Book Title: Abhinav Updesh Prasad Vyakhyano Part 03
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 13
________________ અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩ સ્વાધ્યાયના મહત્વને જણાવતાં સ્થાનાં સૂત્રમાં કહ્યું છે કે जया सुअहिझिय भवइ तया सुज्झाइयं भवइ, जया सुल्झाइय भवइ तया सुतवस्सिय भवइ । से सुअहिल्झिए, सुज्झाइए, सुतवस्सिए सुयखाएण भगवया धम्मे पण्णते જ્યારે સમ્યક્ પ્રકારે અધ્યયન થાય છે ત્યારે તે 3 (ભણેલાનું) સમ્યક પ્રકારે ધ્યાન [ચિંતન થાય છે. જયારે સમ્યકુ ધ્યાન ચિંતન થાય છે, ત્યારે જ સમ્યક તપ થાય છે. તે સમ્યક અધ્યયન, સમ્યક ધ્યાન, અને સમ્યફ તપમાં પરિણત થયેલા પદાર્થને જ સમ્યક ધર્મ કહ્યો છે. કેમકે સ્વાધ્યાયનું પણ અંતિમ દયેય શું ? મિક્ષ સમ્યક સ્વાધ્યાય જ તપ રૂપ બની કમ નિર્જરી કરાવી મેક્ષ અપાવનાર થાય છે. જ્ઞાનાવરણીયની નિર્જરા તો સ્વાધ્યાયથી સ્પષ્ટ રૂપે થાય જ છે પણ માલતુષ મુનિની માફક ઘાતી કર્મોની નિર્જશમાં પણ સ્વાધ્યાય એ નિમિત્ત રૂપ તપ છે. સ્વાધ્યાય માત્ર જ્ઞાનમંદરિનું પ્રવેશ દ્વાર નથી, પણ જ્ઞાન પ્રાપ્તિ સાથે જ્ઞાનની સુરક્ષા અને વૃદ્ધિ પણ કરે છે. સ્વાધ્યાય સતત અને નિયમિત હોવા જોઈએ તે ખૂબ આવશ્યક છે. સ્વાધ્યાયને સમય નિર્દેશતા લખ્યું કે पढम पोस्सिीए सज्झाय', बीय'झाण' झियावह,. तइयाए मिक्खायरिय', पुणेो चउत्थी विसज्झाये પહેલી અને એથી પરિસિમાં સ્વાધ્યાય કરવાનું કહ્યું એટલે દિવસને અડધો ભાગ તે સ્વાધ્યાયમાં જ પસાર કરવાનો છે. માનો કે કાળના પ્રભાવે ભજનાદિ ક્રિયામાં સમય વ્યતીત થત હોય તે પણ બાકી સમય તે સ્વાધ્યાયમાં જ પસાર કરવાને છે. કારણ કે બાર વર્ષ જે સળંગ દુષ્કાળ પડયે તેમાં સ્વાધ્યાયની નીરતરતાં ઘટવા લાગી અને સ્વાધ્યાયને લેપ થતાં આગમનાં વિર છે થવા લાગ્યા. સવ દેવ દેવમાં પ્રત્યક્ષ દેવ રોટી તાન માન એહ વિના સવવાત ટી.

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 354