________________
વીર-રાસ
૧૬૭
તેમને વાચનાચાર્યપદ મળ્યું હતું. અને વિ. સ. વિદ્વાર, પાટણમાં રાજવિહાર અને ત્રિભુવનપાલ ૧૪૧૫ માં ખંભાતમાં તરુણુપ્રભાચાર્યે તેમને જિન-વિહાર, પાટણ, ધ્રુવપત્તન, જાલેાર, લાટાપલ્લી ચંદ્રસૂરિના પટ્ટ પર સ્થાપી જિતાયસૂરિના નામથી ( લાડાલ ) વિગેરે અનેક સ્થળેામાં કુમાર-વિહાર, પ્રસિદ્ધ કર્યાં હતા. વિશેષ પરિચય માટે ભાવનગર પાdણુપુરમાં પાણુવિહાર, જાલેરમાં ચંદન-વિહાર, જૈન આત્માન‘દસભાથી પ્રકાશિત જૈનઐતિહાસિક જેસલમેરમાં લક્ષ્મણ-વિહાર, કચ્છ-ભુજમાં રાયરગૂર્જરકાવ્ય સચયમાં જિનેાયમૂરિ–પટ્ટાભિષેકરાસ, વિહાર, વૈરાટમાં ઇંદ્રનવાર જાણવામાં આવ્યા છે. વીવાહલેા તથા તેના સાર જૂઓ. તેમજ મહારાણા માઁડલિકના નામે ભીમપલ્લીમાં આ મ`ડલિક-વિહાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા.
પૂર્ણિમાપક્ષની એક શાખા ભીમપલ્લીના નામથી ઓળખાય છે. વિક્રમના ૧૬ મા સૈકામાં 'ભીમપક્ષીય આચાર્યોં એ પ્રતિષ્ઠિત કરેલી અનેક પ્રતિમાએ મળી આવે છે, તેમાંના કેટલાક લેખા સદ્ગત શ્રુદ્ધિસાગરસૂરિજીના - જૈનપ્રતિમા લેખ સંગ્રહ ' ( ભા. ૧, લે. ૨૯૯; ભા. ૨, લે. ૩૪,
૬૨, ૯૯, ૧૧૨, ૬૭૨ ) માં તથા બાબૂ પૂરણ. ચંદજી નાહરના · જૈનલેખસંગ્રહ ' માં ( ભા. ૧, લે. ૬૦૪, ૬૨૯, ૬૯૨ માં) પ્રકટ થયા છે.
•
જૈનતીર્થં ભીમપલ્લી અને રામસન્ય' એ નામના એક લેખ ઇતિહાસ-પ્રેમી સાહિત્યરસિક
સાક્ષર મુનિરાજ શ્રી કલ્યાણુવિજયજીએ લખેલા
• આત્માનંદ-પ્રકાશ' ના ૧૮ મા પુસ્તકના ૩ જા
અંકમાં પ્રસિદ્ધ થયેલ છે. ગવેષણા કરવાથી એ સંબંધમાં વિશેષ અતિહાસિક વૃત્તાંત પણ મળવા સભવ છે.
[ પ ] મ`ડલિક-વિહાર.
સ્મરણીય જનાનાં ( પશુ, પક્ષિ, સ્થલ, પદાર્થવિશેષ વિગેરેનાં પણ ) નામેાથી અનેક સ્મારકેટ અત્યાર પૂર્વે થયેલાં જાણવામાં આવ્યાં છે, જેમાં જનમદિરા જે વિહાર નામથી જાણીતાં થયાં છે. તેમાંનું એક આ વીર-વિધિભવન-મ`ડલિકવિહાર પણ છે.
મત્રીશ્વરાના અને શ્રૃષિઓનાં નામથી પણ અનેક વિહાર અથવા વહિ(તિ) પ્રસિદ્ધ થયેલ છે. જેમાં આશાપલ્લીમાં ઉદયન–વિહાર. ભરૂચમાં અબડ-વિહાર, શત્રુંજયમાં વસ્તુપાલ-વિહાર, રાણુ કપુરમાં ધરણુ–વિહાર તથા આખૂમાં વિમલ-વસહિ, ગિરનારમાં ગિ ( લસિ’હ )–વસહિ, પાટણમાં સાંતૂ-વસતિ વિગેરે સુપ્રસિદ્ધ થયેલ છે. એ સિવાય સ્મારક તરીકે : લિકા-વિહાર, સમલિકા-વિહાર વિગેરે જાણવામાં આવેલ છે.
રાજાઓના વા રાજ્યના આશ્રયથી રાજાઓની ભક્તિભરી સહાનુભૂતિથી તૈયાર થયેલાં–રાજ્યના ઉચ્ચ અધિકારીએ મંત્રીશ્વરે વિગેરે દ્વારા કરા વાયેલાં અનેક જૈનમદિરા તે તે રાજાના નામથી વિહાર નામે પ્રસિદ્ધ થયાં છે. પાટણમાં વનરાજ વિહાર, ગિરનારમાં કર્ણવિહાર, સિદ્ધપુરમાં
વીર–રાસમાં ( ૬ ઠી કઢીમાં) સૂચવ્યા પ્રમાણે
મંડલિકરાજાના આદેશથી પ્રથમ સૂચવેલ ભુવનપાલશાહે ભીમપલ્લીમાં ઊંચું, અતિસુંદર, શ્રેષ્ઠ તારણવાળું વિધિભવન કરાવ્યું હતું, જેના ઉપરના ભાગમાં વીરપ્રભુના બિંબને પ્રતિષ્ઠિત કરવામાં આવ્યું હતું. મંડલિક મહારાણાની પ્રીતિભરી સહાનુભૂતિથી તૈયાર થયેલ આ વીર-વિધિભવનને રાસની ૨૦ મી કડીમાં મ`ડલિક-વિહાર નામે ઓળખાવ્યું છે.
ભીમપલ્લીના મડલિક-વિહારથી સ્મરણીય થયેલા આ મંડલિક રાજાના સબંધમાં વિશેષ જાણવામાં આવી શકયું નથી. લેખપતિ (ગાયકવાડ આ. સિરીઝ વડેાદરા તરફથી પ્રકાશિત થયેલ) ના પૃ. ૨ જામાં શાસનપત્રનું ઉદાહરણ દર્શાવતાં ભીમપલ્લી મ’ડેલકરષ્ણુના અધિકારી આ મહારાણા મંડલીકના નામનિર્દેશ કર્યાં છે. તેમાં આપેલ સં. ૮૦૨ અને વનરાજનું નામ ત્યાં ઘટતું નથી. ખરી રીતે તે સમયમાં ગૂર્જરેશ્વર વીસલદેવ હેવાથી તેનુ' નામ સંભવી શકે. ઉપર્યુક્ત લેખમાં શીલને સિદ્ધ્વનરાજના આશ્રિત મહામાત્ય સૂચવ્યા છે, તે