SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ જેનયુગ કારતક-માગશર ૧૯૮૩ અભયતિલકગણિએ રચેલી એક પ્રશસ્તિ જેસલ ન્યાયાલંકારવૃત્તિ, વિ. સં. ૧૩૧૨ માં મેર ભંડારમાં છે. (જુઓ જે. ભાં. સૂચી પૂ. રચાયેલ ચંદ્રતિલક ઉપાધ્યાયનું અભય૩૬ નં. ૨૮૯), જે પ્રશસ્તિવાળી ઉપદેશમાલા કુમારચરિત્ર, વિ. સં. ૧૩૨૨ માં રચાયેલી બહવૃત્તિની પુસ્તિકા પૂર્વોક્ત જિનેશ્વરસૂરિને સમ ધર્મતિલકમુનિની જિનવલભીયાજિતપિત થઈ હતી. શાંતિસ્તવવૃત્તિ, વિ. સં. ૧૩૨૮ માં અભયતિલકગણિને ઉપાધ્યાયપદ કયારે પ્રાપ્ત ચાયેલ પ્રબોધમૂર્તિને કાતંત્રદુર્ગપદપ્રબોધ થયું, તે સંબંધમાં જાણી શકાયું નથી. વિગેરેના સંશોધક અને વિ. સં. ૧૩૧૧ અભયતિલક અભયતિલકગણિએ હૈમ દ્વયાશ્રય માં પ્રત્યેકબુદ્ધચરિત્ર વિગેરેના કર્તા. ગણિના વૃત્તિના અંતમાં (લો૦ ૧૦ માં) (૬) ચંતિલક ઉપાધ્યાય-વિ. સં. ૧૩૧૨ માં ગુરુબંધુઓ. પિતાના સતીર્થ સાત ગુરુબંધુઓ અભયકુમાર ચરિત્ર વિગેરે રચનાર. | ( જિનેશ્વરસૂરિના શિષ્યો)નાં નામો (૭) ધર્મતિલક–જિનવલભસૂરિ રચિત અજિત આપ્યાં છે. તે આ પ્રમાણે–૧ જિનરત્નસૂરિ, ૨ શાંતિસ્તવની વિ. સં. ૧૩૨૨ માં વૃત્તિ બુદ્ધિસાગર, ૩ અમરકીર્તિ, ૪ પૂર્ણકલશગણિ, રચનાર. ૫ પ્રબોધચંદ્રગણિ, ૬ લક્ષ્મીતિલકગણિ અને (૮) કુમાર ગણિ કવિ-અભયકુમાર ચરિત્ર લખાવ૭ પ્રમોદમૂર્તિ. નારની પ્રાંત પ્રશસ્તિ વિગેરે રચનાર. આમાંથી દિમાગર અસરળત 2 . (૯) પ્રબોધચંક ગણિ–વિ. સં. ૧૩૨૦ માં સંદેહ મૂર્તિ એ ત્રણના સંબંધમાં વિશેષ જાણવામાં આવ્યું દેલાવલી વૃત્તિ વિગેરે રચનાર. નથી, પરંતુ એ સિવાયના ચાર અને બીજા દસ (૧૦) જિનપ્રબોધસૂરિ (પ્રબોધમુર્તિ)-વિ. સં: નવીન જાણવામાં આવ્યા છે, તે પ્રઢ વિધાનને ૧૩૨૮ માં કતંત્ર દુર્ગપદ પ્રબંધ વિગેરે, ટુંક પરિચય અહિં ઉપયુક્ત ગણી આપવામાં આવે છે. રચનાર તથા વિ. સં. ૧૩૩૪માં રચાયેલ (૨) જિનરત્નસૂરિ–લક્ષ્મીતિલક ઉપાધ્યાય, પૂર્ણ વિવેકસમુદ્રગણિની પુણ્યસાર-કથા વિગેકલશગણિ વિગેરેના વિદ્યાગુરુ, લીલા રેના સંશોધક. વિ. સં. ૧૩૩૪ માં વતી સાર મહાકાવ્ય વિગેરેના કર્તા. જિનદત્તસૂરિની મૂર્તિ વિગેરેનાં પ્રતિષ્ઠા (૩) નચંદ્ર-વિ. સં. ૧૨૯૫ માં સુમતિગણિની કરનાર. જેમના ઉપદેશથી ઉચાપુરીવાસી ગણધરસાર્ધશતક બહત્તિને પ્રથમદર્શમાં છે. હરિપાલે ઉજજયંત (ગિરનાર) તીર્થમાં લખનાર. શ્રી નેમિનાથની નિત્ય પૂજા માટે ૨૦૦ (૪) પૂર્ણકલશગણિ–વિ. સં. ૧૭૦૭ માં હેમ દ્રમ્મ આપ્યા હતા, જેના વ્યાજમાંથી પ્રાકૃત દયાશ્રયવૃત્તિ રચનાર. પ્રતિદિન ૨૦૦૦ પુષ્પ પ્રભુને ચડાવવા (૫) લક્ષ્મીતિલક ઉપાધ્યાય-અભયતિલકગણિ વ્યવસ્થા કરી હતી. વિગેરેના વિદ્યાગુરુ, વિ. સં. ૧૩૦૭ માં વિવેકસમુદ્ર ગણિ–વિ. સં. ૧૩૩૪ માં રચાયેલી પૂર્ણકલશમયિની હૈમ પ્રા. દયા. પુણ્યસાર કથા વિગેરે રચનાર, તથા શ્રી વૃત્તિ, વિ. સં. ૧૩૧૨ માં રચાયેલી જિનકુશલ સૂરિના વિદ્યાગુરુ. અભયતિલકગણિની હેમ સં. યા. વૃત્તિ, (૧૨) સેમમૂર્તિ ગણિ–વિ. સં.૧૩૩૧ માં(આશરે) ૬ જિનદત્તસૂરિના પરિચય માટે “અપભ્રંશકાવ્યત્રયી' જિનેશ્વર સૂરિ-વીવાહલો” વિગેરે રચનાર. (ગાયક્વાડ એ. સિરીઝદ્વારા પ્રકાશિત) ની ભૂમિકા (૧૩) સર્વરાજ ગણિ-ગણધરસાર્ધ શતક-લઘુનિ. -લા. ભ. વિગેરે રચનાર. જેવી.
SR No.536286
Book TitleJain Yug 1983
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1983
Total Pages576
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy