SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ જનયુગ આષાઢ-શ્રાવણ ૧૯૮૩ ૫૩૬ જમાઈ જમાલિએ પાડયો હતો. અને આઠમો નિન્દવ અર્વાચીન પટ્ટાવલિ સાથે તે બધી બાબતમાં મળતા વીરાત ૬ ૦૯ વર્ષે અર્થાત ઈ. સ. ૮૩ માં પણ આવતા નથી. પટ્ટાવલિ પ્રમાણે તે મૂલસંધના નદિ, હતું. તેમાંથી દિગંબરોની ઉત્પત્તિ થઈ ( જુઓ સેન, સિંહ, અને દેવ એમ ચાર ગણો ઈ. સ. પહેલા હ્યુમનને ઇડિટુડિઅન ૧૨ (૧૮૧૫)૯૧. પણ દિગ- સાની અતમા પલા બરે તે પહેલાંના નિહ માન્ય રાખતા નથી. સાહિત્ય – આ વિષય પર વધારે ઉપયોગી તેઓ જણાવે છે કે ભદ્રબાહના નેતૃત્વ તળે અર્ધ- પડીઓ અને લેખો આ લેખમાં ઉલેખેલ છે. ફાલકનો મત ઉત્પન્ન થયો અને તે ઇ. સ. ૮૦ માં તેનું સંપૂર્ણ લિસ્ટ ગેરિનોએ બી બ્લીઓગ્રાફી જન વેતાંબર મતમાં પરિણત થયો, એમ સંભવિત છે કે પારીસ (૧૯૦૭) ના નિબંધમાં આપેલું છે. જે લેખ જૈન ધર્મમાં વિભાગોને જુદાગરો ધીમે ધીમે પડતો પર દરેક વિગતે માટે વાંચકનું ધ્યાન ખેંચવામાં ગયો અને એક બીજાથી દૂર રહેતા બંને વિભાગોમાં આવે છે. આ વિષય પર નવા લેખોમાં (બુહલરના જુદો જુદો વિકાસ થતો ગયો અને ઈ. સ. ને પહેલા જુના લેખ ઉપરાંત ) નીચેના લેખો ઉપગી માલુમ સકાના અંતે તેઓને પરસ્પર ભિન્ન ભાવનું ભાન પડશે-માર્ગરેટ સ્ટીવન્સનની Notes on Modern થયું. પરંતુ બન્નેની માન્યતાઓમાં બહુ જ થોડું Jainism, Oxford (1910); હર્બર્ટ વોરનનું અંતર છે. (જુઓ દિગંબર' વિષે લેખ). Jainism in Western garb as a solu દિગંબરોના ઈતિહાસનાં સાધનો વેતાંબરો જેવાં tion of Life's great problems Madras જ છે. પણ તેટલાં પ્રાચીન નથી. દિગંબર આચા- (1912), H. L. Zaveri The first Prinશેની પાવલિ તાંબરથી તદ્દન જુદી છે, ફક્ત ciples of Jain Philosophy. ૧૮૧૦: અને પહેલા પટ્ટધર જંબૂ અને છઠ્ઠા ભ્રદ્રબાહુ તેમને કેટલાક મુખ્ય આગમના અનુવાદ માટે જુઓ સે બુ. માન્ય છે. તેમની માન્યતા પ્રમાણે ભદ્રબાહુએ કેટ- એફ ધી ઇસ્ટ પુ. ૨૨ અને પુ. ૪૫ માં હર્મન લાક સાચા સાધુઓને લઈ દક્ષિણ તરફ વિહાર કર્યો જેકેબીનાં જૈન સુત્ર” હતો. ઉપર જણાવ્યા પ્રમાણે ભદ્રબાહુથી અંગ- બોન ૧૯૧૩. –હર્મન જેકબી. સાહિત્યને ધીમે ધીમે નાશ થયો હતો. મળી આવેલા ( આ નિબંધ “એન્સાઇકલ પિડિયા ઍફ એથિકસ શિલાલેખો તેમના પ્રાચીન “ગ”ને અધુર ઈતિ- એંડ રિલિજિયન'માં પૃષ્ઠ ૪૬૫ થી ૪૭૪ માં હાસ પુરા કરવાને ઉત્તમ સાધન પુરાં પાડે છે; પણ અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયો છે. તંત્રી) આધુનિક વિજ્ઞાન અને જૈનધર્મ 3. (મસ) શાલેટ કે Ph. D. કે જે જર્મન કુમારિક છે અને જેમણે હમણાં શ્રાવિકા તરિકે વ્રતે ગ્રહણ કરી જન થઈ સભદ્રાદેવી પણ નામ સ્વીકાર્યું છે તેમણે ૩૦-૭-૨૭ ને દિને મુંબઈમાં સર કાવસજી જહાંગીર હોલમાં ગુ. ભાષામાં મનનીય જાહેર ભાષણ આપ્યું હતું તેના વિષયને લગતે ઉપયોગી ભાગ અત્ર અમે આપીએ છીએ. તત્રી. यत्र तत्र समये यथा तथा દેશોના સાદા સંતેલી રહેવાસીઓ બધાએ જિજ્ઞાસા योऽसि सोऽस्यभिधया यया तया । દેવીની આરાધના કરે છે. એમાં નવીનતા શું ? वीतदोषकलुषः स चेद् भवान् એટલું નહીં, પરંતુ જ્યારથી જુદા જુદા દેશની एक एव भगवन् ! नमोऽस्तु ते ॥ પુરાણી સભ્યતા અને પુરાણા ઇતિહાસના સમાચારો મનુષ્ય જાતિનું એક મુખ્ય લક્ષણુ જિજ્ઞાસા મળે છે, ત્યારથીજ અમુક મહાદેવીની સેવા પણ છે. યુરોપના ઉત્તમ સભ્યતાવાલા રહેવાસીઓ વિદ્યમાન હતી, બાઈબલના ઓડ ટેસ્ટમેન્તના ગ્રંથો, ભારત માતાના ધાર્મિક પુત્ર, આફ્રિકાના ઉષ્ણુ જુના Norse સાહિત્યની ઘણી ચોપડીઓ, જુની દેશમાં રહેનારા અસભ્ય ની લોકે, થા ઠંડા પિલર ચીફ અને લેટિન ભાષામાં પહેરાટસ, સ્ટેબ વિગેરે
SR No.536286
Book TitleJain Yug 1983
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1983
Total Pages576
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy