________________
જૈનમુગ
કારતક-માગશર ૧૯૮૩ . બરાબર જણાતું નથી. પૂર્વોક્ત વીર-રાસમ (ગા. પ્રીતિભર્યો સહકાર હતા એમ જણાય છે. અગ્નિ૧૦ માં) સીલણને દંડનાયક સૂચવ્યો છે અને સિંહકવિએ રચેલ વસ્તુપાલમંત્રીશ્વરના સુકૃતસંભવ પ્રમાણે તે મહારાણા મંડલીકને આશ્રિત સંકીર્તન મહાકાવ્ય (ભાવનગર આત્માનંદસભાથી હશે. લેખપદ્ધતિના ઉપર્યુક્ત શાસનપત્રમાં સાંગણને પ્રકાશિત પૃ. ૨૨, લો. ૧૮) માં અને ઉદયપ્રભદંડનાયક સૂચવ્યો છે. પરંતુ લેખપદ્ધતિના સંવત. સૂરિએ રચેલી મંત્રીશ્વર-વસ્તુપાલની સુકૃતીતિનામ વિગેરે અતિહાસિક દૃષ્ટિએ સર્વથા પ્રામાણિક કલ્લોલિની (ગાયકવાડ આ. સિરીઝ, વડોદરાધારા લેખી શકાય તેવાં નથી, માત્ર તે દ્વારા લેખની પ્રકાશિત-હમ્મીરમદ-મર્દનનું પરિશિષ્ટ ૦ ૭૪) પદ્ધતિનું જ જ્ઞાન કરાવવાને પદ્ધતિકારને મુખ્ય માં જણાવ્યા પ્રમાણે વાઘેલા અર્ણોરાજને કુમારઉદેશ જણાય છે.
પાલભૂપાલે ભીમપલ્લીને સ્વામી બનાવ્યો હતો, - વીરરાસની દસમી ગાથા ઉપરથી સુચિત થાય અર્ણોરાજે ભીમદેવને ગુર્જરેશ્વર બનાવવામાં છે કે-સીલણ દંડનાયકે ભીમપલ્લીના વિધિભવનમાં સહાયતા કરી હતી અને ભીમદેવે લવણુપ્રસાદરાણું વીરપ્રભુની પ્રતિમા પ્રતિષ્ઠિત કરાવવાને પ્રતિજ્ઞા કરી
ઉપર ભૂમિને ભાર સ્થાપ્યો હતો. આ તેજ ભીમહતી; એથી સંભવ પ્રમાણે તે જેને અથવા જનધર્મ દેવ સમજવાના છે કે-જેની આજ્ઞાથી સુપ્રસિદ્ધ વીર તરફ પરમપ્રીતિવાળો હશે એમ સ્પષ્ટ સમજાય છે. મંત્રીશ્વર વસ્તુપાલ અને તેજપાલે ઉપર્યુક્ત લવણ
પ્રસાદના પુત્ર મહારાણું વરિધવલનું આદર્શ મંત્રિભીમપલ્લીના રાજાઓ સોલંકી-વાઘેલા હતા, પદ સ્વીકારી દિગંતવ્યાપી ઉજજવલ યશ તેઓ ગૂર્જરેશ્વર-પાટણના ચૌલુક્ય કુમારપાલ મેળવ્યો હતો. ભૂપાલ વિગેરેના આશ્રિત હતા અને તેઓનો પરસ્પર
–લા, ભ, ગાંધી,