________________
જૈનયુગ
આષાઢ-શ્રાવણ ૧૯૮૩ બને તેવા તપાસ કરવા, તપાસ કરવામાં ખૂબીઓ પણ છીએ માટે દરવાજા તે ( આપણા દરેક માતુર માણુસને માટે ખુલ્લાજ રાખવા. આ બેમાં કાને વધારે પસંદગી આપવા જેવું છે તે વિચારવુંજ જોઇએ. મનુષ્યજીવનનું એ પણ એક આવશ્યક કાર્ય છે માટે તે વિચારમાંજ લેવું જોઇએ. મારા મત આ બાબતમાં નીચે પ્રમાણે છે.
૫૫૦
પહેલાં કાય પણ વખતે અને આજથી બનત કાળ પછી કે પશુ વખતે પૂછવામાં આવે તો સર્વે વાની કુમ્મર એકસરખીજ છે. કાઈ નાનું મોટું હતું નહિ, છે નહિ, અને હશે નિહ. હા, સાએ અનંતકાળ ગયા તેમાં આજસુધી શરીર ધારણ કર્યા તે ઝાઝાં થાડાં
હાયજ અને તેથીજ અત્યારે ઉમ્મરમાં કાઈ જવ મોટા તે નાના લાગે છે અને એજ ન્યાયે વે પછીની સમયાવલીમાં પણ લાગશે. છવ જન્મ્યા, છલ વાન થયા, જીવ પર થયા, જીવ મરણ પા મ્યા એ બધું તેના શરીરને માટે છે. ખુદ જીવને આયુષ્ય જેવી કાંઇ ચીજ જ નથી. કારણ કે તે તો સદા સર્વે હતો હતો તે હતા, છે છે તે છે, અને હશે હશે તે હશેજ. છત્ર બાળકે નથી, જીવાને નથી, ધરડાએ નથી, જન્મતાણે નથી, કડા પતાએ નથી. તેતે અગાઉ હતા તેવાજ અત્યારે છે અને હવે પછી કાઇ પણ કાળે એવાને એવાજ રહેશે. એ અપૂર્વ, અનુપમ, અગમ્ય અતકર્ષ જીવની કિંમારજીા કરવામાંજ પૂર્યું તે અ સાધારણ ઉત્તમ સુખ રહેલું છે. મહાત્માઓએ તે
(૧) જો કેવળજ્ઞાન હેાય એટલે ભૂત ભવિષ્ય વર્તમાનની દરેક ખતની વાત જાગુતા દ્વાએ તા તે માગવા આવનાર દરેક માણસને તરતજ જાણી શકીએ કે આ માણસ દાન લેવા અમુક કારણે આવ્યા છે અને દાન લઇને આ પ્રમાણે કરવાના છે અને તેથી આપણી પાસેથી અેકા તે મેળવશે તેના સદુપાત્ર વા દુપયોગ આ પ્રમાણે થશે. આવી નાના ઢાય તે વખતે તો આવનારમાંથી ભાષા દ્રવ્યને સદુપયોગ કરે તેવાનેજ આવવા દઇએ, અથવા આવેલામાંથી તેવાનેજ આપીએ. પશુ આ સમયમાં ધ્રુવળજ્ઞાન, મનપર્યવજ્ઞાન, જેવાં જ્ઞાન રહ્યાં નથી. વળા વળોન-મન વજ્ઞાન જે વખતે તાં તે
શોધ્યું, અનુભવ્યું, જાણ્યું, જોયું, વિચાર્યું, અતે તેમાં લયલીન થયા. જગત્તા પરિગ્રહના સુખને તેમણે તે સુખની અપેક્ષાએ સાવનુ。. અરે પહું. દુ:ખમયજ માન્યું અને તેથી સંસાર છેાડયા, રાજ છેડયાં, ચક્રવતિ પદ છેડયાં, શેઠાઇ છેાડી, કુળદીપકપણું છેડયું, રામ જાડી. એ તર્યાં, છતા, ચૈયા, વધ્યા તે શાંત થયા. એ ભાવ કયારે આવશે? સા જીવેતે એ ભાવ આવે તે અતિ આનંદ થાય, દુ:ખ નય, ક જામ, ધ્યેય ાય, પીડા સમાય અને પરમ શાંતિ મળે. તા. ૧૮-૭-૧૯૨૫
વખતે સાંસારિક દુ:ખે પીડિત ભૂખ-તષા-પુત્રવિયાગ વસ્ત્રસ્પૃહા–ધનસ્પૃહા, ગાદિ દુઃખે દુઃખિત હોય તેને તેવા જ્ઞાનવાળા આપી શકેજ નહિં, કારણકે તેમની પાસે તેવું દાન કરવાની વસ્તુ ન હાય, દેવ સહાયે–વાઅતિશયના પ્રભાવે હોય કે થઇ આવે તેણે તે આપી શકે નહિં કારણું તેવે સમયે તેવા નાની સાધુદશામાં હૈાય છે અને સાધુ દશાનાં પંચમહાવ્રતામાં તે પ્રમાણે દાન કરવાથી સમનમાં ખામી આવે છે. એ ખામી દાન આપવાના પુણ્યથી થા લાભ કરતાં ઘણી વધારે પ્રમામાં છે. તેથી સાધુ ના દાન આપીજ શકે નિહ. તે શ્રાવદિ સ્પા તા તા દાન આપી શકે પણ તેમણે આ બે પ્રકારમાંથી દરવાજા ખુલ્લા રાખવા, સાધારણું તપાસ કરવી ને આપ્યાંજ કરવું, ભલે તેમાં કેટલાક ઢાંગી, અયોગ્ય અને અવળે રસ્તે દાનનો ઉપયોગ કરનારા થોડાક લેકા ફાવી જાય.
忌
કેટલાક કહે છે કે આપણા માનેલા ધર~માલ મત્તામાંથી પ્રાપ્તને દાન કરવું તે બહુજ તપાસી તાસીને સામા લેનારની પૂર્ણ ખાત્રી કરીને આપવું. ગમે તેને કાપ્યા કરવુંજ નિહં. બને તેટલી વિય વિશેષ પૂછગાછ અને તપાસ કરવી અને પછી યાગ્યો દ્વાર બંધ રાખીશું તે તે કાઇ આવનારજ નહિ લાગે ના ભાપવું. ત્યારે બીન કહે છે કે અત્ર તા અને તેથી તા જે જે ઝાહેર સસ્થામાં કાર્ય કરના જે આવે તેને આપવું અને બીછ વસ્તુઓ માટે તારાઓના અવાજ ગોટા ઢાય, દેખાડ કરવાની કળા વિરોધ