________________
જૈનયુગ
કારતક-માગશર ૧૯૮૩ ૧૫૮ થાવત મેગિરિ સાર, વિલાસે મહીમંડળે સધલે ગણધર સાર્ધશતક-બહદવૃત્તિ વિગેરે આ જિનેશ્વરશ્રી મંડલિકવિહાર, તાવત એહ ન જે. ૨૦ સૂરિની આજ્ઞાથી રચેલ જણાવેલ છે.'
અભયતિલકગણિ પાસે, ખેલે મલી કરાવ્ય; * ચિત્રકૂટનિવાસી ઉકેશવંશી આસાના પુત્ર સંઘએમ નિજ મન ઉહાસે, રાસલડો ભવિજન દિયે, ૨૧ પતિ સા સહાક આ જિનેશ્વરસૂરિના પરમભક્ત
હતા, તેણે આ સૂરિના સદુપદેશથી નલકમાં જયટિપ્પન–છાયાથી અર્થ સ્પષ્ટ થતું હોવાથી પુનઃ તુનિ દેવના રાજ્યમાં વિ. સં. ૧૨૮પ માં સિદ્ધાંત ક્તિરૂપે તેને અર્થ ન જણાવતાં તે રાસ સાથે સંબંધ વિગેરે સમસ્ત જનશઅને ઉદ્ધાર કરાવ્યો હતો, ધરાવતાં ઐતિહાસિક નામે-[૧] જિનેશ્વરસૂરિ, [૨] અભ- જેમાંની કમસ્તવ-કર્મવિપાક પુસ્તિકા જેસલમેર-જન ચતિલક્મણિ, [3] ભુવનપાલ, [૪] ભીમપલ્લી,[૫] મંડ- બડા ભંડારમાં વિદ્યમાન છે. (જૂઓ જેસલમેર લિક-વિહારના સંબંધમાં મ્હારું વક્તવ્યે અહિં જણાવું છું
ભાં૦ સુચી, પૃ. ૨૬) ઉપદેશમાલા બહવૃત્તિની
તથા આવશ્યક વૃત્તિની એક તાડપત્રીય પ્રતિ જેસજિનેશ્વરસૂરિ,
લમેરમાં છે કે જેમાં ૩૧+૨૩ કાવ્યની પ્રશસ્તિ છે, પૂર્વોક્ત વીર-રાસની ૭ મી ગાથામાં સૂચવાયેલ છે
તે આ જિનેશ્વરસૂરિને સમર્પિત કરવામાં આવેલી વિ. સં. ૧૩૧૭ માં ભીમપલ્લીમાં વીર-વિધિભવન
છે. (જૂઓ જે. ભાં. સૂચી પૃ. ૩૬,૪૩) . અપનામ મંડલિક-વિહારમાં વીર પ્રભુની પ્રતિમાની પલ્લીવાલવંશીય ભાષ(ખ)ણ નામનો ગૃહસ્થ તથા સુવર્ણમય ધ્વજદંડ, કલશ વિગેરેની પ્રતિષ્ઠા આ જિનેશ્વરસૂરિના કરકમલથી અધિવાસિત થયે કરનાર આ જિનેશ્વરસૂરિનો સંક્ષિપ્ત પરિચય અંહિ હતા, જેણે પોતાનાં માતા-પિતાના પુણ્યાર્થે આ શ્રી સમુચિત લેખાશે.
જિનેશ્વરસૂરિ ગુના આદેશથી, હરિભદ્રસૂરિ રચિત આ જિનેશ્વરસૂરિ મરકેટ્ટ નિવાસી સુપ્રસિદ્ધ
સમરાદિત્ય ચરિત્ર નામનું તાડપત્રીય પુસ્તક લખાવ્યું વિદ્વાન ભંડારી નેમિચંદ્ર (સયિ પ્રકરણ. જિન હતું, જેનું વ્યાખ્યાન વિ. સં. ૧૨૯૯ માં ખંભાવલ્લભસૂરિ–ગુણવર્ણન ગીત વિ. ના કર્તા )ના પુત્ર
તમાં એજ લાષ(ખ)ણે રત્નપ્રભસૂરિ પાસે કરાવ્યું હતા. તેમની માતાનું નામ લક્ષ્મી, વિ. સં. ૧૨૪૫ હતું. ( વિસ્તત પ્રશસ્તિ જુઓ પીટસન રિ. ૩, ૫. માં તેમને જન્મ થયો હતો. જન્મ નામ અબડ, ૧૧૯ થી ૧૨૪). વિ. સં. ૧૨૫૫ માં ખેડામાં વિધિમાર્ગ (ખરતર. વિ. સં. ૧૩૧૩ માં પાહિણપુરમાં આ સૂરિએ ગરછ)ના સુપ્રસિદ્ધ વાદી જિનપતિસૂરિ (સંધપટક રચેલું શ્રાવક ધર્મપ્રકરણ જેસલમેર-જનભંડારમાં વિવરણ, પંચલિંગી વિવરણ, પ્રબોધદય, તીર્થમાલા અસ્તિત્વ ધરાવે છે. તેમના અન્ય મહાપ્રબંધ ચંદ્રવિગેરેના પ્રણેતા) પાસે જૈનદીક્ષાથી દીક્ષિત થતાં પ્રભચરિત મહાકાવ્ય તથા અનેક સ્તુતિ-સ્તોત્ર હોવાનું તેમનું નામ વિરપ્રભ રાખવામાં આવ્યું હતું. જિન- જણાય છે, પરંતુ જોવામાં આવતાં નથી. પતિસૂરિના સ્વર્ગવાસ (વિ. સં. ૧૨૭૭) પછી વિ. સં. ૧૦૨૬-૨૮ માં વીજાપુરમાં તથા અન્યત્ર સર્વદેવાચાર્યે તેમને વિ. સં. ૧૨૭૮ માં જાહેરમાં
• ૧૮ મા જલારમાં પણ અનેક સ્થલે તેમણે અનેક જૈનમંદિર, દેવકુલિજિનપતિસૂરિના પટ્ટ પર સ્થાપી જિનેશ્વરસૂરિ નામથી કાઓ અને નમૂર્તિની પ્રતિષ્ઠા કર્યાનું જણાય પ્રસિદ્ધ કર્યા હતા.
છે. અભયકુમાર ચરિત લખાવનારની કુમારગણિ વિ. સં. ૧૨૮૫ માં જિનપતિસૂરિશિષ્ય પૂર્ણ કવિએ રચેલી પ્રશસ્તિ, સંઘપુરને શિલાલેખ જિનેભકગણિએ રચેલ ધન્ય શાલિભદ્રચરિત્ર, વિ. સં. શ્વરસૂરિ દીક્ષા વિવાહલો (સોમમૂર્તિ ગણિ રચિત, ૧૨૯૭ માં જિનપાલગણિએ રચેલ દ્વાદશકુલક-વિ- ૧, એ જેસલમેર ભાંડાગારચી ( ગાયકવાડ ઍ. વરણ, વિ. સં. ૧૨૯૫ માં સુમતિગણિએ રચેલ સિરીઝ વડોદરાથી પ્રકાશિત)