Book Title: Abhinav Hem Laghu Prakriya Part 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 15
________________ પ્રાધ્યાપક શાંતિભુવન જામનગર. [12] પંડિત વૃજલાલ વાલજી ઉપાધ્યાય Jain Education International દીપરત્નસાગર દ્વારા સંપાદીત આ અભિનવ લઘુપ્રક્રિયાની મહેનત પ્રશ’સનીય છે કા નિવિઘ્ને પરિપૂર્ણતાને પામે અને વધુને વધુ શ્રુત ભક્તિ દ્વારા આલવાને માગે લાવવા પ્રયત્નશીલ રહે એજ ભાવના. –આ દેવેન્દ્રસાગરસૂરિ આપશ્રીની અભિનવ કૃતિનાં દર્શન થયાં, વિહંગાવલેાકન કર્યું અને લેખકની વિશિષ્ટ દ્રષ્ટી અને લીધેલા પરિશ્રમ, વિવિધ વિશેષતાઓ જોઇ ઘણી પ્રસન્નતા અનુભવી. છેલ્લા ૩૦/૪૦ વરસથી ઉગતા વિદ્યાર્થીઓને વ્યાકરણ જ્યારે વ્યાધીકરણ જેવું થઈ પડયુ છે અને આનુ મુખ્ય ક્ષેત્ર ગણાતા આપણા શ્રમણ સંઘમાં તેનું મહત્ત્વ વિસરાતું જાય છે ત્યારે અનેક શાસ્ત્રાની પ્રાથમિક ચાથી જેવી આ વિદ્યાની ન્યાત જલતી રહે એના માટે જે કાંઈ પ્રયત્ના થાય તે આની ચિંતા કરનારાઓ માટે આવકાર્ય બની રહે છે. ગુરૂનિશ્રા-કૃપા વિદ્યાની લગન, બીજાને ઉપકારક બનવાની તમન્ના લેખકના ને અન્યના હિતમાં ઉપયાગી બની રહેરો – ધન્યવાદ – જ્ઞાનક્ષેત્રે કંઇક લાભ આપવા વિનતી. યશેાદેવસૂરિની વદના વેદાન્તાચાય For Private & Personal Use Only - www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 254