________________
વીર–રાસ વીર–રાસ.
અભયતિલકગણિની પ્રાચીન કૃતિની અર્વાચીન છાયા]
(૫'. લાલચંદ્ર ભગવાનદાસ ગાંધી. સેન્ટ્રલ લાયબ્રેરી, વડાદરા. )
ગત દીવાલી અ'કમાં આ કૃતિ મૂલમાં આપી હતી અને તે સ. ૧૩૦૭ ની જૂની ગુજરાતીમાં હોવાથી તેને વમાન ગુજરાતીમાં મૂકવા માટે તથા ભાવાર્થ જોડવા માટે ખાસ કરી પ'ડિત બહેચરદાસને આહ્વાન કર્યું હતું, પરંતુ તે તેમ કરી માકલી શકયા નથી, જ્યારે પંડિત લાલચંદ વિના આમંત્રણે સ્વયં તેમ કરી પુષ્કળ ટિપ્પણા સાથે તે કાવ્યની વમાન ભાષામાં છાયા કરી મેાકલી આપેલ છે તે માટે તેમના ઉપકાર માનીએ છીએ. તંત્રી]
પાર્શ્વનાથ જિનદત્તગુરુના, પાદપદ્મ પ્રણમીતે; પ્રભણીશ વીરના રાસડે રે,
૧
સાંભલે ભવ્ય મલીને. સરસ્વતી માતા વીનવું કૈ, મુઝ કરા વડા પસાય; વીર જિનેશ્વર જિનસ્તવું રે, મેલ્હી અન્ય વ્યવસાય. ૨ *ભીમપલ્લીપુરી વિધિભવને રે, થાપ્યા વીર જિને; દર્શન માત્ર ભવ્યજનના, તારે ભવદુઃખ કંદ. શ્રી સિદ્ધા નરેશ્વરના રે, કુલ-નભસ્તલે માંક; ત્રિશલાદેવી-ઉદરસરે રે, સુવર્ણકમલ ઉદ્દંડ. નિરુપમરૂપે વીરજિન રે, સ` જગત્ વિસ્મયાવે; પ્રણમતા ભવ્ય જનના હૈ, સધલાં દુરિત હરેય. પ તસ ઉપર ભવન ઉત્તુંગ વર તેારણ,
મડલિક રાજ-આદેશે અતિશાલન; શાહે ભુવનપાલે કરાવ્યું,
જગધરશાહ કુલે કલશ ચડાવ્યા. હેમધ્વજદંડ કલશે. ત્યાં કર્યાં,
પૂજ્ય જિનેશ્વરસુગુરુ પાસે પ્રતિષ્ઠાપ્યા; વિક્રમ વરસ તેણે સાત ઉત્તરે,
શ્વેત વૈશાખ દશમીએ શુભ વાસરે. આ મહુમાં દિશે।દિશ સંધ મલ્યા ઘણા,
વસન ધર્મ વરસતા જેમ નવધના; ઢામ ઠામ અતિ નાચે તરુણી જન,
ઘર ઘર બાંધી નવ વદનમાલિકા,
ઉભી કરી ગૂડી ચોક પરે પૂર્યાં;
આદરે સંધ સલાય પરિપૂજ્યે,
૩
સર્વદર્શીન નગરલેાક સમાન્યા.
४
કનકમણિ નૂપુર~~~રવર‘જિતજના. ૮
$
७
।
રગે ખેલે મલીને તથા ખેલેા,
૧૫૭
મધુર સ્વરે ગીત ગાય વબાલિકા; સીલણુ દંડનાયકવર હર્ષ્યા,
વીર થાપ્યાથી પૂરિતપ્રતિજ્ઞા ક્રૂએ (થયા). ૧૦
જો (જ્યારે) ચડ્યા વીર-ભુવને,
દંડ કલશ સૌવણું;
તા. ( ત્યારે ) વિધિમાર્ગે સમુચ્છક્લ્યા,
જય જય શબ્દ સુરમ્ય. વીરના ધ્વજ જો લહલહે,
હર્ષે ય જગત્ સર્વ; હષઁ ભટ્ટ અનગારાએ, પઢિયાં કાવ્ય અપૂર્વ. પવન-પ્રક’પતી વીરગૃહે, જાણીજે ય પડાય (પતાકા); તે ઊપાડી ચપેટા કરે, દુષ્ટ અરિષ્ટ હણવા ય. ૧૩ તે ચાયે ધ્વજટે વીરજિત-કલા ન અંગે સમાય; તે જન પેખી વીર~~~વદન, હલ્લકલેાલે જાય. ૧૪ તે વીરભુવન સુપ્રતિષ્ઠિત, દિશિ દિશિ વાગ્યાં તુર;
તે દિશિદિશિ વધામણું દૂઉં(થયું), સંધ-મનેરથપૂર.૧૫
૧૧
જે પ્રભુ વીરજિતેંદ્રને, નયનાંજલિપુટે પીવે; જેમ અમૃત-નિસ્યંદ, તેજ ધન્ય સુકૃતાર્થે નર. ૧૬ જે હવરાવે વાંદે, અચ્ ચર્ચે વીરજિન; નવ નિધાન તે લહે, ભ્રાંતિ મ કરશે। ભવ્યજન. ૧૭ વીરના સિંહારે, એહ રાસ જે દે નર; તે શિવપુર મેાઝાર, વિશ્વસે સુખ ભાગવે પર ૧૮ ખેલા કુલિ દે રાસા જયા રલિયામણે; ટ્ તાસ કરે। શિવ શાંતિ, બ્રહ્મશાંતિ અને ખેતલા. ૧૯
કર