SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૨ જેનયુગ આષાઢ-શ્રાવણ ૧૯૮૩ પ્રમુખની આજ્ઞાથી ભાઈ જીવરાજે પ્રશ્ન કર્યો કે બેય કે દ્રશ્ય એ આપણુથી બહાર પણ હોય પરિજ્ઞા સામાયિકમાં શો ભાવ છે? અર્થાત એ શબ્દ. છતાં, તેનું જ્ઞાન-ભાન-અને દર્શન આપણામાંજ હોય. માંજ શું રહસ્ય રહ્યું છે? તે સમજાયું નહિ. વ્યાખ્યાતાએ ઉત્તર આપતાં કહ્યું કે ઈલાચી પ્રમુખ મોહનલાલભાઈ ઉપસંહાર કરતા નિચે કુમાર ધન-કુલ-માતાપિતા છેડી નટડી પર આસક્ત પ્રમાણે બોલ્યા હતા. થયો અને પોતે નટડી પરનો જે મેહ હતો તે બહેને તથા બંધુઓ ! મુનિરાજને જોઈને છે, આમ સર્વ પરથી મેહ આપ સર્વ શ્રેમંડળે, વ્યાખ્યાતાનું વ્યાખ્યાન છોડતાં છોડતાં આંતરદૃષ્ટિ કરી વરિ એટલે સમન્વત બહુ આનંદ અને રસપૂર્વક સાંભળ્યું, હવે જે તે બધામાંથી ફરી આત્મામાં આવવું તે પરિજ્ઞા સામા પ્રમાણે સામાયિક કરવાનું શરૂ રાખીએ, તો વ્યાખ્યાન યિક છે. આત્માએ પોતાનામાં જ સૌંદર્ય જેવું એ માટે વ્યાખ્યાતાએ લીધેલો શ્રમ સફળ થયા લેખાય, પરિજ્ઞા શબ્દનો ભાવ હોય એમ જણાય છે. અને સામાયિકનું રહસ્ય પણ આપણાથી ત્યારે જ પ્રશ્ન-ધ્યાતા-ધ્યાન અને ધ્યેય-કાઉસગ્ગ કરતાં બરાબર સમજાય સામાયિક એ યોગ છે, અને તેથી એકરૂપે કેમ છે? તેને ઉત્તર આપતાં વ્યાખ્યાતાએ સમાધિ પણ થાય છે. જેનાથી ચિત્ત નિરાધ થાય કહ્યું કે-કાઉસગ્નમાં આપણા આત્માનું ધ્યેય પરમા- છે તે યુગ છે, પણ આ સામાયિક હગ નથી ત્મા છે, આપણે ધ્યાતા છીએ, અને આપણે પરંતુ રાજોગ છે અને તેથી આત્મજ્ઞાન પ્રાપ્ત કરી પરમાત્માનું એકજ ચિત્તે ધ્યાન કરીએ કરીએ મોક્ષ મેળવી શકીએ છીએ. આ રીતે આપણે જીએ એ સ્થાન છે. ધ્યાન અને થાતા એને માયિક યિામાં આપણે યોગ સાધીએ છીએ અને અભેદ તે ઘણાને સમજાય છે પરંતુ ધ્યેયનો અભેદ તેથી “સામાયિકોગ” એ બરાબર છે. સમજવાને આપણે દ્રષ્ટાંત લેવું પડશે. . આ ટેબલ પર પડેલા પુસ્તકના આપણે દષ્ટા વ્યાખ્યાતા કહે છે કે તમે બધા મારા સાથે છીએ, આપણે જોવાની જે ક્રિયા કરીએ છીએ એ દર્શન કે ઉપકરણો સમેત સામાયિક કરવા બેસો એટલે હું છે. અને આ પુસ્તકનું ભાન જે આપણા આત્મામાં સામાયિક જે રસપૂર્વક કરું છું તે તમને બતાવું. થાય છે એ ભાન તે કય છે એટલે એ દ્રશ્યની સાવદ્યોગની નિવૃત્તિ થતાં મોક્ષ સાધ્ય થઈ સાથે પણ આપણે અભેદ છે, એટલે એ જ પ્રમાણે શકે છે. ન કરતાં કરતાં એયને આપણા આત્મામાં કોઈ ધર્મમાં આવી ઉતકૃષ્ટ ક્રિયા મૂકવામાં આવી ભાન થાય છે એની સાથે પણ આપણે અભેદ છે. હાય એવું મારા ધ્યાનમાં નથી. આ અભેદપર્યાય છે. એ અભેદ પર્યાય પણ આપણું સામાયિક ચારિત્ર કે યોગનો આ ઉત્કૃષ્ટ માર્ગ આત્માને છે. માત્ર શ્રી મહાવીરેજ બતાવ્યો છે. संपूर्णः सामायिकं सुदुःसाध्यमप्यभ्यासेन साध्यते । निम्नी करोति वा बिन्दुः किं नाश्मानं मुहुः पतन् ॥ -દુઃસાધ્ય છતાં-અતિશયથી સાધ્ય કરવા માટે અશક્ય છતાં, સામાયિક અભ્યાસથી-નિત્યપ્રવૃત્તિથી સાધ્ય થાય છે (કેવી રીતે? તો દષ્ટાંત કહે છે કે ) જલબિન્દુ વારંવાર પડયાંજ કરવાથી પત્થર શું નીચે થતો નથી ? ( થાય છે, તેવી રીતે અભ્યાસ કર્મીમાં કેશલ પ્રાપ્ત કરાવે છે અને તેથી સામાયિક પણ સાધ્ય થાય છે.) સા. ધ.
SR No.536286
Book TitleJain Yug 1983
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1983
Total Pages576
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy