SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મ પરૂપ છે. ત્યાર પછીના સમય માટે જુદા જુદા ગચ્છાની ગુર્વાવિલ અગર પટ્ટાવલિએજ છે જેમાં મહાવીરથી માંડીને ગઢના ગ્રંથાય સુધીનાં નામો તથા ત્યાર પછીના શ્રી પસ્ત્રોનાં નામે વિસ્તારથી માપવામાં ખાવ્યાં છે. ગુચ્છા જેમાં આચારની ઝીણી વિગતો માત્રમાંજ ફેરફાર હાય છે, તેવા ગચ્છોની સંખ્યા ૮૪ થયા જાય છે; તેમાંના ફક્ત આજ ગચ્છે ગુજરા જૈન ધર્મના ઇતિહાસઃ—જૈન ધર્મના (શ્વેતાં ભર અને દિગમ્બર બન્નેના ) ઈતિહાસ તેમના પરાતમાં છે, અને તેમાં ખાસ અગત્યના ખતર ગ છે ( જેના ઉપગચ્છા પણ છે) તપાગચ્છ ચળ૰ વિગેરે, અને પાત્રના ઉલ્લેખ કરવા અસ્થાને નથી. તેના અનુષા ઓસવાળ લેાકેા છે અને તે પેાતાની જિતના આરંભ મહાવીથી નહિં ગણતાં પાનાથી કરે છે. ઉપર કરેલી ગચ્છની પાવિતો ગચ્છના સંસ્થાપક પછીનાં નામો તથા હકિકતા માટે આધારભુત માની શકાય; તે પડેલાંના સમય ( લગભગ નવમા સૈકા સુધીમાં 2 ધણેાજ અનિશ્ચિત છે. લગભગ ત્રણ સૈકાને ઇતિહાસ લગભગ મળતાજ નથી.ધ અને આચાર્યોની પડાવિલમાં અને તેને લગતી કથાઆમાં મુખ્યત્વે કરીને છે. શ્વેતાંગરાના પાની એક જુની રીપ પત્રની થિવરાત્રિ છે જે મહાવીરના શિષ્ય સુધર્મથી શરૂ થાય છે અને તેત્રીસમા પટ્ટધર શાંડિલ્ય અથવા સ્ક"દિલથી પુરી થાય છે. ઘણા ખરા પાનાં ફક્ત નામ અને ગાત્રજ આપેલાં છૅ પશુ ા પર ભબહુથી માંડી, ચૌદમા પટ્ટધર વજ્રસેન સુધીનાં નામેાની એક જરા વિસ્તૃત ટીપ છે જેમાં ઘેાડી વધુ વિગતે આપેલી છે જેવી કે દરેક પટ્ટધરના શિષ્યા, તથા ગણુ, કુલ, શાખા વિગેરે. આવીજ જાતની કેટલીક વિગતો મથુરા પાસે મા ભાયેલા બીન સૈકાના કેટલાક લેખો ઉપવિસ જોવામાં આવે છે; શિલાલેખોમાં અને દંતકથારથી મળી આવે છે, તેથી જણાય છે કે આ ટીપા એમાં એટલુંજ મળી આવે છે કે કેાઈ રાજાએ જૈત ઐતિહાસિક દૃષ્ટિથી સાચી છે. વળી આચાર્યોની એધ સ્વીકાર્યાં. અગર તે આશ્રય આપ્યો. જત ધર્મને લાંબી અને વધારે વિશ્વન ટીપ ઉપરથી ગુાય છે. કે છા પધર પછી ઉત્તર અને ઉત્તરપશ્ચિમ ભાગમાં જૈન ધર્મના માગ ફેલાવો થયા હતા. ઉપરની વિગતા સિવાય પધરા સંબંધી બીજી કઈ હકીકત મળતી નથી; પરંતુ ત્રસેન સુધીની જે જે હકીકતે મળતી હતી તે હેમચંદ્રે ‘પરિશિષ્ટ પર્વ’માં ભેગી કરી તે સમયના બીન સામાજિક બનાવાની તૈધ બહે પ્રથમ બાબદાતા ચક્રવર્તિ ખેંકના પોંત્ર સંપ્રતિ છે પણ તે ઐતિહાસિક દૃષ્ટિએ શ'કાસ્પદ છે. જેન ધર્મના પ્રતિહાસમાં સૌથી મહત્વની બાબત હંમદ્રે કુમારપાળ નામના ગુજરાતના રાજાને જૈન ધર્મી બનાવ્યા તે છે. ( જીઓ કૅમચદ્ર વિષેના લેખ ). છેવટે, જૈન ધર્મમાં જે જેનિન્હવા-વિરાધી ભેદે થયા તેના ઉલ્લેખકરવા જોઇએ,શ્વેતાંબરાના મત પ્રમાણે જૈત ધર્મમાં નિંન્દ્રય પડયાં હતાં; તેમનો પ્રથમ મહાવીરના ૧. ત્રુઓ બુહલર. એપિ. ઇન્ડિ. (૧૮૯૨) ૩૭૧ ff વ્યાજવટાવના ઘણા ખરા વ્યાપાર જતાનાજ હાથમાં છે. અને તેથી તેઓ તાલેવાન ક્યા છે, તેમજ અ સુગમાને પાત્ર પશુ થયા છે; બીજું તેમની પ્રાણી રક્ષાની લાગણીને લઇને તેએએ પાંજરાપાળા કરેલી છે અને તેમાં તેઓ કુદરતી મરણ ન પામે ત્યાં સુધી દુબળા અને અપગ પશુષ્કાને પાળવામાં આવે છે. ૩૯૩ ff. ર. વિચિત્ર રીતે એક ખીજી દંતકથા જણાવે છે કે હિં‘દુસ્તાનમાં નંદવંશના રાન્તએ પછી જૈન ધર્મ ને ફેલાવા આશ થતા જરો (૧૩૫ ચરિય૮૯, ૯૨). કદાચ આ વચને મગધ અને તેની આજીમાજીના પ્રદેશને લગતાં હરો, હું જ્યાં મૌર્ય રાન્તના સમયમાં ખાદ્ધ ધર્મ સામાન્યતઃ પળાતા હતા તેથી તે સમયે તે જૈન ધર્મનો પ્રતિસ્પર્ધી થયેા હરો ૩. બીન્ટ્રી, ઈન્ડી. માં આપેલા એ ગ્રંથની પ્રસ્તાવનામાં આપેલા સક્ષિપ્તસાર જી. ૪. મુનિસુદરે ઈ. સ. ૧૪૧૦ માં ( ૧૯૦૪ માં બનારસમાં પ્રસિદ્ધ થયેલી ) જીનામાં જીતી ગુર્થાંવલ લખેલી છે. ૫ આ વિષયને લગતાં સઘળાં પુસ્તકોની ચાદિ માટે નુ ગેરિનાના એસેડી બિટ્વિગ્રાફ્ જૈનના લેખ પૃ. ૩૭૦ અને રૈપર્ટરી અપિગ્રાફી જૈન પૂ. પ, fi
SR No.536286
Book TitleJain Yug 1983
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1983
Total Pages576
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy