________________
જૈનયુગ
૧૦
તિલના હાથથી ફેરફાર થયા વિનાના તેમાંને! કેટલા ભાગ હાલના પુસ્તકમાં હશે, એ જણાય તે મુખ્ય રાજ્યા માંહેલાં એ રાજ્ય વિષે તે જ વેળા થયેલા ગ્રંથકારના
અભિપ્રાય બાપા અયામાં ભાવે પણ આવો પા લાગવા અશક્ય છે; માટે આ જનાનાં લખેલાં વર્ણન, જે સમયે લખવામાં આવેલાં તેજ સમયના નોંધી રાખેલા રાસ તરીકે માની લેવાં ોઇયે. આવા પ્રકારની એવણનની તુલના કરિયે તેા પણ તેએ મુલ્યવાન નથી.
એમ નથી.”
“ એની ટીકા કાઇ અભયતિલક ગણી નામના જૈન સાધુએ લખી છે તે બહુ ઉપયોગી છે. કાશ સાહેબ આ બોલકણીને બદલે કેબલ ગણી એવું નામ આપે છે ને તેને અપૂર્ણ રહેલા હ્રયાશ્રયને પૂર્ણ કરનાર જણાવે છે. તથા ટીકાકાર તે કાઇ લક્ષ્મીતિલક નામે ખોજ જણાવે છે. યાશ્રયની જે પ્રતિ મારા આગળ છે તેમાંથી આવી કશી વાત નીકળતી નથી, તેમાં તે। . જેને
આ
પ્રમાણે સમાપ્ત કરશી છેડ
મે. રા. રા. ગાવિંદભાઇ હાથીભાઇ રસાતું ી તુત પુ તેને ત્તિ કહેવી છે, ને પ્રતિસીં (નાયબ દીવાન સાહેબ, વડેદરા ) દ્વારા તૈયાર થયેલ ગુજરાતના પ્રાચીન ઇતિહાસ, કે જે ગુજરાત વર્ના ક્યુલર સાસાઈી અમદાવાદ માત વિ. સ. ૧૯૬૫ માં બીજી આવૃત્તિરૂપે પ્રસિદ્ધ થયેલ છે. તેમાં ( પૂ. ૧૪૨ માં) પણ થોડા રૅરકાર સાથે પૂર્વોક્ત બાદઅને અનુસરતા ઇંલ્લેખ જોવામાં આવે છે—
સ.
“ હેમચન્દ્રે હ્રયાશ્રય લખવાની. શરૂઆત ઈ. ૧૧૬૦ માં કરી હતી. એવું કહેવાય છે કે એ ગ્રંથ અભયતિલઙ્ગજ નામના ખીજા જૈનસાધુએ ઇ. સ. ૧૨૫૫ માં પૂરો કરી સુધી હતા. -
રાવબહાદુર મનહર વિષ્ણુ કાર્ડના * ભરતખંડાચા પ્રાચીન ઇતિહાસ માં પણ આવાજ આશયનું લખાણ થયું
છે કે—
કારતક માસરાર ૧૯૯૩
માં ખો ભૂલ સુધારવા નીચે જણાવેલ ઉલ્લેખથી કઇક બરો પ્રયાસ કર્યો છે.
આમ મૂલઅન્ય જાતે તપાસી નિર્ણય કર્યો વિના અનેક લેખકાએ એક બીજાના ઉલ્લેખા જોઈ પરપરાએ એ ભૂલ ચાલુ કાયમ રાખી છે. તે ના. શ્રી. સરકારે મહારાજા સયાજીરાવ ગાયકવાડ સેતાખાસ એલ સમશેર બહાદુર એમની આજ્ઞાથી સંસ્કૃત હ્રયાશ્રય મહાકાવ્યનું ગુજરાતીમાં ભાષાંતર (વડેદરા રશી કેળવણી ખાતા તરફથી વિ. સ. ૧૯૪૯ માં પ્રકટ થયેલ ) કરનાર મથુિલાલ નનુભાઇ દ્વિવેદીએ દયાશ્રયને સાર દર્શાવ્યા પછી વિશેષાવલેાકન (પૃ. ૩૦)
इति श्रीजिनेश्वर शिववायां श्रीखिमचंद्राभिमानशब्दानुशासनद्राभयवृती.
યુત્પતિ. પાતામણી, તે જિનયર સરિના શિષ્ય એમ આમાંથી જણાય છે ને શિષ્યલેશ એ ઉપનામ ચર રજ જેવું નમ્રતાવાચક શિષ્ય એ અર્થનુ જ ખાધક છે આ નામને બરાબર ન દેવાથી વૈશાબર્નિશમની એવું ભ્રમયુક્ત વાંચ્યું હોય એમ ધારૂં છું, ”
તથા મુંબઇ સરકારી સિરીઝ તરફથી ઇ. સ. ૧૯૨૧ માં પ્રકટ થયેલ સંસ્કૃત વાકય મહાકાળના સંસ્કૃત પ્રસ્તાવમાં શ્રીયુત પ. દત્તાત્રેયશ્ચર્માએ રાવબહાદુર મ. વિ. કાથવર્ટના ઉપર દર્શાવેલ ‘ભરતખાંચા પ્રાચીન ઇતિહાસ' ના ઉલ્લેખ ટાંકા સ્કૂ તમાં પોતાના અભિપ્રાય લ્યે છે કે
કુમારપાલના ચુરુપટ્ટાને પામેલ કેમ આ ગ્રંથ (યાશ્રય)ને ઇ. સ. ૧૧૬૦ માં પ્રારંભ કરી અપૂસુંજ મૂળી સ્વર્ગવાસી થયા. આત્મ્ય (અતય) તિલાણિતા જૈનસાધુએ આ (દ્વયાશ્રય) ગ્રન્થ ઈ. સ. ૧૨૫૫ માં પૂરા. ઝ
*યાશ્રય મહાકાવ્ય પૂજ હેમચન્દ્રે રચ્યું અને વૃત્તિ અતિભુએ રચી એમ મ્હને રૃાય છે. અને તેના સમર્થનમાં યાશ્રયના ૧૭ મા સના ૪૨ મા ક્લાકની વૃત્તિમાં વૃત્તિકારે મૂલકારથી બતાવેલ પેાતાના બે, ત્તિકારે પ્રાન્તમાં દર્શાવેલ પોતાનું માત્ર વૃત્તિકાપણું વિગેરે સ્પષ્ટ ટાંક્યું છે. '
આવી રીતે ભ્રમરવારનુ માટે પ્રયાસ થયેલ નાવા છતાં સાસરાનું લક્ષ્ય એ તરફ ખેંચાયું નથી, તેથી અમ પણ સપ્રમાણે અમ્હારા અભિપ્રાય દર્શાવી નમ્રતાપૂર્વક ઇતિહાસ લેખક વજ્જતાનું ખાસ કરીને તે તે ગ્રંથોના બાષાંતર કર્તા, સંપાદક, પ્રકાશક મહા શર્ષાનુ” લક્ષ્ય ખેંચી એ પર’પરાગત સ્ખલનાને સુધારી પ્રસિદ્ધ કરવા તેમને સૌજન્યથી સૂચવીએ છીએ,