SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૮ પોતે ધર્મ-ભાવઅધ્યાત્મ શેતે માને છે તે પર કહે છે કેઃ ૨૭ આત્મગુણ રક્ષણા તેહ ધર્મ, સ્વગુણવિધ્વંસણા તે અધર્મ, ભાવ અધ્યાતમ અનુગત પ્રવૃત્તિ, તેહથી હાય સંસારિિત્ત, જૈનયુગ ૧૭ ભાભરુણ-જ્ઞાનાદિને શુદ્ધ ઉપયેગમાં રાખવા તેજ ધર્મ-આત્મિક ધર્મ છે, નિજ આત્માના જ્ઞાનાદિ ગુણાને અશુદ્ધ ઉપયાગે-પરભાવના અનુસરવાથી નાશ થાય—તે આવરત થાય તે અધર્મ છે. નામ સ્થાપના અને દ્રવ્યથી અધ્યાત્મ છે; પણ ખરૂં-નિશ્ચય નયથી પારમાર્થિક નયે ભાવ-અધ્યાત્મ એ છે કે જ્ઞાનાદિક —સાત નય ( સાપેક્ષ તત્ત્વજ્ઞાન ), ચાર નિક્ષેપ, પ્રમાણ ( પ્રત્યક્ષરાક્ષ ) આદિ અનુસાર જે જીવ શુદ્ધ ઉપયેગ અનુસાર પ્રવૃત્તિ; અને તેથીજ સંસા-અજીવ-નવતત્ત્વાદિનું સ્વરૂપ જાણે, સ્વ-આત્મગુણુ રિક છે-નાશ થાય અને સિદ્ધિ પ્રાપ્ત થાય. અને પર્ એટલે પુદ્ગલના ધર્મની વહેંચણુ કરતાં હંમેશ સ્વરૂપલાભ થાય. નિશ્ચય નયથી આત્મસ્વ. રૂપમાં ષ્ટિ રાખી એળખીને વ્યવહારશુદ્ધ વિચરેશુદ્ધ ક્રિયા—આચરાએ પ્રવર્તે એવા મુનિરાજ નિશ્ચય-વ્યવહારના ઉપદેશ દે-નિશ્ચયધમ નિર્જરા હેતુ ૭૧ જૈનધર્મમાં અધ્યાત્મમાર્ગ ભર્યો છે એમ જણાવી પાકારી કહે છે કેઃ— ૨૪ ૮ અહે। ભવ્ય તુમ્હે આળખા જૈન ધર્મ, જિણે પામીયે શુદ્ધ અધ્યાત્મમર્મ, અલ્પકાળે ઢળે દુષ્ટ કર્મ પામીયે સાય આનંદ શર્મ --૪૫ —અહે। ભવ્ય જીવે-અહે। દેવાનુપ્રિય ! તમે જૈનધર્મ—જિને ભાખેલા ધર્મ—નિશ્રય આત્મિક ધર્મ -જ્ઞાનાદિક શુદ્ધુ ઉપયોગ લક્ષણુરૂપ ધર્મ, અંતર`ગ સત્તાગતે રહ્યા છે—તેને ઓળખા−તેની એાળખાણુ કરા; જેહથી–વસ્તુસ્વભાવ એળખ્યાથી શુદ્ધ અધ્યાત્યનું મર્મ-રહસ્ય પ્રાપ્ત થાય એટલે આત્મસ્વરૂપ પ્રકટ થાય— —વિશેષમાં અલ્પ કાળમાં દુષ્ટ-દુઃખદાયી જ્ઞાનાવરણીય આઠ કર્મતા નાશ થઇ નિત્યાનંદ, પરમ સુખ પ્રાપ્ત થાય. ૨૩ સરખાવે। ભગવદ્ગીતા વાય ‘ ધમઁ નિધન श्रेयः परधर्मो भयावहः । ૨૪ યશાવિજયજી કહે છે કે:~ આષાઢ-શ્રાવણ ૧૯૮૩ ૭૨. આ પામવા આત્મજ્ઞાની મુનિરાજનું અવશ્ય અવલંબન ઘટે, તેવા મુનિનું વર્ણન કરે છેઃ૨૫ નય નિક્ષેપ પ્રમાણે જાણે જીવાજીવ, સ્વપર વિવેચન ફરતાં થાયે લાભ સદીવ, નિશ્ચય ને વ્યવહારે વિચરે જે મુનિરાજ, ભવસાયરના તારણ નિય તેહ જિહાજ, ૪૬ અધ્યાત્મ વિષ્ણુ જે ક્રિયા, તે તનુમત્ર તેણે મમકારાદિક યેાગથી, એમ જ્ઞાની ખેાલે. ૧૨૫ ગાથાનું સીમંધર સ્ત॰ વસ્તુ તત્ત્વે રમ્યા તે નિગ્રંથ, તત્ત્વ અભ્યાસ તિહાં સાધુ પથ, તિષ્ણે ગીતાર્થ ચરણે રહીજે, શુક્રુ સિદ્ધાંત રસ તા ડિરે. ૨૫ સરખાવા યશેાવિજયજીકૃત જેડ અહંકાર મમકારનું બંધનું, શુદ્ધ નય તે દહે દવન જિમ ઇંધા, શુદ્ધ નય દીપિકા મુક્તિ મારગ ભણી, શુદ્ધ નય આથ છે. સાધુને આપણી—૧૦ સકલ ગણિ પિટકનું સાર જેણે લહ્યું, તેડને પણ પરમ સાર એવુજ કહ્યુ, એલનિયુક્તિમાં એડવિષ્ણુ નવિ મિટે, દુઃખ સવિ વચન એ પ્રથમ અંગે ધરે—૧૧ શુદ્ધ નય ધ્યાય તેહને સદા પરિણમે, જેહને શુદ્ધ વ્યવવારહીયડે રમે, મલિત વચ્ચે યથા રાગ કુંકુમ તણેા, હીત વ્યવહાર ચિત્ત એકથી નવિ ગુણા—૧૨ ૩૦૨ ગાથા સીમંધર સ્ત॰ ઢાલ. ૧૬ નિશ્ચય દૃષ્ટિ હૃદય ધરીજી, પામે જે વ્યવહાર, પુણ્યશ્ર્વત તે પામશે”, ભવસમુદ્રને પાર. સેાભાગી જિન ! ૫૫ —૧૨૫ ગાથા સીમધર સ્ત॰ ઢાલ ૫,
SR No.536286
Book TitleJain Yug 1983
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1983
Total Pages576
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy