________________
જૈનયુગ
૫૩૮
શક્તિયુક્ત આત્મા પેસી જાય છેઃ-કયાંથી આવે છેયા મરણના વખતે શરીરને છેડીને ક્યાં જાય છે ? આ વાસ્તવિક પ્રશ્નાના જવાબ હજુ કાઈ વૈઘે, કાઈ ૐોકટરે, ક્રાઇ biology વેત્તાએ નથી આપ્યા. આ રહસ્યની ગીરતા અસીમ, અનન્ત જેવી હજુ લાગે છે. આત્માનું રહસ્ય આવું અગ્રાહ્યું હજી લાગે છે કે તે સંબધી Wilhelm Wundt, એક મેટા જર્મન ફિલાસાફરે એ માન્યતા ઉચ્ચારી છે કે-જેવી રીતે પવન એક ગ્રાહ્ય ચીજ નહીં, પરંતુ હવાના movement નું પરિણામ છે, તેવી રીતે આત્મા પણ કઈ ગ્રાહ્ય ચીજ નથી, પરંતુ મગજની activity જે ક્ષણે ક્ષણે થાય છે, તેના સરવાલેાજ છે, તેનું sum total છે–બસ, એટલે કે-જ્યારે મરણુ પછી મગજ બગડી જાય છે અને તેની activityતેનું કામ બંધ થાય છે, ત્યારે આત્માના પણ નાશ થાય છે. તેને સ્પષ્ટ અર્થ તે છે કે સ્વર્ગે નરક વિગેરેની વાતા એ દંતકથાએ છે. અને આત્માની નિત્યતા એક શત્રંગ, એક ખપુષ્પ છે કે જે બાલકાને શાંત કરવાને માટે યા eschatogical શોધ કરવાને માટે
જ કદાચ કામમાં આવે છે.
આષાઢ-શ્રાવણ ૧૯૮૩
માછલીથી મગર વિગેરે એમ સિંહ, વાઘ, વાંદરા સુધી બધી જાતના પ્રાણીઓ, અને, સૌથી છેલ્લાં-વાં દરાથી મનુષ્યા ઉત્પન્ન થયા છે. આ Darin ની પ્રસિદ્ધ theory છે. આ theory તે આધાર એ છે કે-પૃથિવીના નીચે રહેલા થામાં નીચી જાતના જીવેનાં અવશષ્ટ હાડકાં વગેરે મલે છે, જ્યારે ઉંચે રહેલા થામાં અનુક્રમે `ચી અને વધારે વધારે ઉંચી જાતના જીવાનાં હાડકાં petrifactions વિગેરે મલે છે. અને બીજું એ કે એવા જીવાના અશિષ્ટ ભાગે પણ મળે છે કે જે ( અને આ બિલકુલ સાચી વાત છે )-અર્ધે માછલીનું અને અ મગરનું શરીર, યા અર્ધે માછલીનું અને અર્ધું પક્ષીનું શરીર, યા અર્ધું મગર અને અર્ધું પક્ષીનું શરીર વિગેરે ધારણ કરે છે, અને વધારે ઉ ંચે રહેલા થરામાં પણ કંઇ મનુષ્ય અને કઈ વાંદરાનાં લક્ષણ રાખનારાં હાડકાં મળ્યાં છે.
પરન્તુ પ્રાણીઓની ગમે તે જાતિથી કાઈ નવી પ્રાણીએની જાતિ ઉત્પન્ન થઇ શકે, એવું આપણે જોઇ કે અનુભવી શકતા નથી. અર્થાત્ ખીલાડી, કુતરાં, ચકલી, ધાડા વગેરે ગમે તે પ્રાણીઓની જાતિમાંથી બીજી બીજી જાતમાં જાનવરા ઉત્પન્ન થયાં હૈાય એવું, જ્યારથી આપણે કલ્પી શકીએ છીએ ત્યારથી, હજી જોવામાં નથી આવ્યું. અને આ કારણથી આજે Darwinની theory અશ્રગણાય છે. બાકી કેવી રીતે જીવરહિત પૃથિ
વીમાં એકદમ પેાતાની મેળે પહેલી વાર એકસ્કંધવાલા
જીવે
ઉત્પન્ન થયા, તે સંબંધી ક્રાણુ એલ્યું છે ? હા, કેાઇએ એમ જરૂર કીધું છે કે આ એક સ્કેધવાલા જીવા આ પૃથિવી બહારના એક તારામાંથી પૃથિવી ઉપર પડયા છે. પરંતુ તે પહેલા તારામાં કેવી રીતે ઉત્પન્ન થયા હતા? એને કઈ જવા નથી.
આ પૃથિવી સબંધી ભૂગેાળવિદ્યા, geologyએટલે ભૂસ્તરવિશ-palaeontology વિગેરે શાસ્ત્રના વિદ્યાતાએ ઘણી શોધ કરી છે, અને પૃથિવીતા જુદા જુદા થરામાં જે જાતના પત્થર, કાંકરા, ધાતુ વિગેરે, તથા જે જાતનાં પ્રાણીએનાં હાડકાં યા શિક્ષીભૂત ખીજા અશિષ્ટ ભાગા યા વનસ્પતિતા petrifacદ્ધેય tions મલે છે, તે ઉપરથી અનુમાન ઉચ્ચાર્યું છે ૩-‘ક્રાડા વરસ પહેલાં આ પૃથિવી આપણા સૂર્ય જેવા
ઉષ્ણુતા અને સ્વરાશનીવાલા એક તારા હતા, જેમાં પત્થર અને ધાતુ હજુ liquid યા gaseous સ્થિતિમાં રહેલાં હતાં અને કઈ પણ જીવાત્પત્તિ હજી નહીં થઈ હતી. ધીમે ધીમે ઉષ્ણતા ઓછી થતાં અનેક વિકારપૂર્વક સ્થિરતા થઈ, અને એકસ્કંધવાલા એકેન્દ્રિય સૂક્ષ્મ જીવે ઉત્પન્ન થયા. આ વાના propagation અને evolution દ્વારા વધારે ઉંચી જાતના જીવે ઉત્પન્ન થયા છે, એટલે એક બાજુમાં વનસ્પતિ અને ખીજી બાજુમાં કીડા, કીડાથી માછલી,
હવે પૃથિવીમાં જે ઉષ્ણતા પહેલાં વિદ્યમાન હતી અને જે ઉષ્ણુતા હજી સૂર્યમાં વિદ્યમાન છે, તે ક્યાંથી આવી છે ? અને પૃથિવી ચંદ્ર તથા ગ્રહે ચાલે છે તે। તે કયા કારણથી ચાલે છે ? અને rotation તથા revolution−તેની આ દ્વિવિધ