________________
૧૧
૫૫૪.
જેનયુગ
આષાઢ-શ્રાવણ ૧૯૮૩ પુત્રોની નિંદા કરે, મોથી અનેક બળતરા કાઢે અને મરણને માટે ઉદાસીનતટસ્થ રહેવું અને જુનાં મનમાં અનેક નિ:શ્વાસ મૂકે તેમજ રોગવાળા લુગડાં કાઢી નવાં પહેરવા ટાણે જે સ્થિતિ થાય દરદીની સારવાર કે સેવામાં પ્રભુ અર્થે નીમીએ તે તેવી મનોદશા રાખવી. અથવા તેથી પણ ઉગ્ય દશા કદી હા ન પાડે. તેઓને ચાલતી રેલવે આડા સૂવાનું રાખવી હોય તો મરણ ટાણે તટસ્થ રહેવું, હાયવોય, કહેવામાં આવે, વીજળીના ચાલુ યંત્રને સ્પર્શવાનું રાડારાડ, વળવળાટ, કાલાણ ન કરતાં શાંતિ-સમાંકહેવામાં આવે તો તરતજ ના પાડશે. ટુંકામાં તેઓ ધાની રાખી પ્રમુમાં પ્રીતિ રાખી ખેાળી3 બદલાવવું. ખોટા છે. તેઓને અમુક વાસના છે તે જે પૂર્ણ
તા. ૨૩-૯-૧૯૨૫. બુધ. થાય તે અનંત વર્ષો લગી જીવવાને ઘણાજ રાજી છે. જેઓ કીર્તિભંગ, અતિ દુખ, રોગથી ઘણી
એકજ ભવમાં પણ જે ક્ષણે જે માણસ સારો પીડા, ઈષ્ટ જનને વિયોગ વગેરે કારણે એકદમ
તે જ ક્ષણે તેને વંદન કરે, માનો-વખાણ. . મરણ વાંછી કુવે પડે છે, ગળે ફાંસો ખાય છે, તેઓ
[ આ સંબંધી વિવેચન કરવું રહી ગયું છે. પણ બહુજ ભૂલ કરે છે કારણ કે જે કારણે તેઓ
સમય આવ્યે કરીશ. ] આપઘાત કરે છે તે કારણ તે નવા ભવમાં નષ્ટ થતું
૧૨ જ નથી. નવા ભવમાં તેઓ શું થશે તેને ખ્યાલ પણ નથી કરતા. પુત્ર મરી ગયો માટે આપઘાત
જ્યાં ચારિત્રય ત્યાં સાચું જ્ઞાન ને સાચી શ્રદ્ધા કર્યો તે તેઓ મરી ગયા તેથી પાછળ તે પુત્ર આ મોજુદ છે. દુનિયામાં પાછો આવતો નથી અથવા પિતે મરી જ્ઞાન એ ઉત્તમ વસ્તુ છે. જ્ઞાન અવશ્ય જોઈએ. ગયા તેથી પોતાના જીવને નવા ભવમાં તે પુત્રને જ્ઞાન વિના મનુષ્યદેહ નિરર્થક છે, ખાલી તમાશો છે; પત્તો મળતો નથી કે ભેટો થતો નથી. રોગ દુઃખથી માટે દરેક સુજ્ઞ મનુષ્ય જ્ઞાન સંપાદન કરવું જોઈએ આપઘાત કરે તે નવા ભવમાં માતાના ગર્ભમાંજ આ જ્ઞાન તે લૌકિક જ્ઞાન નહિ, સુતાર, કડિયા, રોગગ્રસ્ત બાળકે ઘણા હોય છે ત્યાં જ તેને વાસ લુહાર, રંગારા, ચિતારા, સાયન્સ, ભાષાનું, વગેરે થયો હોય તે ? કીર્તિ ભંગથી આપઘાત કરે તે જ્ઞાન નહિ; એ જ્ઞાન તો મારો તમારો જીવ અનંતી. નવા ભવમાં વેશ્યાને ત્યાં જન્મ થયો તો ત્યાં તે વાર, અરે અનંતને અનંતે ગુણીએ તેટલીવાર, પામે, મૂળથીજ કીર્તિભંગજ છે, માટે આપઘાત કરી પ્રાણુ છતાં હજી આવા આવા દેડ કે જેમાં ખાવાની, પીવાની, કાઢનાર પણ અજ્ઞાની મૂર્ખ-બાળ ને ધર્મને ન સમ- રહેવાની ટાઢ-તડકાની, ઝાડે જંગલ પેશાબની, નાના જનારા જીવ છે.
મોટા જુવાન ઘરડા થવાની, સંજોગ વિજોગની કડાપ્રભુમય જીવન કઈ ઔર ચીજ છે. પ્રભુમય કુટ લાગી રહી છે તે દેહમાં કેદખાનામાં રહેવું પડે મરણ કે જૂદી ચીજ છે. માટે મરવું કેમ, મરવું છે. માટે આ જ્ઞાન જે મેળવવાનું છે તે મેક્ષજ્ઞાન, શા માટે, મરવું એ શું છે, એથી ડરવું કે નહિ તે શુદ્ધ સત્ત્વજ્ઞાન, જે જ્ઞાનમાર્ગે અનંત છ તરી વિષે બીજે સ્થળે જણાવીએ; આ વખતે તે એટલો અક્ષય આત્મિક સુખને પામ્યા તે જ્ઞાન મેળવવા સાર લેવો કે મરણને બળતરાથી બોલાવવું નહિ. સૌએ અથાગ પ્રયત્ન કરવો જોઇએ. છતાં આ આતેમ મરણ મરણ પિકારવું નહિ. મરણ આવનાર તે રામાં હજારમાંથી બહુ જ થોડા તેવા જ્ઞાન મેળવવાનો છે જ, આપણું બોલાવ્યું તે આવતું નથી તે ન બો- પ્રયત્ન કરે છે. આમ કેમ થાય છે? કારણ માત્ર લાવીએ તે આવ્યા વગર રહેવાનું નથી, એ કોઈની એ જ છે કે આસપાસ ઉપાધિ, જંજાળ, ખટપટ, ઇરછા પર નથી તેમ કોઈનું નકર નથી. મરણને તે તૃષ્ણા ને મોહની જાળ, પથરાઈ રહી છે, તેવી જ કેઇની મિત્રતા નથી ત્યાં વગ-ચિડી-હુકમ-લાંચ વાતો સંભળાય છે, તેવું જ જોવામાં આવે છે અને રૂશ્વત કાંઈ ચાલતાં નથી માટે
તેથી મન તેમાં ચડી જાય છે. વિરલા મહારથી જેઓ