SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/૫ થી ૮ પર અસંખ્યાતમા ભાગ અવગાહનાથી બહયુબિકાદેવી રૂપે ઉત્પન્ન થઈ. તુરંતની ઉત્પન્ન થયેલ તે બહપુમિકાદેવી પંચવિધ પયતિથી વાવ4 ભાષામન પતિ પયત ઈ. - ૪ - ભગવાન ! તેને બહપબિકા દેવી કેમ કહે છે ? ગૌતમાં તેણીને જ્યારે જ્યારે દેવેન્દ્ર દેવરાજ શકની સભામાં નાટક કરવા જાય ત્યારે ઘમાં બાલકબાલિકા, હિંમક-ડિલિકાને વિકર્ષે છે. પછી કેન્દ્ર પાસે આવી, શક્રને તે દિવ્ય દેવદ્ધિ-દેવહુતિ-દેવાનુભાવ દેખાડે છે, તેથી તે બહુપુત્રિકાદેવી કહેવાય છે. બહપબિકાદેવીની સ્થિતિ કેટલાં કાળની છે ? ગૌતમ! ચાર પલ્યોપમ. તેણી દેવલોકથી આયુ-સ્થિતિ-ભવક્ષય પછી ઍવીને ક્યાં જશે ? ક્યાં ઉપજશે ? ગૌતમઆ જ જંબૂદ્વીપમાં વિંદગિરિની તળેટીમાં તિબેલસંનિવેશમાં બ્રાહ્મણકુળમાં પુત્રીરૂપે જન્મશે. પછી તે બાલિકાના માતા-પિતા ૧૧-મો દિવસ જતાં યાવતું બારમો દિવસ જતાં આવું નામ પાડશે. અમારી પુત્રીનું નામ “સોમા’ થાઓ. પછી સોમા બાલ્યભાવથી મુક્ત થઈ, વિજ્ઞાન પરિણત થતાં યૌવનને પામી, રૂપભ્યૌવનલાવણ્યથી ઉત્કૃષ્ટ, ઉત્કૃષ્ટ શરીરી યાવતુ થશે. પચી સોમાના માતાપિતા, તેણીને • x • યૌવન પામેલી જાણીને પ્રતિકુપિત દ્રવ્યથી, પ્રતિરૂપે કરીને પોતાના ભાણેજ ‘રાષ્ટ્રકૂટ’ને પત્નીપણે આપશે. સોમા પણ તેની ઈષ્ટા, કાંતા યાવતુ ભાંડ કરંડક સમાન, તેલશ્કેલ સમાન સુસંગોષિત, ચલપેડાવતુ સુસંપરિક્ષિત, રનકરંડક સમાન સુરક્ષિત, સુસંગોષિત હતી યાવતુ રોગાતકાદિ ન સ્પર્શે તેમ સાચવી હતી. પછી તે સોમા બ્રાહ્મણી રાષ્ટ્રકૂટ સાથે વિપુલ ભોગો ભોગવતા પ્રત્યેક વર્ષે યુગલને જન્મ આપતી સોળ વર્ષમાં બગીશ બાળકોને જન્મ આપ્યા. પછી સોમા Miાણી તે ઘણાં બાળક, ભાલિકા, કુમાર-કુમારી, ડિંભ-ડિભિકામાં કેટલાંકને ચત્તા કરવા, એ રીતે કેટલાંકને સ્તનપાન, તને રાખવા, નાચવું, ઉછળકુદ, અલના, દુધ માંગે, મકડા-ખાજભાત-aણી માંગવા વડે, એ જ પ્રમાણે હસવું, શેષ, આક્રોશ, અતિ આક્રોશ, માર, ભાગવું, પકડવું, રોનું આકંદ, વિલાપ, મોટેથી પોકાર ઉંશ શબ્દો કરવા, નિદ્ધા પામવા, પલાપ કરવો, દાઝવું, વમન, વિટા, મૂત્ર એ બધાંથી અતિ વ્યાકુળ થશે. તેમના મૂત્ર, વિષ્ટા, વમનથી અતિ લેપાયેલી રહેશે, તો અતિ મલિન રહેશે, શરીર અતિ દુર્બળ રહેશે યાવત અતિ બીભત્સ અને દુર્ગધવાળી થવાથી રાષ્ટ્રકૂટ સાથે વિપુલ કામભોગ ભોગવી વિચરવા સમર્થ થશે નહીં. ત્યારપછી સોમા બ્રાહ્મણી અન્ય કોઈ દિવસે મધ્યરાત્રિમાં કુટુંબ અગરિકાથી જગતી હતી ત્યારે આવો સંકલ્પ ઉત્પન્ન થયો. હું આ ઘણાં દારક યાવતું ડિંભકાળી, જેમાં કેટલાંકને ચતા કરવા યાવતુ કેટલાંકના મૂત્ર વડે, દુષ્ટ બાળકો વડે, દુષ્ટ જન્મ વડે, વિપહત અને ભગ્ન થયેલ હોવાથી એક પ્રહારથી પડી પુપિકા ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ જવાય તેવી તથા મૂત્રાદિથી લેપાયેલ ચાવતુ અતિ દુગન્ધિવાળી હું - x • ભોગ ભોગવવા સમર્થ નથી. તે માતાઓ ધન્ય છે, યાવતુ તેમનું જીવિત સફળ છે, જે વાંઝણી છે, જેમને પ્રસૂતિ થતી નથી, માત્ર ઢીંચણ અને કોણીની માતા છે. સુરભિ સુગંધ સુગંધિકા, વિપુલ માનુષી ભોગ ભોગવતી વિચરે છે. પણ હું ધન્ય, પુણ્યહીન, અકૃત પુન્ય છું, જેથી રાષ્ટ્રકૂટ સાથે વિસ્તારવાળા ચાવવું કામભોગોને ભોગવી વિચરી શકતી નથી. તે કાળે સુવતા આય, જે ઈયસિમિત ચાવતું બહુપરિવારા હતા, તે પવનપર્વથી જ્યાં બિભેલ સંનિવેશ હતું ત્યાં યથાપતિરૂપ અવગ્રહ યાચીને ચાવતુ રહા. પછી તેમના એક આઈ સંઘાટક બિભેલના ઉંચ-નીચ ગૃહોમાં યાવતું ભમતાં રાષ્ટ્રકૂટના ગૃહમાં પ્રવેશ્યા. ત્યારે તે સોમા જહાણી, તે આયતિ આવતા જોઈને હર્ષિત થઈ, જલ્દી આસનેથી ઉભી થઈ. સાત-આઠ ડગલાં સામે ગઈ. વાંદી-નમી, વિપુલ અસનાદિ પડિલાભીને બોલી - હું રાષ્ટ્રકૂટ સાથે વિપુલ ભોગ ભોગવતાં યાવત - x - ત્રીશ બાળકો થયા. હવે તે ઘણાં બાળકોથી ચાવત • x • ભોગ ભોગવી વિચરવા સમર્થ નથી. તેથી હું આપની પાસે ધર્મ સાંભળવા ઈચ્છું છું. ત્યારે તે આયઓિ સોમા બ્રાહ્મણીને વિચિત્ર યાવતુ કેવલી પ્રજ્ઞપ્ત ધર્મ કહે છે. ત્યારપછી સોમા બ્રાહ્મણી, તે આ પાસે ધર્મ સાંભળી, સમજી, હર્ષિત થઈ ચાવતું તે આયને વાંદી-નમીને બોલી - હે આયઓ ! નિગ્રન્થ પ્રવચનની શ્રદ્ધા કરું છું યાવતું તેને માટે અભ્યધત છું. હે આયઓિ ! તેમજ છે, તમે જે ધર્મ કહો છો એમ જ છે. હું રાષ્ટ્રકૂટની જ લઉં પછી આપની પાસે મુંડિત યાવતુ પતજિત થાઉં. દેવાનુપિયા! સુખ ઉપજે તેમ કરો, પ્રતિબંધ ન કરો. પછી સોમા બ્રાહ્મણી આયોિને વાંદી-નમીને વિદાય આપશે. પોતે રાષ્ટ્રકૂટ પાસે આવી, બે હાથ જોડી કહેશે – દેવાનુપિયા મેં આય પાસે ધર્મ સાંભળેલ છે, તે મને ઈષ્ટ યાવત રુચિકર છે. તો આપની આજ્ઞા પામી હું સુવતા ય પાસે દીક્ષા લઉં. ત્યારે રાષ્ટ્રકૂટ, સોમાને કહેશે કે હમણાં મુંડ થઈને ચાવતુ પ્રવજ્યા ન લે, હાલ મારી સાથે વિપુલ કામભોગ ભોગવ પછી મુક્ત ભોગી થઈ સુવતા આ પાસે દીક્ષા લેજે. ત્યારે સોમા લહાણી, રાષ્ટ્રકૂટના ઓ અને અંગીકાર કરશે. ત્યારપછી સૌમા શહાણી સ્નાન યાવત શરીરવિભૂષા કરી, દાસીના સમૂહથી પરીવી, વેણી નીકળી, બિભેલ સંનિવેશ મધ્યે થઈને સુવતા આયનિા ઉપાશ્રયે આવો, સુવતા આીિ વંદન-નમસ્કાર કરી, પર્યાપાસના કરશે. પછી સુવતા આ તેણીને કેવલી પ્રરૂપિત ધર્મ કહેશે – જે પ્રકારે જીવો કર્મ બાંધે છે, ઈત્યાદિ. ત્યારે તે સોમા સુલતા આ પાસે યાવત્ બાર પ્રકારે શ્રાવકધર્મ અંગીકાર
SR No.009054
Book TitleAgam 21 Pushpika Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages25
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 21, & agam_pushpika
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy