SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ જેનયુગ આષાઢ-શ્રાવણ ૧૯૮૩ પ્રકૃતિ હજુ અગ્રાહ્ય, આપણે માટે હજુ રહસ્યમાં દુઃખ ઉત્પન્ન થયું છે અને મારો આત્મા પીડાથી છે. અને જો આપણે વધારે ને વધારે અભ્યાસ અને બળે છે.”—આ તે કવિના શબ્દો છે કે જેઓ શોધખોલ કરીએ છીએ તે આપણી આશા ઓછી પોતે એક મોટા scientist હતા. Du Bois ને ઓછી થાય છે કે આ બધી બાબતોમાં વધારે -Reymond, એક બી જે મોટા વિદ્વાને વિજ્ઞાન ગમ્ભીર જ્ઞાન પ્રાપ્ત કરી શકાશે. એટલું નહીં, પરન્તુ શાસ્ત્રીઓની એક વિશાળ સભામાં-નિરાશ થઈને છેવટે-વિજ્ઞાન કુશલ થઈને-આશારહિત થઈને-આ૫- આ પ્રસિદ્ધ શબ્દો ઉચ્ચાર્યા છે કે-“ignoramus ને માલમ થાય કે આમાં સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત ignorabimus” એટલે “ આપણે કંઈ પણ કરવું તે આ મનુષ્ય જીવનમાં અશકય જ છે. જાણતા નથી, અને કદીભી જાણીશું એમ પણ Goethe, આ પ્રસિદ્ધ German કવિએ “Doctor નથી જ ! Faust” આ નામવાળું એક ઉત્તમ નાટક લખ્યું જે વિદ્વાન લોકો આમ નિરાશપણામાં રહેલા છે, જેમાં “આ મનુષ્ય જીવનનો અર્થ શું છે ?” છે, તો સાધારણ શિક્ષિત લોકે-કે જેએનું જ્ઞાન, આ પ્રશ્નની ચરચા થાય છે. આ નાટકનો નાયક, જેઓની માન્યતાઓ તો વિદ્વાનોના જ્ઞાનનું, વિદ્વાનોની Dr. Faust, આ સુન્દર-જગતપ્રસિદ્ધ-શબ્દો માન્યતાઓનું એક ઝાંખું પ્રતિબિંબ છે, એવા લોકોના બોલે છે કે સંબંધમાં કહેવું જ શું ? આત્માની પૂર્વોક્ત જેવી Haba nun-ach-Philosophie, માન્યતાઓ અને વ્યાખ્યાઓ સાંભળીને ઘણા ઓછા Medizin und Iuristerei, લોકે આત્માની નિત્યતા-અને તેથી પુણ્ય, પાપ, Und leider anch Theologie, સ્વર્ગ, નરક, મેક્ષ વિગેરે ધાર્મિક માન્યતાઓ Durehaus studietet mit vieler Mueh; સંબંધી સંપૂર્ણ વિશ્વાસ રાખે, એમાં આશ્ચર્ય શું? Da steh ich nun, ich armer Tor, Experiment, અનુમાન વિગેરે સાધનાધારા Und bin so klug als wie zuvor, પ્રાપ્ત કરેલું જ્ઞાન અને ધર્મશાસ્ત્રમાં લખેલી બાબતમાં Heisse Magister, heisse Doktor gar, તે બહુ વિરૂદ્ધપણું વિદ્યમાન છે, અને ધર્મશાસ્ત્રમાં Und ziehe schon an die zehen ahr પ્રરૂપેલ અનેક Myths, legends વિગેરે સમાHerauf, herab und quer und krumm ચારે તે સર્વ સાધારણના અનુભવથી કે સર્વસાMeine schooler an der Nase herum ધારણના વિચારોથી પણ બહુ વિરૂદ્ધ છે ! અને જ્યારે Undsehe dass wir nichts wissen konnen આવી જ બાબતોમાં શંકાઓ છે, તે પછી આ Das will mir schier disHerz verbrennen. સિદ્ધાન્તોમાં પણ પ્રરૂપેલ ધાર્મિક નિયમ-ધાર્મિક એટલે “philosophy, medecine, juris- commandments-સંબંધી શું કહેવું ? તેનું પાલન prudence, theology, આ સમસ્ત જ્ઞાન વિજ્ઞાનની આત્મા અને જગતના કલ્યાણનો માર્ગ છે, એ કોણું ચારે શાખામાં મેં ઘણે અભ્યાસ કર્યો છે. ઘણી સંપૂર્ણ ખાતરી પૂર્વક સ્વીકારે ? અને જો સ્વીકારતા શોધ કરી છે. શું છે તેનું પરિણામ? પહેલાં જે નથી તો પછી માનવું શું? કયા નિયમો અને કયા મારી પાસે હતું, તે ઉપરાન્ત મેં કંઈ પણ વાસ્તવિક ધર્મ પ્રમાણે જીવન કરવું? શું છે હેય 3ય અને નવું જ્ઞાન નથી પ્રાપ્ત કર્યું. “Magister” (એટલે ઉપાદેય ?—જે બીજાઓએ બનાવેલા સિદ્ધાન્તો M. A.) અને “ડાકટર,” આ title મને મ૯યા સંબંધી શંકા થાય છે-અવિશ્વાસ વર્તે છે, તે છેવટે, છે, અને દસ એક વરસથી હું મારા શિષ્યોને પણ આપણા પોતાના દીલની ભાવના-આપણું કઠેર અભ્યાસ કરાવું છું. તે પણ મને એજ માત્ર પિતાના હૃદયની ઈચ્છાઓ સિવાય આ જગતમાં ખાતરી થઈ છે કે આપણે કંઈ પણ ચીજ બરાબર બીજું શું માનનીય છે? એમ ધારીને “Erlaubt જાણી શકીએ એમ નથી. તેથી મારા દિલમાં અત્યત ist was gefaellt” એટલે “જે પિતાને ગમે છે
SR No.536286
Book TitleJain Yug 1983
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1983
Total Pages576
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy