SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ પ૬૭ ૫૬૭ અધ્યાત્મરસિક પડિત દેવચંદ્રજી અધ્યાત્મરસિક પંડિત દેવચંદ્રજી. ગતાંક પુ. ૪૮૦ થી ચાલુ સીમંધર વિલેજ સુખ પી. ૬૮. આ જ એકયભાવ. નિજ શક્તિ પ્રભુ ગુણમાં રમે, તે કરે પૂણુનન્દ, ૬૫. પિતાનામાં અને પરમાત્મામાં સત્તાએ એક ગુણ ગુણ ભેદ અભેદથી, પીજીએ શમમકરંદ. ૨૦ પણું છે છતાં બંનેમાં ભેદ શું કારણથી છે તે સંબંધમાં તિ, પ્રભુ સિદ્ધ બુદ્ધ મહેદથી, ધ્યાને થઈ લયલીન, નિજ દેવચંદ્ર પદ તે લહે, નિયામ રસ સુખ પીન. ૨૧ પિતે કહે છે કે – -સીમંધર વિનતિ સ્તર ૨–૯૧૨. પૂછું પૂર્વવિરાધના, શી કીધી ઇણે જીવ, લાલ ૬૮. આ વિનતિરૂપ સ્તવનમાં કવિ પિતાના અવિરતિ મેહ ટલે નહી, દીઠે આગમ દીવ, લાલ. ૫. મનોરથ બતાવે છે તેમાં પિતાના આત્મામાં અપૂર્વ ' (૧૯ માં વિહરમાન જિનરૂ૦ ૨–૦૦૪) શ્રદ્ધા ઉ૯લસે છે. કવિ પિતાનો દીનભાવ સર્વાનુભૂતિ માહરી પૂર્ણવિરાધના, જેગે પડશે એ ભેદ, જિન સ્તવનમાં (૨-૮૧૮) જગતારક પ્રભુ વનવું, પણ વસ્તુધર્મ વિચારતાં, તુજ મુજ નહી છે ભેદ–૧૫ વિનતડી અવધારરે, તુજ દરશન વિણુ હું ભમ્યો, –સીમંધર વિનતિરૂપ આ૦ ૨૯૩૨ કાલ અનંત અપાર ” એમ કહી બતાવે છે ને જિન પ્રતિમા જિન સરખી-આત્મપૂજા, છેવટે પોતાનું પ્રબલ આત્મશ્રદ્ધા બતાવી આત્મસિ ૬૬. જિન પ્રતિમા-પૂજા કરવાથી જિનની પૂજા દ્ધિ પ્રાપ્ત કરી પૂર્ણાનંદના વિલાસનો મને રથ અંતે થાય છે, અને જિનવરની પૂજાથી આત્મપૂજા-નિ- બતાવવાનું ચૂકતા નથી. જપૂજા થાય છે, એમ પોતે કહે છે: અધ્યાત્મરસિકતા એમ પૂજન ભક્તિ કરે, આતમ હિત કાજ ૬૯. તેમનું ચિત્ત અધ્યાત્મ વિષયમાં પિતાની તય વિભાવ નિજ ભાવમાં, રમતા શિવરાજ, યૌવનાવસ્થાથીજ હતું એ પ્રતીત થાય છે. સં. દેવચંદ્ર જિન પૂજન, કરતાં ભવપાર, જિન પડિમાં જિન સારખી, કહી સૂત્ર મઝાર. ૧૭૬૭ માં પિતાની ૨૧ વર્ષની વયે વ્રજ ભાષામાં | (સ્નાત્ર પૂજા કળશ. ૨-૮૬૮) રચેલ દ્રવ્યપકાશમાંજ પોતે લખે છે કે – અધ્યાતમ શૈલી સરસ, જે માનત હૈ જૈન, જિનવર પૂજારે તે નિજ પૂજનારે, પ્રગટે અવય શક્તિ, તે વાચેંગે ગ્રંથ યહ, જ્ઞાનામૃત રસ લીન, પરમાનંદ વિલાસી અનુભવેરે, દેવચંદ્ર પદ વ્યક્તિ- ગુન લછન ૫હિચાનિકે, હેય વસ્તુ કરિ હેય, (વાસુપૂજ્ય સ્તર ૨-૬૭૫) ચિદાનંદ ચિન્મય અગમ, શુદ્ધ બ્રહ્મ આદેય. પૂણુનન્દ પ્રાપ્તિ. પરમાત્મ(? પરમાર્થ ) નય શુદ્ધ ધરિ, શિવ મારગ એહીજ, ૬ 9. વિભાવ તજી દેવાય ને નિજભાવમાં રમાય યહે હમેં નવ ભમે, યહ ગ્રંથ બીજ. (૨-૫૪૮) તે માટે પહેલાં પુષ્ટાલંબન જિનપ્રતિમા સેવી તે -પારમાર્થિક-નિશ્ચય નય ઉપાદેય કરી શુદ્ધ દ્વારા આત્મગુણ-આત્મસંપદુની પુષ્ટી કરી અનુભ બ્રડા-પરમાત્માનાં ગુણ લક્ષણ જણ જ્ઞાનામૃતરસલીન વથી કમૉવરણુથી મત્ત થયેલી પરમાત્મતા -પૂર્ણતા, થઈ અધ્યાત્મશલિ માન્ય રાખે તેજ ખરે જન, નિરાવરગતા, નિરામયતા, તવભાગતા, સ્વરૂપાનંદતા તેથીજ માહભ્રમણ ન કરતો શિવમાર્ગની પ્રાપ્તિ થશે. રૂ૫ પ્રકટ કરવી ઘટે; માટે પ્રભુને વિનતિરૂપ કહે છેઃ ૭૦. આ રચના પહેલાં એક વર્ષ-૨૦ વર્ષની * પ્રભુ ધ્યાન રંગ અભેદથી, કરી આત્મભાવ અભેદ, છેદી વિભાવ અનાદિ, અનુભવું રસસંવેદ્ય. ૧૬ વયે એટલે ૧૭૬૬ માં પોતે રામચંદ્રાચાર્યના જ્ઞાના. વિનવું અનુભવ મિત્રને, તું ન કરીશ પરરસ ચાહ, વને ભાવાનુવાદ થાનકીપિક ચતુષ્પદી એ નામથી શુદ્ધાત્મરસરંગી થઈ, કર પૂર્ણશકિત અબાહ. ૧૭ કરી નાંખ્યો હતો. અધ્યાત્મ પરની રસિકતા તો તેમણે રચેલ અધ્યાત્મગીત પરથીજ જણાય છે તેમાં
SR No.536286
Book TitleJain Yug 1983
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1983
Total Pages576
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy