________________
મારા અંગત રેલા વિચાર
૫૪૯ ધામિક ગ્રન્થ મુખ્યતઃ સંસ્કૃતમાં રચાયેલા છે. સાડાબાર લાખની છે. ઘણા ખરા જે તે મેવાડ, આમાંના ઘણા ખરા ગ્રન્થની શૈલી વિલક્ષણતા અને મારવાડ અને દક્ષિણમાં વસે છે. તેઓ અન્ય ધમાંઆડંબરથી પૂર્ણ હોવાથી સાહિત્યની દૃષ્ટિએ તે બહુ વલંબીઓ સાથે સર્વદા સંપીને રહે છે. જૈન ગૃહસ્થ કિંમતી નથી. પરંતુ જૈનોના ઐહિક સાહિત્ય વિષ- ખાસ કરીને તેમની વ્યાપારિક બુદ્ધિને માટે વિખ્યાત યંક ગ્રન્થ તે કાવ્ય અને વિજ્ઞાનની દષ્ટિએ ઉચ્ચ છે. હિંદુસ્તાનને લગભગ અધે અડધ વ્યાપાર દરજે ભગવે છે.
જનોના હાથમાં છે. જેના ઈતિહાસ વિષે બહુ થયું જાણવામાં આવ્યું છે. અમે ફક્ત એટલું જાણીએ છીએ કે જૈન
જનમાં ઘણા સંપ્રદાય છે પરંતુ તેમાં દિગંબર ધર્મ બ્રાહ્મણ ધર્મ તેમજ બૌદ્ધ ધર્મ સાથે પણ સંપીને
અને શ્વેતાંબર એ બે મુખ્ય છે. દિગંબર એટલે રહ્યા, છતાં પણ જૈન અને બૌદ્ધ ધર્મ વચ્ચે વિરોધ
દિક-વસ્ત્રધારી-નગ્ન, તેઓ અત્યારે રંગેલાં વસ્ત્રો સંપૂર્ણતઃ મટી ગયો હતો નહિ. કયારે અને કેવી
પહેરે છે અને ચુસ્ત રીતે જીવન ગાળે છે. શ્વેતાંબરે રીતે જૈનધર્મને હિંદુસ્તાનમાં ફેલાવો થયો તે વિષે
છે એટલે પ્રેત વસ્ત્ર ધારી. અમે મોટે ભાગે અજ્ઞાત યેિ. લગભગ આખા હિંદુ
જોસેફ ગુબાટી Ph. D. સ્તાનમાં આજે જ વસે છે. તેમની વસ્તી આશરે
મારા અંગત સ્યુરેલા વિચાર. ( ગત પૃ. ૪૪૫ થી ચાલુ)
આધારે નથી પણ સૃષ્ટિની આદિ નથી તેથી જીવની અત્યારે નાના મોટા લાગતા માણસો ખરેખરી પણ આદિ નથી, અત્યારે આપણે જે જે જીવને જોઇએ રીતે નાના મોટા નથી. પણ સૌ તેવ તેવડા ઉમરમાં છીએ, જાણીએ છીએ, કલ્પીએ છીએ, કેવળજ્ઞાની છે એક સમય પણું ઉમરમાં વધારે નથી. અત્યારે જાણી દેખી રહ્યા છે તે તમામ જીવો પણ અનાદિકાળના સો વરસનો ડોસો હોય છે અને ઘડીઆમાં હીંચતો છે. એમાંનો એક પણ કયારે થશે એમ તે કહી એક છ માસને બાળક, વા તરતને જમેલે કાઈ શકાય નહિ તેથી તેમનો “અનાદિ કહેવાતે કાળ” માણસ એ ત્રણે ઉમ્મરમાં એક સરખાં છે. અરે ! તે સૈને માટે સરખો છે. ત્યાંથી માંડીને અત્યારને એથી આગળ વિચારમાં ઉતરીએ તે એકેદ્રિયથી વર્તમાનનો એક સમે પણ સાના ઉપર એક સરખોજ પંચેંદ્રિય લગીનાં તમામ પ્રાણીઓ, ત્રસ અને થાવર વર્તે છે માટે એક આત્માની અપેક્ષાએ આખા લેકના સૌ ઉમરમાં સરખાં છે. ચાલી જતી એક કીડી, તમામ આત્માઓની ઉમ્મર સરખી છે. તેમનાં વર્ત. ઉડતી એક માંખી, વનસ્પતિરૂપે રહેલા છ ચાર માન શારીરની અપેક્ષાએ નાના મોટા છે પણ અનાસ્થાવર કાયના જીવો, યેળ, માછલું, ગાય ભેંસ,
દિથી આજ લગી ગણીએ તે દરેક જીવન વ્યતીત પંખીઓ, માણસ, દેવ અને નરકના નારકી, સૂક્ષ્મ
વખત એકસરખો છે. હવે ભવિષ્ય ઉપર આવીએ, એકેંદ્રિય અને નિગોદને એક જીવે એમ સર્વ જાતિના જીવો ઉમ્મરમાં સરખાં છે, એમાં સિદ્ધ થયેલ જીવોને
ભવિષ્યમાં જે કાળ જશે તેને અંત નથી. એ અંત લઇએ તે તે પણ આપણે જેટલીજ ઉમરના છે. વગરના કાળમાં કેટલાક જીવે સંસારમાં જ રહે છે. આ ઉમ્મર અત્યારે ધારેલાં વર્તમાન શરીરની અપે. કેટલાક તરીને પાર-મોક્ષપદ પ્રાપ્ત કરશે છતાં તે ક્ષાએ નથી, અત્યારે સિદ્ધ થયેલ જે છ સિદ્ધ વખતે પણ તેઓ એકસરખી કાળ સ્થિતિનાજ છે. શિલાપરે છે તેઓ જ્યારથી સિદ્ધ દશાને પામ્યા તે આથી એમ ઠર્યું કે આજે, આજથી અનંતકાળ