________________
મનસુખ
૧૫૦
જીવને
જ્ઞાન દર્શનરૂપ ચારિત્રરૂપ ધૃત સઘળું પિધું તે સે ભાવ રૂંધ્યું ( પાયાન્તર-તિાભાવે રાખ્યું. ) જ્ઞાનાદિક ઉદયે (પા. ત્રિષ્ણુ) છે તેહજ તેજ-બલ છે તેણે ધૃત ઉપમાન યુક્ત છ‰. ( પ્રતિ તત્ત્વ)
હે વહુ! હું કુમરી! તુમે ઉઠી શક્તિ સારૂં આત્મવીર્ય ફરવા. અનુપયેાગ રૂપ આલસ મુકે, એ મન મંદિર આપણું છે અને તે ધર્મસંસ્કાર રૂપ સ‘ભાલના (વા) વના ધર દિપે નહીં અને વલી સમકિત વિના સામાયિકાદિક સર્વ વ્રત આખડી ફાક છે. દ્રવ્ય ક્રિયાનું કાંઇ કુલ નથી ઉલટું મંડુક ચુર્ણ પરે દુખદાઇ છઇ એતલા માટે હે વહુ ! તુમે આત્મા રૂપ નિજ પતિ કહેતાં ધણીને કહા કે શ્રી વીર (પરમાત્મા ) જિનની પૂજા કરી એ સમીતને ઉબ્રુઆ લે વિશ્વ વિશેષ અષ્ટકર્મન” રિયતિ-વિનાશયતિ તે સાર્થક નામ 'વીર' કહીયે. તેહને વંદન નમનાદિક વ્યભાવભેદે પૂજા કરવે` સમક્તિ શુદ્ધ થાયે (ત્યાચૈઃ ) અઢાર દોષ રહિત (શ્રી અરિહંત) તે દેવ, અપ્રણિત ધર્મ (વલી) જૈન સાધુ એડની સહણા-સમકીત લક્ષણ છે. પ્રત્યર્થઃ પ્રથમ સ્તુતિ અર્થઃ ૧ ખલે ખિલાડૅ ઝડપ ઝપાવિ, ત્રેવડ સર્વિ ફ્રેડિછ ચંચલ છઇયાં વાર્યાં ન રહે, ત્રાક ભાંગી માલ ત્રેાડીજી.
તે વિષ્ણુ અરહુંટીએ નવિ ચાલેં, માન ભલું કાન (કુ'નઇ)કહીયે ઋષભાદિક ચવિસ તીર્થંકર, જપિઇ તે સુખ લહીઇજી. ૨
કારતક-માગશર ૧૯૮૩
વિના જ્ઞાન જ્ઞાનપણે ક્રિયા, ક્રિયાપણે પરિણતિ થાતિ નથી-અનુપયુક્ત દ્રવ્ય. તે જ્ઞાન ક્રિયા વિના ધર્મરૂપ રહેટીયા ( અરટીએ ) ચાલતે નથી પણુ (પણિ ) કિમ કરીયે. ઇંદ્રિય વૈદ્રિયને વસ્ય પડયા અનમથી મવેત્ સાધુ: રાતે ચાયાત્ માન ( મૌનપણું ) ભલું-અણુત્રાશ્યા રહિયે તે ભલું, કને ( કેહને ) કહીયે ? પરનું ઉપાદાન આત્માને લાગે નહી, આત્માતું ઉપાદાન જે, તે આત્માને લાગે અથવા મૌન કહેતાં મુનીપણું તે ભલું છે. તે ટ્વિન કિવારેક (કદી) આવસે જે સર્વે વીરતીપણું ભજીશું. ઇત્યર્થમ
વલ ઋષભાદિક ચવીસ તીર્થંકરને જપતાં સુખ સંપદા પામીઈ, ઉપલક્ષણાથી બીજા જિન પણ જપિયે, એક મહાવિદેતુ અત્રિત વિજય એહવે' પાંચ મહાવિદેહે એકસે. સાઠ વિજયે ઉત્કૃષ્ણે કાલે ૧૬૦ તીર્થંકરઃ પાંચ ભરત ૫, પાંચ અરવત ૫, એ દશ સમયક્ષેત્ર કહીયે” તેવના દશ તીર્થંકર ખેતલે ૫ ભરત ૫ ઐરવ્રત પાંચ મહાવિદેહ-એ પનર કર્મભૂમિ કહીઇ સરવાલે ૧૭૦ જિન જપીયે: થાપનાદીકપણે નમી” - સિદ્ધ ઈત્યર્થઃ ( એ બીજી સ્તુતિના અર્થઃ) ૨ ઘર વાસદુ કરીને વહુયર, ટાલાને એ ચારટા એક કરે છે હેશ, એરડે ઘાને' તાલુજી,
સાધુ,
લખકયા પ્રાહુણા ચ્યાર આવે છે, તે ઉભા નવ રાખાજી, શિષપદ સુખ અનંતા લહીયે, જઉ જિન વાણિ ચાખેાજી. ૩
—લાકવાર્તાઈ મહાદેવે કામને ખાલ્યા તે કારણે દૃગ્ય કદપ (રૂપ) બન્નેં બિલાડૅ ફાલરૂપ ઝડપ આક્ષે પણા રૂપે ઝંપાવી નાંખ શીલની નવવાડ રૂપ ઉદ્રે વડ સર્વે ભાંગી નાંખી છે, અથવા એ કામેં હરી હરાદિક ત્રેવડ સર્વ ભાંગી છે, અથવા સસારરૂપ અત્રે ખીલાડૅ વિભાવરૂપ ( ઝડપ ધાલી− ) ઝપાવી ધ કરણીરૂપ ઉદ્રેડ ભાંગી છે. આલિપ્ત પ્રશીપ્ત (સંસારઃ) ઇત્યાદિ વચનાત્ .
હું સુમતી ! હૈ કુમરી ! તુમે મનમદિરમાà` અતિચાર આલેચનાદિરૂપ વાસિદુ કરા. આહટ (આર્ત્ત ) દુષ્ટ રૌદ્ર જ્યાંન, કૃષ્ણે નીલ કાપાત લેશ્યારૂપ એજીસાલું મનમ`દિરથી ટાલે. હાં યદ્યપિ વ્રતને વિષે અતિચાર આલેાયણ છે... તથાપિ
પંચ ઇંદ્રિયરૂપ ચૉંચલ, અથવા ચચલ ચિત્ત-મનમંદિર વ્રતમદિર અભેદપણું ઠંડા જાણિયે જે કારણે દ્રવ્ય આત્રેયણુ ન થાયે ઇતિ રહસ્ય...
અંતકરણુ` સુતાનિ-પુત્રાણી પંચે દ્રિયાણિ એવં ઇંદ્રિય નાઇદ્રિય ડિંભ રૂપાણી-તે વાયા રહેતાં નથી, કદાચિત હયેાગે વરાય, પિણુ ( પણિ ) તેની તૃષ્ણા ટલતી
હે સુમતિ વહુ ! મેાહાદિક વિભાવરૂપ એક ચારટા હૈરા કરે છે–તાકી રહે છે, જાણે છ અવસર પામું (ટલી) નથી. તે ચંચલ છેાયે” (છેાકરે') સુદ્ધેાપજોગરૂપતા ધર્મરૂપ ધન ચેારી જાઉઃ એ કારણે તુમે' સ્વભાવ
ત્રાક ભાંગ્યા, ને વલિ ક્રીયારૂપ માલ ત્રાડી; ઉપયેગ
રૂપ એરડે શુભ ધ્યાંનરૂપ તાલું ઘા, અથવા પ્રભાત
—તિ શ્રી અધ્યાત્માપયેગીનિ સ્તુતિ પરિપૂ Îજાતા:-લ૦ મું દેવિંદ્ર. ૩ ય'(જ)પ્રુસુરાદ્રિ સ્થિત