________________
સામાયિક છે. અને તેથી થતો આત્મવિકાસ )
૫૬૧ પૂર્વે કરેલાં પાપોને રદિયાવદિયથી આપણે હૃદય- અર્થાત-આસ્ત્રો સર્વ ત્યાગવા યોગ્ય છે. અને પૂર્વક પસ્તાવો કરી નિવૃત્ત થઈએ છીએ, અને હવે સંવર સર્વ ઉપાદેય છે, એ આઈતિ મુષ્ટિ છે. બીજી પછી આરાધના કરવાના નિશ્ચયપર આવીએ છીએ, સર્વ એ બેને વિસ્તાર છે. ત્યારે આપણે સામાયિક અને પુનિઆ શ્રાવકનું સા- ઢોકાણમાં આપણે ધર્મરૂપ તીર્થના કરનાર એટલે માયિક એક હરોલમાં આવે છે.
દેશચારિત્ર અને સર્વ ચારિત્રની દિક્ષા આપનાર શ્રી સમભાવની દુવૃત્તિ વડે જ્યારે આપણને
વર્ધમાનતીર્થકરોને નમન કરીએ છીએ એટલું જ કોઇની સેવા કરવાનું ટાણું સાંપડે છે ત્યારે સેવા
જ નહિ પણ ભૂતકાળના અને ભાવીકાળના સર્વ તીર્થકરતાં કરતાં સેવ્યમાં આપણી ભક્તિ ઉદ્ભવે છે.
કરીને તેના જેવા ગુણેને પ્રાપ્ત કરવા નમન કરીએ અને ભક્તિ ઉદ્દભવતાં સર્વ જીવનું કલ્યાણ કર
છીએ. તીર્થકરોને વંદન કર્યા પછી જેણે જરારૂપી વા ઇચ્છા કરતાં શ્રી મહાવીરના સામાયિકમાં પહોં
રજ અને મરણ રૂપી મલ દૂર કર્યા છે એવા પ્રભુને
પ્રાર્થના કરતાં માગીએ છીએ કે અમારા પર પ્રસન્ન ચીએ છીએ.
થાઓ, પ્રસાદ કરો. તરસ ઉત્તર થી, રિચાવ કરતાં વિશેષ શુદ્ધિ થાય
સામાયિકમાં આપણે બે કારણે અને ત્રણ પ્રકારે છે. ઈરિયાવહીમાં આપણે કરેલ વિરાધનાનો મિચ્છ- પચ્ચખાણ લીધું છે અને તેમાં અનુમોદવાન અપfમવુ એ દુષ્કૃત્ય મિથ્યા-એવું ઇચ્છીએ છીએ, વાત કરવા
વાદ રાખ્યો છે. સામાયિક વ્રતધારી ગ્રહસ્થને, આ અને થયેલી વિરાધના માટે, અંતરમાં પશ્ચાત્તાપ કરીએ અપવાદ કેમ રાખવો પડે છે, તેને વિચાર કરીએ. છીએ; એ પશ્ચાત્તાપવડે આપણે ત્રિકરણની શુદ્ધિ એક વખતે એક ગૃહસ્થ સામાયિક કરવા બેઠેલા કરીએ છીએ, ત્રિકરણની શુદ્ધિ કરવામાં આપણે છે, તેની પાસે તેની તીજોરીમાં લાખ રૂપિઆ ભરેલા માયા શલ્ય, એટલે કપટ રહિત થઇ, આમ સરલતા છે. સામાયિક કરતી વખતે ત્રીજોરીની ચાવી પિતાથી પ્રાપ્ત કરીએ છીએ, નિયાણ શલ્પથી દૂર થઈ,
જ દૂર પડેલી છે. દરમ્યાન ધાડપાડુ આવી પહોંચે એટલે વાસનાથી દૂર થઈ આપણે આભખ્યાતિ પર છે, ગૃહસ્થની સ્ત્રી તેજ વખતે ચાવી ઉચકી છુપાવી આવીએ છીએ અને મિથ્યાત્વ શક્ય દૂર કરી એટલે
દે છે, સામાયિકમાં હોવા છતાં, પણ આ વખતે દેહભાવને વિસરાવી ગ્રંથીભેદ કરી, આપણે સમ્ય- શ્રાવક મનમાં પિતાની પતિની સમયસૂચકતા માટે કત્વ પામીએ છીએ.
વખાણ કરી મનમાં ધારે છે કે, બહુ સારું થયું, આમ સમ્યકત્વરૂપ આત્મભાવમાં રહી, કાઉસગ્ન કરતાં અનુમોદના ગૃહસ્થ શ્રાવકને થઈ જાય માટે શ્રાવકને સર્વ પાપનું નિધન એટલે ઉચ્છેદ કરીએ છીએ. બે કરણે સામાયિક હોય છે, અને સાધુને ત્રણે કરણે
કાઉસગમાં આપણે સ્ટોન નામના સૂત્રને, હાય છે. જાણીએ છીએ, અને તીર્થકર મહારાજ પાસે ભક્તિ, સામાયિક ચારિત્ર આઠ પ્રકારે સાધવાનું શાસ્ત્ર પૂર્વક કેટલીક માગણી કરીએ છીએ.
જણાવે છે. દરેકમાં અમુક લક્ષણ-ગુણ પર ભાર મૂકેલ સામાયિક એ નવમું વ્રત છે. બાર વતમાના આઠ છે. તેમાંથી તમને અત્ર પહેલું સમભાવ સામાયિક વ્રત પૂરાં થઈ નવમે સામાયિક આવે છે. શ્રી હરી અને છઠું પરિણા સામાયિક જણાવવા પ્રયત્ન ભદ્રસૂરિ જનધર્મને-જૈન ધર્મના ચારિત્રને એકજ કરું છું.(૧) ગાથામાં કહે છે એટલે કે
ત્યાર પછી પ્રસન્નચંદ્ર રાજર્ષનું સામાયિક આથવા સર્વા દેવા:
વર્ણવી વ્યાખ્યાન પુરૂ કર્યું હતું. उपादेयास्तु संवराः ।
(૧) પ્રિય વાચકે આ બન્ને સામાયિક ભાઈ મેહનइतीयं आर्हतिमुष्टिः
લાલ દલીચંદે રચેલા સામાયિક સૂત્રના પાને ૩૪ અને ૪૦ शेष्यास्तस्याः प्रपंचनं ॥
ધ્યાનપૂર્વક વાંચી ક્રિયામાં મૂકવા પ્રયત્ન કર.