________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય છે. 3 શ્રી સારાભાઈ મગનભાઈ મોદી લોન-સ્કોલરશીપ ફંડ. આ ફંડમાંથી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સ્ત્રી કે પુરૂષ વિદ્યાર્થીને નીચે મુજબ અભ્યાસ કરવા માટે આર્થિક સહાય લેનારૂપે આપવામાં આવે છે - (1) હાઇસ્કુલમાં અંગ્રેજી ચેથા ધરણથી અંગ્રેજી સાતમા ધોરણ સુધીના અભ્યાસ માટે. ( 2 ) ટ્રેઇનીંગ કોલેજમાં અભ્યાસ કરી ટ્રેઇન્ડ શિક્ષક થવા માટે, (3) મિડવાઈફ કે નર્સ થવા માટે. (4) હિસાબી જ્ઞાન, ટાઈપરાઈટીંગ, શોર્ટહેન્ડ, વિગેરેના અભ્યાસ માટે, (5) કળા કૈશલ્ય એટલે ચિત્રકળા, ડેઇંગ, ફેટોગ્રાફી, . ઇજનેરી, વિજળી ઇત્યાદીના અભ્યાસ માટે. (6) દેશી વૈદ્યકની શાળા કે નેશનલ મેડીકલ કોલેજમાં અભ્યાસ કરવા માટે. લોન તરીકે મદદ લેનારે લિખિત કરારપત્ર કરી આપવું પડશે. કમીટીએ મુકરર કરેલ ધાર્મિક અભ્યાસ કરવો પડશે. અને કમાવાની શરૂઆત થતાં જે મદદ લીધી હોય તે તેના મેકલવાના ખર્ચ સહીત વગર વ્યાજે પાછી વાળવાની છે. વિશેષ જરૂરી વિગતો માટે તથા અરજી પત્રક માટે લખેગોવાળીઆ ટેકરડ, ) ઓનરરી સેક્રેટરી, ગ્રાંટરોડ, મુંબઈ. | શ્રી મહાવીર જૈન વિદ્યાલય. આ પત્ર મુંબઈની શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ માટે ધી ડાયમંડ જ્યુબિલી પ્રિન્ટીંગ પ્રેસ, અમદાવાદમાં પરીખ દેવીદાસ છગનલાલે છાપ્યું અને હરિલાલ નારદલાલ માંકડે જન તાંબર કૅન્ફરન્સ ઍફીસ, 20 મુંબઈમાંથી પ્રગટ કર્યું.