________________
ચોરી, અપ્રામાણિકતા, ટ્યુશન બદી, વિદ્યાર્થી રમત - સંગીત - ચિત્ર - પ્રવાસ વગેરેથી વંચિત ગોખણિયા પ્રવૃત્તિ જ કરે, આ બધું હાનિકારક નથી લાગતું ? ખાનગી શિક્ષણ સંસ્થાઓ ઉદ્યોગગૃપ બની જાય તે ઉચિત છે ?
એક પણ વિદ્યાર્થી આત્મહત્યા કરે તે શું સમાજનું કલંક નથી ? એકનાં એક દીકરા-દીકરીની આત્મહત્યા જે તે સમાજ - કુટુંબમાં કેવો ધરતીકંપ સર્જે છે ?
શું આ બધું મૂક બની જોઈ રહીશું?
અમારી ચિંતા - વ્યથા રાસુ વકીલ અમે અને સ્વજન સમાન અમારા મિત્રો ખૂબ જ આગ્રહપૂર્વક કંઈક નક્કર કાર્યક્રમની દિશામાં વિચારણા માટે નિમંત્રિત કરીએ છીએ.
ચારે બાજુ હાહાકાર છે. વર્તમાનપત્ર, ટી.વી., કાઉન્સેલિંગના સ્વરૂપ અને જરૂર અંગે રજૂઆત થાય છે. કાઉન્સેલિંગ વગેરે બાબતો ક્યારેક તો વધારે ચિંતા પેદા કરે છે.
૧. ધોરણ - ૧૦ ને ૧૨ની પરીક્ષા દૂર થાય તો ન ચાલે ? મરજિયાત તો એક જ ધડાકે થઈ જાય. પ્રવેશ આપતી સંસ્થા પ્રવેશ પરીક્ષા, અભિયોગ્યતા કસોટીને સ્થાન આપી શકે.
૨. ધોરણ - ૮ સુધી તો અધ્યયન-અધ્યાપનના અંગભૂત રીતે મૂલ્યાંકન ગોઠવાયેલું છે. ભણાવનાર જ પરીક્ષક હોય. તે જ જવાબદાર બને. પણ ‘પરીક્ષા” એક વિદ્યાર્થીને આત્મહત્યા કરવા ન જ પ્રેરે.
(સૌજન્ય : પ્રગતિશીલ શિક્ષણ)
ગુણવંત બરવાળિયાનાં પુસ્તકો.
| સર્જન તથા સંપાદન | ખાંભા(અમરેલી)ના વતની ગુણવંતભાઈએ C.A. સુધી અભ્યાસ કર્યા બાદ, હાલ ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રીમાં પ્રવૃત્ત છે. જેન કોન્ફરન્સના મંત્રી, મુનિશ્રી સંતબાલજી પ્રેરિત વિશ્વવાત્સલ્ય પ્રાયોગિક સંઘ, મુંબઈ - ચીંચણી, કલ્પતરુ સાધના કેન્દ્રદેવલાલી, પારસધામ સંઘ - ઘાટકોપર, પ્રાણગુરુ જૈન સેન્ટર, એમ. બી. બરવાળિયા ફાઉન્ડેશનની સ્પંદન હોલીસ્ટિક ઇન્સ્ટિટ્યૂટ વગેરેમાં ટ્રસ્ટી છે. ઘણી સંસ્થાઓનાં મુખપત્રમાં તંત્રી તરીકે સેવા આપેલ છે. અમેરિકા, સિંગાપોર વગેરેમાં તેમનાં સફળ પ્રવચનો યોજાયાં છે. તેમનાં ધર્મપત્ની મધુબહેને હિન્દી સાહિત્યમાં ડોક્ટરેટ કરેલ છે. જૈન વિશ્વકોશ તથા જૈન આગમ મિશન સાથે સંકળાયેલા છે. • હૃદયસંદેશ પ્રીત-ગુંજન , શ્રીમદ્ રાજચંદ્ર એક દર્શન : અમૃતધારા કે કામધેનુ • સમરસેન વયરસેન કથા - સંકલ્પ સિદ્ધિનાં સોપાન - Glimpsis of world Religion • Introduction to Jainisim Commentray on non-violence • Kamdhenu (wish cow) • Glorry of detechment - ઉપસર્ગ અને પરીષદ પ્રધાન જૈનકથાઓ
ભારતીય સંસ્કૃતિમાં દાનભાવના - ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા : આગમ અવગાહન - જ્ઞાનધારા (ભાગ - ૧ થી ૧૨) (જૈન સાહિત્ય જ્ઞાનસત્રમાં વિવિધ વિદ્વાનોના પ્રસ્તુત થયેલા નિબંધો અને શોધપત્રોના સંગ્રહ) : કલાપીદર્શન (ડૉ. ધનવંત શાહ સાથે) અધ્યાત્મસુધા (ડૉ. મધુબહેન બરવાળિયા સાથે) વિચારમંથન દાર્શનિક દ્રષ્ટા જૈન ધર્મ (પરિચય પુસ્તિકા) - અહિંસા મીમાંસા (ડૉ. કનુભાઈ શેઠ સાથે) ચંદ્રસેન કથા (ડૉ. કનુભાઈ શેઠ સાથે) અમરતાના આરાધક જૈનદર્શન અને ગાંધીવિચારધારા અધ્યાત્મનિષ્ઠ સંતબાલજી છે આપની સન્મુખ મર્મ સ્પર્શ (ડૉ. જયંત મહેતા સાથે) - વીતરાગ વૈભવ આગમદર્શન
જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના વિશ્વવાત્સલ્યનો સંકલ્પ • વાત્સલ્યનું અમીઝરણું (માતૃવાત્સલ્યનાં વિવિધ સ્વરૂપો) સર્વધર્મદર્શન (વિશ્વના મુખ્ય ધર્મોનો પરિચય) ૪ આદર્શ કેળવણીને ઉપનિષદ. અણગારનાં અજવાળાં (પ્રો. પ્રવીણાબહેન ગાંધી સાથે) - ઉરનિઝરા (કાવ્યસંગ્રહ) તપાધિરાજ વર્ષીતપ , દામ્પત્યવૈભવ (દામ્પત્યજીવનને લગતા લેખોનો સંચય) ઉત્તમ શ્રાવકો , ભવગાન મહાવીર અને સંયમજીવન મૃત્યુનું સ્મરણ (મૃત્યુચિંતન) • Aagam An Introduction Development & Impact of Jainism is India & abroad. જૈન પત્રકારિત્વ + અધ્યાત્મ આભા જ શ્રી ઉવસગ્ગહરં સ્તોત્ર : એક અધ્યયન * શ્રુતજ્ઞાનનાં અજવાળાં શૈલેષી (આલોચના અને ઉપાસના) છે જેન ધર્મના ચોવીસ તીર્થકરો
E-mail : Gunvant.barvalia @Gmail.com આદર્શ કેળવણીને ઉપનિષદ
| ૧૦૮
CA આદર્શ કેળવણીનું ઉપનિષદ
///
૧૯