________________
વીર–રાસ
**
૧૩
'द्वयाश्रयटीकाकारी द्विव्याकरणः सुदृष्ट
સાહિત્યઃ ।
તિલક ઉપાધ્યાય નામના પેાતાના વિદ્યાગુરુની પ્રશ‘સા કરી કૃતજ્ઞતા પ્રદર્શિત કરી છે. આ વ્યાખ્યાનું સંશાધન પણ ઉપર્યુકત લક્ષ્મીતિલક ઉપાધ્યાયે કર્યું હતું. પ્રાંત પ્રશસ્તિમાં ગુરુપર‘પરા દર્શાવતાં આ વૃત્તિને
सुकविरभयतिलक गणिश्चाशोधयतामिदं શાસ્ત્રમ્ | ઝ
-અભયકુમાર ચરિત્ર (હી.હ: જામનગરથી પ્રકાશિત વૃત્તિકા પોતાના ગુરુ જિનેશ્વર સુરિના પ્રસાદરૂપ
સૂચવી છે. દરેક (પાંચ) અધ્યાયના અંતમાં——
અર્થાત્—હ્રયાશ્રયના ટીકાકાર, એ વ્યાકરણ (સંસ્કૃત-પ્રાકૃત ?)ના જ્ઞાતા, જેમણે સાહિત્ય સારી રીતે જોયેલું છે, તે સુકવિ અભયતિલક ગણુએ (લક્ષ્મીતિલક ગણિ સાથે) આ શાસ્ત્ર (અભયકુમાર ચરિત્ર) શુદ્ધ કર્યું હતું.
પબૃહટ્ટિપનિકાકાર પણ અમારા કથનને પુષ્ટ કરે છે. આ સિવાય ખીજા પણ અનેક પ્રમાણેા આપી શકાય, પરંતુ ઉપર દર્શાવેલ પ્રમાણેાથી પણ સ્પષ્ટ સમજી શકાય તેમ છે કે-સસ્કૃત દ્વયાશ્રય મહાકાવ્ય હેમચંદ્રાચાર્યે જ પૂર્ણ રચેલ છે, તેની ટીકાજ પ્રસ્તુત અભયતિલક ગણિએ વિ‚ સ ૧૩૧૨ ની દીવાળીમાં પાલણપુરમાં પૂર્ણ કરી હતી અને એ ટીકાનું જ સંશાધન લક્ષ્મી. તિલક ગણિએ કર્યું હતું, હ્રયાશ્રય મૂલ કાવ્યમાં તેઓએ કંઇ સુધારા વધારે કે ફેરફાર કર્યાં નથી. ટીકાકારનું નામ અભયતિલક ગણિ એ જ બરાબર છે, એ સિવાયનાં નામ યુક્ત નથી,
અભયતિલક ગણિની અન્ય કૃતિ ‘ન્યાયાલ’કાર’ નામની પચપ્રસ્થાનન્યાયમહાતર્કની વિષમ વ્યાખ્યા જેસલમેરના જૈન ભડારમાં વિદ્યમાન છે, જેના નામનિર્દેશ ગુણરત્નસૂરિ ( વિ. સ. ૧૪૬૬ ) ષગ્દર્શન સમુચ્ચયમાં અને ધૃટ્ટિયર્નિકાકાર પણ કરે છે, ન્યાયસૂત્રની શ્રાકર્ડની વૃત્તિપર ટિપ્પન રૂપ આ વ્યાખ્યાને આવત ભાગ જેસલમેર જૈન ભાં સૂચી (પૃ. ૪૭-૪૮) માં અમે દર્શાવ્યેા છે. તેના અંતમાં પણ વૃત્તિકાર અભયતિલક ગણિએ લક્ષ્મી
५ 'श्री द्वयाश्रयमहाकाव्यं श्री हेमसुरीयं २० મૈં સાત ૨૮૨૮-૩૦૨૮ દયાશ્રય ાવ્યવા૬ ૨૮ वृत्तिः १३१२ वर्षे खरतर - अभय तिलकोया १७५७४ ~હટ્ટિપનિકા.
" इति युगप्रधान श्रीजिनेश्वर सूरि शिष्यજૈશ શ્રી સમયતિજોયાય નિમિતાયાં'' ઇત્યાદિ ઉલ્લેખ જોવામાં આવે છે. રચનાસમય દર્શાવ્યા નથી, પરંતુ વિ. સં. ૧૩૧૨ પછી આ રચના કરી હશે એમ અનુમાન થાય છે.
વ્યાકરણ, કાવ્ય, કાશ, સાહિત્ય, ન્યાયશાસ્ત્રાદિમાં પ્રવીણ આવા એક પ્રૌઢ પ્રાજ્ઞ પુરૂષની પ્રાચીન ગૂજરાતી ભાષાની વીરરાસ' નામની કૃતિ લઘુ છતાં વિશેષ ગૌરવપાત્ર છે. આ રાસ ભાષાશાસ્ત્રીઓને ઉપયાગી થઇ પડે તેમ છે, એટલુંજ નહિ, પતિહાસની દૃષ્ટિએ પણ અતિ મહત્ત્વના છે. ભીમપલ્લીમાં મહારાણા મંડલિકના આદેશથી ભુવનપાલશાહે કરાવેલ વિધિચૈત્ય કે જેનું અપૂરનામ મંડલિક વિહાર' પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું, સીલણુ દંડન નાયકના સમયમાં વિ. સ’. ૧૩૦૭ માં વૈશાખ શુકલ દશમીએ (વીર પ્રભુના કૈવલજ્ઞાનના દિવસે) તેમાં વીર પ્રભુની પ્રતિમાની તથા તે વીર-વિધિભુવન પર્ - સુવર્ણમય ધ્વજાદડ, કલશની પ્રતિષ્ઠા જિનેશ્વર સૂરિ (રાસકાર અભયતિલક ગણિતા ગુરુ) એ કરી હતી. એ મહેાત્સવની પ્રત્યક્ષ જોયેલ ઘટનાનું કવિએ રાસના રૂપમાં વર્ણન કર્યું છે.
અભયતિલકગણિ શ્રી પાર્શ્વનાથ અને પોતાના પૂર્વજ શ્રી જિનદત્તગુરુ ( ખડાદાદા )ના પરમ ઉપાસક જણાય છે, કારણ કે તેમણે જેમ હ્રયાશ્રયવૃત્તિના પ્રારંભ-પ્રાંતમાં અને ન્યાયાલ કાર વ્યાખ્યાના આરભમાં તેમનું મંગલાચરણ તરીકે સ્મરણ કર્યું છે, તેમ આ વીર્–રાસ ' નામની લઘુકૃતિના પ્રાર`ભમાં પણ પોતાની કૃતિના અભિજ્ઞાન તરીક શ્રી પાશ્વનાથ અને જિનદત્તના પાદપદ્મને પ્રણામ કર્યાં જોવામાં આવે છે.