------------------------------------
________________
૪/૫ થી ૮
પર
અસંખ્યાતમા ભાગ અવગાહનાથી બહયુબિકાદેવી રૂપે ઉત્પન્ન થઈ. તુરંતની ઉત્પન્ન થયેલ તે બહપુમિકાદેવી પંચવિધ પયતિથી વાવ4 ભાષામન પતિ પયત ઈ. - ૪ -
ભગવાન ! તેને બહપબિકા દેવી કેમ કહે છે ? ગૌતમાં તેણીને જ્યારે જ્યારે દેવેન્દ્ર દેવરાજ શકની સભામાં નાટક કરવા જાય ત્યારે ઘમાં બાલકબાલિકા, હિંમક-ડિલિકાને વિકર્ષે છે. પછી કેન્દ્ર પાસે આવી, શક્રને તે દિવ્ય દેવદ્ધિ-દેવહુતિ-દેવાનુભાવ દેખાડે છે, તેથી તે બહુપુત્રિકાદેવી કહેવાય છે.
બહપબિકાદેવીની સ્થિતિ કેટલાં કાળની છે ? ગૌતમ! ચાર પલ્યોપમ. તેણી દેવલોકથી આયુ-સ્થિતિ-ભવક્ષય પછી ઍવીને ક્યાં જશે ? ક્યાં ઉપજશે ? ગૌતમઆ જ જંબૂદ્વીપમાં વિંદગિરિની તળેટીમાં તિબેલસંનિવેશમાં બ્રાહ્મણકુળમાં પુત્રીરૂપે જન્મશે.
પછી તે બાલિકાના માતા-પિતા ૧૧-મો દિવસ જતાં યાવતું બારમો દિવસ જતાં આવું નામ પાડશે. અમારી પુત્રીનું નામ “સોમા’ થાઓ. પછી સોમા બાલ્યભાવથી મુક્ત થઈ, વિજ્ઞાન પરિણત થતાં યૌવનને પામી, રૂપભ્યૌવનલાવણ્યથી ઉત્કૃષ્ટ, ઉત્કૃષ્ટ શરીરી યાવતુ થશે. પચી સોમાના માતાપિતા, તેણીને • x • યૌવન પામેલી જાણીને પ્રતિકુપિત દ્રવ્યથી, પ્રતિરૂપે કરીને પોતાના ભાણેજ ‘રાષ્ટ્રકૂટ’ને પત્નીપણે આપશે.
સોમા પણ તેની ઈષ્ટા, કાંતા યાવતુ ભાંડ કરંડક સમાન, તેલશ્કેલ સમાન સુસંગોષિત, ચલપેડાવતુ સુસંપરિક્ષિત, રનકરંડક સમાન સુરક્ષિત, સુસંગોષિત હતી યાવતુ રોગાતકાદિ ન સ્પર્શે તેમ સાચવી હતી. પછી તે સોમા બ્રાહ્મણી રાષ્ટ્રકૂટ સાથે વિપુલ ભોગો ભોગવતા પ્રત્યેક વર્ષે યુગલને જન્મ આપતી સોળ વર્ષમાં બગીશ બાળકોને જન્મ આપ્યા. પછી સોમા Miાણી તે ઘણાં બાળક, ભાલિકા, કુમાર-કુમારી, ડિંભ-ડિભિકામાં કેટલાંકને ચત્તા કરવા, એ રીતે કેટલાંકને સ્તનપાન, તને રાખવા, નાચવું, ઉછળકુદ, અલના, દુધ માંગે, મકડા-ખાજભાત-aણી માંગવા વડે,
એ જ પ્રમાણે હસવું, શેષ, આક્રોશ, અતિ આક્રોશ, માર, ભાગવું, પકડવું, રોનું આકંદ, વિલાપ, મોટેથી પોકાર ઉંશ શબ્દો કરવા, નિદ્ધા પામવા, પલાપ કરવો, દાઝવું, વમન, વિટા, મૂત્ર એ બધાંથી અતિ વ્યાકુળ થશે. તેમના મૂત્ર, વિષ્ટા, વમનથી અતિ લેપાયેલી રહેશે, તો અતિ મલિન રહેશે, શરીર અતિ દુર્બળ રહેશે યાવત અતિ બીભત્સ અને દુર્ગધવાળી થવાથી રાષ્ટ્રકૂટ સાથે વિપુલ કામભોગ ભોગવી વિચરવા સમર્થ થશે નહીં.
ત્યારપછી સોમા બ્રાહ્મણી અન્ય કોઈ દિવસે મધ્યરાત્રિમાં કુટુંબ અગરિકાથી જગતી હતી ત્યારે આવો સંકલ્પ ઉત્પન્ન થયો. હું આ ઘણાં દારક યાવતું ડિંભકાળી, જેમાં કેટલાંકને ચતા કરવા યાવતુ કેટલાંકના મૂત્ર વડે, દુષ્ટ બાળકો વડે, દુષ્ટ જન્મ વડે, વિપહત અને ભગ્ન થયેલ હોવાથી એક પ્રહારથી પડી
પુપિકા ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ જવાય તેવી તથા મૂત્રાદિથી લેપાયેલ ચાવતુ અતિ દુગન્ધિવાળી હું - x • ભોગ ભોગવવા સમર્થ નથી. તે માતાઓ ધન્ય છે, યાવતુ તેમનું જીવિત સફળ છે, જે વાંઝણી છે, જેમને પ્રસૂતિ થતી નથી, માત્ર ઢીંચણ અને કોણીની માતા છે. સુરભિ સુગંધ સુગંધિકા, વિપુલ માનુષી ભોગ ભોગવતી વિચરે છે. પણ હું ધન્ય, પુણ્યહીન, અકૃત પુન્ય છું, જેથી રાષ્ટ્રકૂટ સાથે વિસ્તારવાળા ચાવવું કામભોગોને ભોગવી વિચરી શકતી નથી.
તે કાળે સુવતા આય, જે ઈયસિમિત ચાવતું બહુપરિવારા હતા, તે પવનપર્વથી જ્યાં બિભેલ સંનિવેશ હતું ત્યાં યથાપતિરૂપ અવગ્રહ યાચીને ચાવતુ રહા. પછી તેમના એક આઈ સંઘાટક બિભેલના ઉંચ-નીચ ગૃહોમાં યાવતું ભમતાં રાષ્ટ્રકૂટના ગૃહમાં પ્રવેશ્યા. ત્યારે તે સોમા જહાણી, તે આયતિ આવતા જોઈને હર્ષિત થઈ, જલ્દી આસનેથી ઉભી થઈ. સાત-આઠ ડગલાં સામે ગઈ. વાંદી-નમી, વિપુલ અસનાદિ પડિલાભીને બોલી - હું રાષ્ટ્રકૂટ સાથે વિપુલ ભોગ ભોગવતાં યાવત - x - ત્રીશ બાળકો થયા. હવે તે ઘણાં બાળકોથી ચાવત • x • ભોગ ભોગવી વિચરવા સમર્થ નથી. તેથી હું આપની પાસે ધર્મ સાંભળવા ઈચ્છું છું.
ત્યારે તે આયઓિ સોમા બ્રાહ્મણીને વિચિત્ર યાવતુ કેવલી પ્રજ્ઞપ્ત ધર્મ કહે છે. ત્યારપછી સોમા બ્રાહ્મણી, તે આ પાસે ધર્મ સાંભળી, સમજી, હર્ષિત થઈ ચાવતું તે આયને વાંદી-નમીને બોલી - હે આયઓ ! નિગ્રન્થ પ્રવચનની શ્રદ્ધા કરું છું યાવતું તેને માટે અભ્યધત છું. હે આયઓિ ! તેમજ છે, તમે જે ધર્મ કહો છો એમ જ છે. હું રાષ્ટ્રકૂટની જ લઉં પછી આપની પાસે મુંડિત યાવતુ પતજિત થાઉં.
દેવાનુપિયા! સુખ ઉપજે તેમ કરો, પ્રતિબંધ ન કરો.
પછી સોમા બ્રાહ્મણી આયોિને વાંદી-નમીને વિદાય આપશે. પોતે રાષ્ટ્રકૂટ પાસે આવી, બે હાથ જોડી કહેશે – દેવાનુપિયા મેં આય પાસે ધર્મ સાંભળેલ છે, તે મને ઈષ્ટ યાવત રુચિકર છે. તો આપની આજ્ઞા પામી હું સુવતા ય પાસે દીક્ષા લઉં. ત્યારે રાષ્ટ્રકૂટ, સોમાને કહેશે કે હમણાં મુંડ થઈને ચાવતુ પ્રવજ્યા ન લે, હાલ મારી સાથે વિપુલ કામભોગ ભોગવ પછી મુક્ત ભોગી થઈ સુવતા આ પાસે દીક્ષા લેજે. ત્યારે સોમા લહાણી, રાષ્ટ્રકૂટના ઓ અને અંગીકાર કરશે.
ત્યારપછી સૌમા શહાણી સ્નાન યાવત શરીરવિભૂષા કરી, દાસીના સમૂહથી પરીવી, વેણી નીકળી, બિભેલ સંનિવેશ મધ્યે થઈને સુવતા આયનિા ઉપાશ્રયે આવો, સુવતા આીિ વંદન-નમસ્કાર કરી, પર્યાપાસના કરશે. પછી સુવતા આ તેણીને કેવલી પ્રરૂપિત ધર્મ કહેશે – જે પ્રકારે જીવો કર્મ બાંધે છે, ઈત્યાદિ.
ત્યારે તે સોમા સુલતા આ પાસે યાવત્ બાર પ્રકારે શ્રાવકધર્મ અંગીકાર
Page #23
--------------------------------------------------------------------------
________________
૪/૫ થી ૮
૫૪
પુપિકા ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ
કરશે. કરીને સુવા આયાતિ વાંદી-નમીને જે દિશાથી આવી હતી, તે દિશામાં પાછી જશે. પછી સોમા શ્રાવિકા થઈ, જીવાજીવ સ્વરૂપને જાણી ચાવત આત્માને ભાવતી રહેશે.
ત્યારપછી સુવા આય કદાચિત બિભેલ સંનિવેશeણી નીકળશે. બહારના દેશોમાં વિહાર કરશે. ત્યારપછી તે સુલતા આ અન્ય કોઈ દિને પૂવનિર્વથી ચાવતું આવીને રહા. ત્યારે સોમા બ્રાહ્મણી કથા સાંભળી હર્ષિત થઈ, હાઈ પૂર્વવત્ નીકળી યાવતું વાંદી-નમીને ધર્મ સાંભળી રાવતુ સરકૂટને પૂછીને પછી પdજ્યા લઈશ. • • સુખ ઉપજે તેમ કરો - -
પછી સોમા બ્રાહ્મણીએ સુવતો આયનિ વાંદી, નમીને તેમની પાસેથી નીકળશે. પછી પોતાના ઘેર રાષ્ટ્રકૂટ પાસે આવી, બે હાથ જોડી પૂર્વવતુ પૂછીને ચાવત દીક્ષા લઉં.
દેવાનુપિયા! સુખ ઉપજે તેમ કરો, પ્રતિબંધ ન કરો.
પછી રાષ્ટ્રકૂટ વિપુલ આશનાદિ પૂર્વવત્ સુભદ્રા ચાવત્ આયી થયા, ઈયસિમિતા યાવતું ગુપ્ત લાચારિણી. પછી તે સોમા આય, સુવતા આયર્સ પાસે સામાયિકાદિ ૧૧-અંગો ભણશે. ઘણાં ઉપવાસ, છઠ્ઠ, અક્રમાદિ યાવતું ભાવતી, ઘણાં વર્ષો ગ્રામય પયયિ પાળીને માસિકી સંલેખનાથી ૬૦ ભકતોને અનશન વડે છેદીને આલોચના-પ્રતિકમણ કરીને સમાધિ પામી, કાળ કરીને શક્રેન્દ્રના સામાનિક દેવપણે ઉપજશે. ત્યાં : x • સોમદેવની સ્થિતિ બે સાગરોપમ કહી છે. તે દેવલોકથી આયુક્ષયથી સાવત્ ચ્યવીને • x • મહાવિદહેમાં યાવત્ મોક્ષે જશે.
જંબૂ એ પ્રમાણે શ્રમણ ભગવંતે આનો અર્થ કહેલ છે. • વિવેચન-૮ :
ઉોપ-પ્રારંભવાક્ય - X • ચોથા અધ્યયનનો શો અર્થ કહ્યો છે ? - X - આ દિવ્ય ઋદ્ધિ કયા હેતુથી ઉપાર્જિત કરી છે ? ઈત્યાદિ - x • વાણારસીમાં ભદ્ર નામે
ઋદ્ધિવાન, દર્પવાનું, વિખ્યાત, વિસ્તીર્ણ વિપુલ ભવનાદિ યુક્ત સાર્થવાહ હતો. તેને સુભદ્રા નામે સુકુમાર પની હતી. તે વંધ્યા હતી. પ્રસવ પછી બાળક મરી જાય તો પણ વંધ્યા કહેવાય, તેથી કહે છે - અપત્યોને જન્મ આપી ન શકનારી, તેના શરીરના ઢીંચણ અને કોણી જ સ્તનોને સ્પર્શતા હતા, સંતાનો નહીં. તેણીને આવો આત્માશ્રિત, સ્મરણરૂપ, મનોગત સંકલ ઉપયો. તે માતાઓ-સ્ત્રીઓ ધન્યા છે, પવિત્ર છે, સુકૃત કરેલી છે, લક્ષણો સફળ કરેલી છે. તે સ્ત્રીના મનુષ્ય જન્મ અને જીવિત સફળ છે. જેને નિજકુક્ષિથી ઉત્પન્ન ડિંભ-બાળક, સ્તનના દૂધમાં લુબ્ધ છે ઈત્યાદિ - x - [બધું સૂત્રાર્થવત્ જાણવું - x •x -
પછી જે થયું, તે કહે છે - ગૃહોમાં સમુદાન-ભિક્ષાટનું કરતું સાધ્વી યુગલ ત્યાં આવ્યું. સુભદ્રાએ મનમાં વિચાર્યું કે – સમૃદ્ધ અતિશય શદાદિ ભોગવતા વિચારીએ છીએ તો પણ બાળકને જન્મ ન આપ્યો. પુત્ર સંપત્તિવાળી સ્ત્રીઓ જ ધન્ય
છે. તેમ ખેદ પરાયણ થઈ સાધ્વીને તેનો - x • ઉપાય પૂછ્યો. કેવલી પ્રજ્ઞપ્તધર્મ - જીવદયા, સત્ય વચન, પરધન પરિવર્જન, સુશીલ, ક્ષાંતિ, પંચેન્દ્રિયનિગ્રહાદિ. * * • આપનું વચન સત્ય છે, સંદેહરહિત છે. - x- એમ કહી શ્રાવક ધર્મ સ્વીકારી દેવગુરુ-ધર્મની પ્રતિપતિ કરે છે. * * *
માધવUTT - સામાન્ય કથન, પન્નવUTT - વિશેષ કચન, સન્નવUT - સંબોધના, વિત્રવV[ - વિજ્ઞતિકા. - x - સુભદ્રા ભાયનિ વ્રત ગ્રહણ માટે નિષેધ કરવા કહ્યું. પછી અનિચ્છાથી - x - અનુમતિ આપી.
સવતા આથી જુદા ઉપાશ્રયે વિચારે છે. મોર - બળપૂર્વક હાથ પકડી પ્રવર્તમાનને નિવારવા. નિવારતા - નિષેધક વગરની, તેથી જ સ્વચ્છંદમતિકા. •x - ૩વસ્થાઓ - પ્રેક્ષણક કરવાને માટે ત્યાં જવું. - X - X - X - પ્રતિસૂનિત - પ્રતિભાષિત. -x - - વલ્લભ, સંત - કમનીયત્વથી, પિયા - સદા પ્રેમવિષયવથી, મનોજ્ઞસુંદરપણાથી. - x - x - વેનપેડા - વામંજૂષા. - બાલક અને બાલિકારૂપ - X - X - શેષ સુગમ છે.
અધ્યયન-૫-“પૂર્ણભદ્ર” છે
– X - X - X -X - • સૂગ-૯ :
ભગવન * * ઉપ. હે જંબૂ! તે કાળે રાગૃહનગર, ગુણશીલ ચૈત્ય, શ્રેણિક રાજ હતો. સ્વામી પધાર્યા, પર્વદા નીકળી, તે કાળે પૂર્ણભદ્ર દેવ સૌધર્મકલામાં પૂર્ણભદ્ર વિમાનમાં સુધમ સભામાં પૂર્ણભદ્ર સીંહાસને ૪ooo સામાનિકો સાથે યાવતુ સૂયભિ દેવવંતુ, ચાવતું મીણબદ્ધ નૃત્યવિધિ દેખાડીને * * * પાછો ગયો. કૂટાગારશાલા દષ્ટાંત, પૂર્વભવ વિણે પૃચ્છા.
ગૌતમ! તે કાળે આ જ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રમાં મણિતિતા નામે સમૃદ્ધ નગરી હતી. ચંદ્ધોત્તરાયણ રીંત્ય હતું. ત્યાં પૂર્ણભદ્ર નામે આ ગાથાપતિ હતો. તે કાળે સ્થવિર ભગવંત, જાતિ સંપન્ન ચાવતુ જીવિતાશા-મરણાભયમુકત બહુચુત, બહુ પરિવારવાળા હતા તે પૂર્વનુપૂર્વથી ચાવતુ પધાર્યા, પર્ષદા નીકળી.
ત્યારે પૂર્ણભદ્ર ગાથાપતિ આ વૃત્તાંત જાણી, હર્ષિત થઈ ચાવતું ‘ગંગદત્ત’ માફક નીકળ્યો ચાવત દીક્ષા લઈ ચાવત ગુપ્ત બહાચારી થયો. પછી પૂણભદ્ર અણગારે ભગવંત પાસે સામાયિકાદિ ૧૧-ગ ભસ્યા. ઘણાં છ-અટ્ટમ યાવતું કરીને ઘણાં વર્ષો ગ્રામય પયય પાળીને માસિકી સંખનાથી ૬૦ ભકતોને અનશન વડે છેદીન, આલોચના-પ્રતિક્રમણ કરી, સમાધિ પામી, કાળ કરી, સૌધર્મ કલામાં પૂણભદ્ર વિમાનમાં કરી, સૌધર્મ કલ્પમાં પૂણભદ્ર વિમાનમાં ઉપાતસભામાં ચાવતુ દેવ થયો. x -
ગૌતમ! એ રીતે પૂર્ણભદ્રદેવે તે દિવ્ય દેવદ્ધિ યાવત્ પ્રાપ્ત કરી. પૂર્ણભદ્રદેવની - x • સ્થિતિ બે સાગરોપમ છે. તે દેવલોકથી અવીને - ૪ - મહાવિદેહે મોક્ષે જશે. – નિક્ષેપ –
Page #24
--------------------------------------------------------------------------
________________
૬/૧૦
૦ સૂત્ર-૧૦ -
અધ્યયન-૬-માણિભદ્ર” જી
— X — X — — X —
ઉત્સેપ હે જંબૂ ! તે કાળે રાજગૃહનગર, ગુણશીલ ચૈત્ય, શ્રેણિક રાજા, સ્વામી પધાર્યા. તે કાળે માણિભદ્ર દેવ સુધસભામાં માણિભદ્ર સીંહાસને ૪૦૦૦ સામાનિકો પૂર્ણભદ્રની જેમ આગમન નૃત્યવિધિ, પૂર્વભવ પૃચ્છા. મણિપતિ નગરી, માણિભદ્ર ગાથાપતિ. સ્થવિરો પાસે પ્રવજ્યા, ૧૧-અંગો ભણ્યા. ઘણાં વર્ષનો પર્યાય, માસિકી સંલેખના, ૬૦ ભક્તોનું છેદન. માણિભદ્ર વિમાને ઉપપાત. બે સાગરોપમ સ્થિતિ, મહાવિદેહે મોક્ષે જશે. નિક્ષેપ . દત્ત” આદિ
અધ્યયન-૭ થી ૧૦
-
— X — X — X — X — X — X —
૫૫
સૂત્ર-૧૧ :
એ પ્રમાણે દત્ત, શિવ, બલ, અનાદત એ ચારે પૂર્ણભદ્ર દેવની સમાન જાણવું. બધાંની બે સાગરોપમ સ્થિતિ. વિમાનોના નામો દેવ સદેશ છે. પૂર્વભવમાં દત્ત-ચંદનામાં, શિવ-મિથિલામાં, બલ-હસ્તિનાપુરમાં, અનાદંત-કાર્કદી નગરીમાં ઉત્પન્ન થયા. - X -
♦ વિવેચન-૧૧ :
આ ગ્રંથમાં પહેલો વર્ગ દશ અધ્યયનાત્મક નિરયાવલિકા નામે છે. બીજો દશ અધ્યયનાત્મક વર્ગ ‘કલ્પાવતંસિકા’ નામે છે. ત્રીજો વર્ગ દશ અધ્યયનાત્મક પુષ્પિકા નામે છે.
પુષ્પિકાના પહેલાં અધ્યયનમાં ચંદ્ર નામે જ્યોતિકેન્દ્રની કથા છે. પછી અનુક્રમે સૂર્ય, શુક્ર, બહુપુત્રિકા, પૂર્ણભદ્ર, માણિભદ્ર, દત્ત, શિવ, બલ અને અનાદંતની
વક્તવ્યતા છે.
પુષ્પિકા ઉપાંગ સૂત્રના અધ્યયન-૧ થી ૧૦નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિત અનુવાદ પૂર્ણ
આગમ સૂત્ર-૨૧, ઉપાંગસૂત્ર-૧૦ પૂર્ણ
— X — X — X — X — X — X —
Page #25
--------------------------------------------------------------------------
________________ આગમ સટીક અનુવાદનું વિભાગીકરણ 15 - 16 | 17 | આગમનું નામ ભાગ ક્રમાંક આચારાંગ | | 1 અને 2 સૂત્રકૃતાંગ 3 અને 4 સ્થાનાંગ 5 થી 7 સમવાયાંગ ભગવતી 9 થી 13 જ્ઞાતાધર્મકથા 14 ઉપાસકદશા, અંતકૃતદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ વિપાકશ્રુત, ઔપપાતિક રાજપ્રશ્નીયા જીવાજીવાભિગમ 17 થી 19 પ્રજ્ઞાપના 20 થી 22 સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ 23,24 જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ 25 થી 27 નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ | 28 નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ મહાનિશીથા આવશ્યક 31 થી 34 પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ | 35 | દશવૈકાલિક 36 ઉત્તરાધ્યયન 37 થી 39 નંદીસૂત્ર | 40 અનુયોગદ્વારા કલ્પ (બારસા) સૂત્ર | 42. 29 30 ] 41.