________________
પ્રાધ્યાપક શાંતિભુવન જામનગર.
[12]
પંડિત વૃજલાલ વાલજી ઉપાધ્યાય
Jain Education International
દીપરત્નસાગર દ્વારા સંપાદીત આ અભિનવ લઘુપ્રક્રિયાની મહેનત પ્રશ’સનીય છે કા નિવિઘ્ને પરિપૂર્ણતાને પામે અને વધુને વધુ શ્રુત ભક્તિ દ્વારા આલવાને માગે લાવવા પ્રયત્નશીલ રહે એજ ભાવના.
–આ દેવેન્દ્રસાગરસૂરિ
આપશ્રીની અભિનવ કૃતિનાં દર્શન થયાં, વિહંગાવલેાકન કર્યું અને લેખકની વિશિષ્ટ દ્રષ્ટી અને લીધેલા પરિશ્રમ, વિવિધ વિશેષતાઓ જોઇ ઘણી પ્રસન્નતા અનુભવી. છેલ્લા ૩૦/૪૦ વરસથી ઉગતા વિદ્યાર્થીઓને વ્યાકરણ જ્યારે વ્યાધીકરણ જેવું થઈ પડયુ છે અને આનુ મુખ્ય ક્ષેત્ર ગણાતા આપણા શ્રમણ સંઘમાં તેનું મહત્ત્વ વિસરાતું જાય છે ત્યારે અનેક શાસ્ત્રાની પ્રાથમિક ચાથી જેવી આ વિદ્યાની ન્યાત જલતી રહે એના માટે જે કાંઈ પ્રયત્ના થાય તે આની ચિંતા કરનારાઓ માટે આવકાર્ય બની રહે છે.
ગુરૂનિશ્રા-કૃપા વિદ્યાની લગન, બીજાને ઉપકારક બનવાની તમન્ના લેખકના ને અન્યના હિતમાં ઉપયાગી બની રહેરો – ધન્યવાદ – જ્ઞાનક્ષેત્રે કંઇક લાભ આપવા વિનતી.
યશેાદેવસૂરિની વદના
વેદાન્તાચાય
For Private & Personal Use Only
-
www.jainelibrary.org