SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ જૈનયુગ કારતક-માગશર ૧૯૮૩ "કેકે અંરી ડાલાભાઈનું વન પ્રશંસનીય છૅ, વનની જાહેર સેવાની નોંધ લેવાનો પ્રસંગ ભાવશે. તેના પ્રસ્તાવરૂપે આ પ્રસિદ્ધ છે. આઠ દશ વર્ષ જેટલા અલ્પ સમયમાં શ્રી દેશી નાટક સમાજના મહુમ માલિક રા. રા. ડાહ્યાભાઈ, ધેાળમા∞ વિત થયા એ ભીના ઉક્ત સ્મૃતિમા પ્રદીપ્ત કરે છે ભેંટલુંજ નિહપણ પોતાના નાટકામાં ડેર ઠેર જે ઉપદેશ અથવર તરીકે ગાયે છે તે ચર્ચાને અંગે જવાબ આપવાને સભા બંધા- તેમના પોતાનાજ જીતમાં તેમણે સાક્ષાત્કાર કર્યો. એવી પ્રતીતિ કરાવે છે. ી નથી. એ બરાસ્વરકા * જાવવાની જરૂર નથી કે મા પ્રસિદિના વિચાર। તે કેંખકાનાજ છે. વાંચનારે તાસ ક્ષીર ન્યાયે અનુસરવાનું છે. ઉક્ત સાક્ષરથી રણુક્તરામના લેખ અત્ર અમે ખાપીએ છીએ. ઉક્ત માની સદ્ગતનું ચિત્ર લખવાનું કામ ગુજરાતના એ પ્રસિદ્ધ લેખક રા. રા. હિંમ્મતલાલ શેશજી અજારિયા અને જૈત રણજીતરામને સુપ્રત કરવાની કચ્છિા એ ઉભય લેખા તરફથી પૂર્ણ કરવાની સંમતિ માઁ ચૂકી હતી. રણજીતરામ અકાળે સ્વર્ગસ્થ થયા તેથી ચરિત્ર તેમના તરાથી ન લખાયું પણ બાશે લેખ જેમૂકી ગયા છે તે અમારે મન ઘણું છે. શ્રીયુત અજારિયા તેમ જ શ્રીયુત નારાયણુદાસ વિસનજી કુર ગાદિ ગુજ રાતના લેખૉ. સદ્ગતનું ચિત્ર મેળવી તેમજ તેનાં નાટાનું પરિશીલન કરી લેખો લખશે. તા અમારા પર ઉપકાર થશે ને તે પ્રકટ કરવા અમને અતિ માનદ થરો. k કાયા કાચા કુમ્ભ છે, જીવ મુસાફર પાસ; તારા ત્યાં લગી જાણજે, જ્યાં લગી શ્વાસેા શ્વાસ, ” વીણાવેલી. જીવન નશ્વર : પખાના મેળા નળે છે. ઘડી પછી તે વીખરાઈ કરી; પાણીમાં વાદળાંના પડછાયો પડતો કે, પળ પછી પાછાપો વિષુપ્ત ધરો, ચાંદની પથરાઈ છે, ચદ્ર અસ્ત થા ને સત્ર અધકાર ફેલાયું, મનુષ્યની મેદની જામી છે, માણસે વૈરાયાં અને બધે શતકાર છે; કાયાના વડા કાચા છે, અને પુરતાં વાર નથી, આવી રીપે શ. રા માબાપને પહજીવન નાશવત છે એવા ઉપદેશ આપ્યા છે. સંસાર પ્રત્યે વિરા ઉપદેશનારાના િિબન્દુ વિવિધ ઢાય છે. સંસારના કબમાં પચી રહી વિશાળ આકાશમાં ઉડવાની જેતે સ્હેજ પણ અભિલાષા નથી, અર્થાત્ ધમ જીવન જીવતારને આચરો આચર વાની વૃત્તિ નથી હે બંધમતામાંથી ઉદારવા નમતાના ભેખ કરવામાં આવે છે; મધમતા અનેક કેઃ'વાષજીભાઇ, ડાહ્યાભાઇ, મૂળશ'કર, વિભાકર-એરંગી ઢાય છે! સાનિઘ્ધ તે પાતિપ્રદ એવા બે વિશાળ સ્વરૂપ થઇ શકે. બેશક જગતની પટના એવી કે પાતાને અધમ કરનાર વસ્તુ જગતી પશુ અધમ બનાવે છે અને તેથી ઉલટું પશુ થાય છે. ફકત સ્પતાને ખાતર. ઉક્ત સાપે લખ્યાં છે.. સદ્ગતનાં નાકા સમસ્તાકારે પામાં નથી તે શાકના વિષય છે. જ્યાં સુધી તે પ્રકટ ન થાય ત્યાં સુધી તેનું તાલન પશુ કેમ થ શકે ! સ્વ. વિભા કર વતી વખતે કવિવર્ષ નાનાલાલ દલપતરામે તા. ૨૨-૮-૧૬ ને રાજ પ્રમુખ તરીકે જે જણુાવ્યું હતું. નાટયકારોનાં મૂલ આંકવાનાં સાધનો માપણી પાસે હજી પૂર્ણ નથી? અમે છીશું કે સત્તર સદ્ગતનાં સર્વે નાટકા આખાં બહાર પાડનાર કાઇ નીકળી આવે. ત’ત્રી. પુ ઈ. સ. ૧૮૯૪ માં અમદાવાદની મિશન સ્પુ” લમાં "(T)ના રૂપાખ્યાન શીખનારને સ્વપ્નેય પશુ ખ્યાલ ન્હોતો. ઇ. સ. ૧૯૦૬ માં અર્થાત બાર વર્ષ જેટલી ટુંક મુદ્દત બાદ પોતાના સંસ્કૃત રા. રા. ડાલ્રાભાઇનું રંગભૂમિપર વિહરતું વિષ સાંકેતિક છે તેથી જે વસ્તુ"વિધાન મને પાત્રધટના ત્યાં ગાચર થાય છે તે પણ્ સપ્રતિક છે. પાપનું સૂક્ષ્મ તે તીક્ષ્ણ પૃથરણું નથી તેમ જુગુપ્સા કે
SR No.536286
Book TitleJain Yug 1983
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1983
Total Pages576
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy